SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ मेणं पसत्थेहिं अज्झवसाणेहिं पसत्याहिं लेसाहिं विसुज्झमाणी हिं तयावरणकम्मरयविकरणकरं अपुचकरणं अणुपविद्वस्स अणंते जाव केवलवरनाणदंसणे समुप्पन्ने) જે દિવસે મલ્લી અને દીક્ષા ધારણ કરી તે જ દિવસે છેલ્લા પહેરમાં અશોક વૃક્ષની નીચે પૃથ્વી શિલાપટ્ટક ઉપર સુખાસન પૂર્વક બેઠેલા તેઓને શુભ પરિણામ પ્રશસ્ત અધ્યવસાન આત્મપરિણામ અને વિશુદ્ધ પ્રશસ્ત લેસ્યાઓના પ્રભાવથી સમસ્ત જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મેહનીય અને અંતરાય કર્મરૂપ રજનું વિક્ષેપક અનંત કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયું. ક્ષપક શ્રેણી ઉપર આરૂઢ થયેલા આત્માઓને જ આ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન મળે છે બીજાઓને નહીં, તેમ જ આ શ્રેણી આઠમા અપૂર્વકરણ ગુણ સ્થાનથી જ આરંભે છે, બીજા કેઈપણુ ગુણ સ્થાનથી નહીં. મલ્લી અર્હતે પણ આ શ્રેણી ઉપર આરોહણ કરી દીધું હતું ત્યારે જ તેમને એમની પ્રાપ્તિ થઈ હતી. એ જ વાત-“મપુi gવવિદુદા” આ પદેવડે દર્શાવવામાં આવી છે. “ગઈ તે કારઅહીં જે “ના” પદ છે તેનાથી “અનુર નિષાત નિરાળ, શા, તિકૂળ, આ પદ ગ્રહણ કરવામાં આવ્યાં છે. આ બંને અનંત વિષ ને જાણે છે અને જુએ છે એટલા માટે તેઓ અનંત છે. સમસ્ત જ્ઞાન અને દશમાં તેઓ પ્રધાન છે એટલા માટે અનુત્તર છે. અપ્રતિહત લેવા બદલ આ બને નિર્ચાઘાત, ક્ષાયિક હેવાથી નિરાવરણ, સર્વાર્થ ગ્રાહક હેવાથી કુન, સકલાશયુક્ત હેવાથી પૂર્ણ ચન્દ્રની જેમ પ્રતિપૂર્ણ કહેવામાં આવ્યા છે. ૩૯ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૨૨૫
SR No.006433
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages331
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy