________________
તf a vમાવવી ” ઈત્યાદિ
ટીકાથ(ત) ત્યાર બાદ (ા ઘાવ તેવી) પદ્માવતી દેવીએ (૪ જોડુંag vä વયાણી) બીજે દિવસે સવારે કૌટુંબિક પુરુષને આ પ્રમાણે કહ્યું.
(खिप्पामेव भो देवाणुप्पिया ! सागेयं नगरं सभितरवाहिरियं आसित्त सम्मज्जिवलित्तं जाव पच्चप्पिणेति)
હે દેવાનુપ્રિયે ! તમે લેકે સત્વરે સાકેત નગરી ની બહાર અને અંદર સુવાસિત પાણી છાંટે સારણીથી કચરો એકદમ સાફ કરો અને છાણ વગેરેથી લીધે પદ્માવતી દેવીની આજ્ઞા સાંભળીને કૌટુંબિક પુરુષએ તે પ્રમાણે જ કર્યું અને ત્યાર બાદ તેમની પાસે આવીને કહેવા લાગ્યા–હે સ્વામિનિ ! તમે જે કામ કરવાની અમને આજ્ઞા આપી હતી તે કામ અમે એ સરસ રીતે પૂર્ણ કરી દીધું છે.
तएणं सा पउमावईदेवी दोच्चपि कोडुबिय खिप्पामेव लहकरण जुत्ता० नाव जुत्तामेव उवटवेह तएणं तेवि तहेव उवट्ठार्वेति)
- ત્યાર બાદ પદ્માવતી દેવીએ બીજી વાર કૌટુંબિક પુરુષને બોલાવ્યા. અને બોલાવીને કહ્યું “હે દેવાનુપ્રિયે તમે સત્વરે શીધ્રગતિ વાળ બળદ જેતરીને એક રથ લાવે. પદ્માવતી દેવીની આપ્રમાણે આજ્ઞા સાંભળીને કૌટુંબિક પુરુષો પણ તેમની આજ્ઞા મુજબ રથમાં બળદ જોતરીને લઈ આવ્યા. (ત ar 13મા રેવા તો તે કાંતિ ચા ના ધમિચે ગાdi સુદઢ) જ્યારે રથ સજજ થઈને આવી ગમે ત્યારે પદ્માવતી દેવીએ રણવાસની અંદર જ સ્નાન કર્યું યાવત્ સર્વ પ્રકારના ઘરેણુઓથી પિતાના શરીરને શણગાયું અને ત્યાર પછી તે ધાર્મિક રથમાં બેસી ગઈ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૨૯