________________
અતીત અને ભવિષ્ય (ભૂત, ભાવિક) આ બંને શબ્દો ભાવ પહેલાં કે ભાવ પછી સાથે સાથે પ્રયુક્ત થવા જોઈએ ભાવ શબ્દથી વ્યવહિત (યુક્ત) થઈને પ્રયુક્ત થવા ન જોઈએ પણ અહી તે તે બંને શબ્દો ભાવ શબ્દથી વ્યવહિત ( યુક્ત) થઈને જ પ્રયુક્ત થયા છે. એથી અહીં ભાવ શબ્દ વર્તમાન કાળને અર્થ બતાવે છે. ભગવાનને અભિપ્રાય એજ જણાય છે. (યુદ્ધ थावच्चापुत्त वंदइ नमसइ वंदित्ता नमंसित्ता एवं वयासी इच्छामिण भंते ! तुब्भे દ્વતિ દેસ્ટિવન્નત્ત ધH' નિમિત્તg,માળવા) આ પ્રમાણે સ્થાપત્યા પુત્ર અનગારનાં વચનો સાંભળીને શુક પરિવ્રાજકને સમ્યકત્વબોધ થયે અને તેણે સ્થાપત્યા પુત્ર અનગારને વંદન કર્યા સ્તુતિ કરી અને તેમને નમસ્કાર કર્યા. વંદના અને નમસ્કાર કરીને તેણે તેમને કહ્યું કે હે ભદંત ! હું તમારા શ્રી મુખથી કેવલી પ્રજ્ઞખ ધર્મ ને સાંભળવાની ઈચ્છા રાખું છું. શુક પરિવ્રાજક ની આવી વિનંતી સાંભળીને સ્થાપત્યા પુત્રે તેને ધમકથા સંભળાવી સ્થા. પત્યા પુત્ર અનગારે જે ધર્મકથા શુક પરિવ્રાજકને કહી સંભળાવી તેનું વર્ણન “ઔપાતિક સૂત્ર” માં કરવામાં આવ્યું છે જિજ્ઞાસુઓએ તે ત્યાંથી જાણી લેવી જોઈએ. “ઉપાસકદશાંગ સૂત્ર” ની અગારધર્મસંજીવની ટીકામાં પણ મેં આ કથાનું સવિસ્તર વર્ણન કર્યું છે. " સૂત્ર “૨૪ ”
શુકપરિવ્રાજકકે દીક્ષા ગ્રહણકા વર્ણન
( तएण' से सुए परिव्यायए इत्यादि ) ટીકાથ–() ત્યારબાદ તે સુપ) શુક (Fરિરાજા) પરિવ્રાજકે (જાવવા પુત્તરણ અતિ ઘમં સોદરા) સ્થાપત્યા પુત્ર અનગારના શ્રી મુખ થી શત્ર ચારિત્ર રૂપ ધર્મનું શ્રવણ કરીને (બિન ) તેને સારી પેઠે હૃદયમાં અવધારિત કરીને (ga વવાણી) તેમને આ રીતે કહ્યું- (રૂાનિ ' ! परिव्वायगसाहस्सेण सद्धिं सपरिपुडे देवाणुप्पियाण आंतिए मुडे भवित्ता पव्व રુત્તા) હે ભદંત ! તમારી પાસેથી એક હજાર પરિવ્રાજકની સાથે હું મુંડિત થઈને દીક્ષિત થવા ચાહું છું. ( બાહુદ્દે નાવ ઉત્તર પુરથિમે વિમાઘ तिडडय जाव धाउरत्ताओ य एगीते एडेइ एडित्ता सयमेव सिंह उप्पाडेइ उत्पाडित्ता વેળા થાવ વાપુરે તેણેવ વાઘદદરૂ) શુક પરિવ્રાજકની દીક્ષિત થવાની ઈચ્છા સાંભળીને સ્થાપત્યા પુત્ર અનગારે તેમને કહ્યું “હે દેવાનુપ્રિય ! તમને જેમ ગમે તેમ કરે. ઇચ્છિત કાર્યમાં એટલે કે દીક્ષાગ્રહણ કરવામાં મેડું કરે નહિ આ રીતે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૪૯