________________
“તણાં રે ધો” ઈત્યાદિ !
ટીકાર્થ-() ત્યાર બાદ તે ઘm) ધન્ય સાર્થવાહે (તત નિરં સાવ રથિ રોહિળી કુણું સારૂ) આ પ્રમાણે જ મિત્ર વગેરે સંબંધીઓની સામે પિતાની ચોથી પુત્ર વધૂ હિણીને બોલાવી. (સાવિત્તા ના તં મળિયa) બોલાવીને તેણે પાંચ શાલિકણે આપીને તેઓને સુરક્ષિત રાખવા માટે કહ્યું,
સસરાની વાત સાંભળીને રોહિણીએ ત્રીજી પુત્રવધૂ રક્ષિકાએ જેમ વિચરે કર્યા તેમજ તેણે પણ આ વિષે ઘણી જાતના વિચાર કર્યા. છેવટે તે એ નિર્ણય ઉપર આવી કે સસરાએ મને પાંચ શાલીકણે આપ્યા છે અને તેઓની રક્ષામાટે મને જે કંઈ કહ્યું છે તેની પાછળ કંઈને કંઈ કારણ તે ચક્કસ હવું જ જોઈએ. (ાં ચં રજુ પંર પાહિ જાણ સરવેમાળી સંભાળ સરમાળી રિ પ સંખેડ) તે મારી એજ ફરજ છે કે હું તેઓની રક્ષા કરૂં તેઓનું સંપન તેમજ સંવર્ધ્વન કરૂં. આ પ્રમાણે રોહિણી એ પાંચ શાલિક ને માટે વિચાર કર્યો. (સંહિત્તા ગુરુપુરિસે સા) વિચાર કરીને તેણે કૃષિકર્મ કરવામાં એટલે કે ખેડવામાં ચતુર એવા પિતાના જ કુટુંબના માણસને બોલાવ્યા. (સાવિત્તા પર્વે વથાણી) બોલાવીને તેણે આ રીતે કહ્યું(तुम्भेण देवाणुप्पिया! एए पंच सालि अक्खए गिण्हइ गिहित्ता पढम पाउसंसि महावुटिकासि निवइयासि समाणासि खुड्डाग केयार सुपरिकम्मिय करेह) હે દેવાનુપ્રિયે ! તમે આ પાંચ શાલિકણે લે અને વર્ષાકાળ ના પ્રારંભમાં અપૂકાયમહાવૃષ્ટિ રૂપે જળ વૃષ્ટિ થાય ત્યારે તમે નાની સરખી એક કયારી ને આ શાલિકણે વાવી શકે તે રીતે ગ્ય બનાવજે, (ત્તિ દુ પંર સ૪િ अक्खए वावेह वावित्ता दोच्चापि तच्चापि उक्चइ निहए करेह, करित्ता वाडि vબ્લેકં દ પિત્તા કારમાળા સંજોમાળા અggf સંવા ) કયારી જ્યારે સરસ રીતે તૈયાર થઈ જાય ત્યારે તેમાં આ પાંચે શાલિકોને વાવજો.
વાવીને બીજી અને ત્રીજી વખત ઉત્પાત નિહિત કરે એટલે કે જ્યારે શાલિકણે કયારીમાં ઊગી જાય ત્યારે તેઓના વર્ધન માટે તે સ્થાનેથી ઉપાડીને ફરી બીજે સ્થાને રેપો. આ પ્રમાણે તમે બે ત્રણ વખત કરે આમ કરીને તમે તે શાલિકણવાળી યારીની ચેમેર કાંટાઓની વાડ બનાવે. આ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨