________________
આ રીતે સમય પસાર થતાં જ્યારે ત્રીજી વખત વર્ષો કાળ આન્યા અને મહાવૃષ્ટિના રૂપે પ્રથમ જળ વર્ષા થઇ ત્યારે કૌટુંબિક પુરુષાએ ઘણાં ખેતરા તૈયાર કર્યાં.
બધાં ખેતરામાં તેઓએ શાલી વાવી. અને આમ સમય જતાં જ્યારે તે પહેલાંની જેમ પરિપકવ થઈ ગઇ ત્યારે કૌટુબિક પુરુષોએ શાલિના પાક કાપી લીધા. જ્યારે લણણી થઇ ત્યારે ભારાએ ખાંધી માથે તેમજ ખણે મૂકીને બધા ખેતરાની શાલિને ખળામાં લઈ આવ્યા. ત્યાં લાવીને તેઓએ ધાન્ય મન ચેાગ્ય ખળુ તૈયાર કર્યું" તૈયાર કર્યો ખાઇ તેઓએ શાતિ ને પાથરી દીધી. અને બળદો ફેરવીને ખળુ` કર્યું. આ પ્રમાણે આગળની પહેલાંની જેમ ખધી વિધિ પતાવ્યા બાદ ખેતીમાંથી શાલિષ્ઠાન્ય આટલું ખર્યું થયું
કે જેનાથી ઘણા મોટા મોટા કળશે। ભરાઈ ગયા.
( तरणं ते कोडुंबिया साली कोट्ठागारंसि पक्विवेंति, जाव विहरति च उत्थे वासारत्ते बहवे कुंभसया जाया )
',
ત્યાર ખાદ તેઓએ શાલિધાન્યથી ભરેલા કળશેાને કાઠારમાં મૂકી દીધા અને યથા સમય તેમની સંભાળ રાખવા લાગ્યા. આ પ્રમાણે જ ચાથા વર્ણના ચામાસામાં વાવવામાં આવેલી શાલિથી સેંકડા માટા કળશા ભરાઈ ગયા. એટલે કે શાલિ ધાન્યના એટલેા. બધા સરસ પાક તૈયાર થયા કે તેનાથી સેકડા ભેટા મેટા કળશા ભરાઈ ગયા. ૫ સૂત્ર “ ૬ ” u “ તળ તક્ષ્ણ ધૂળÆ ' ઇત્યાદિ
'
Asta - (aqui) ત્યાર ખાદ ( તરસ ધાસ ) ધન્ય સાાહને (નમયંતિ સંવલિ બિલમાળ'fs) પાંચ વર્ષો જ્યારે પૂરાં થયાં ત્યારે(પુત્રવત્તાવ રાજાલનયંત્તિ) અડધી રાત્રિના વખતે (Àચાવે અક્ષસ્થિત્ ગાય સમુગ્નિસ્થા આ જાતના આધ્યાત્મિક ચાવતુ મનેાગત સ`કલ્પ ઉદ્ભન્યા.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૮૭