________________
(ताहि य खरफरुस असिणिद्ध अणिदित्त असुभअप्पियअमणुन्नअक्कतं वग्गूहिय तज्जयंतं पासइ)
તાલ પિશાચને તે લેકેએ પિતાની ભયંકર, અત્યંત કર્કશ, નેહ રહિત, અનિષ્ટ ઉપતાપ જનક, અમંગળરૂપ અપ્રિય અમનેશ, અને અકાન્ત (બીભત્સ) વાણીથી બીજાઓને ત્રાસ આપતે જે.
(तं तालं पिसायरूवं एज्जमाणं पासंति, पासित्ता, भीया० संजायभया, अन्नमन्नस्स, कायं समतुरंगेमाणा २ बहूणं इंदाण य खंदाण य रुदसिक्वेसमण गागाणं भूयाणय जक्खाणय अज्जकोट्ट किरिया य बहूणि उवाइयसयाणि ओवा इयमाणा २ चिट्ठति )
તાલ પિશાચ ને તેઓએ પિતાની તરફ જ આવતે જે. આરીતે જોઈને તેઓ બધા ભયત્રસ્ત થઈગયા, બીગયા, ઉદ્વિગ્ન થઈ ગયા. તેમના આત્માના પ્રતિપ્રદેશમાં ભયનું સંચરણ થઈ ગયું. તેઓ ભયભીત થઈને એક બીજાને ચેટી પડ્યા, અને તેમાંથી ઘણા ઈન્દ્રોની સ્કંદની, કાર્તિકેયની રુદ્રની, શિવની, વિશ્રમણની, નાગની, ભૂતની, યક્ષની, પ્રશાંન્ત સ્વભાવવાળી દેવીઓની તેમજ ચંડિકારૂપ દેવીઓની સેંકડે પ્રકારની વારંવાર માનતા માનવા લાગ્યા. I | સૂત્ર “ ૨૧ ” |
અંગરાજકે ચરિત્રમ્ અરહન્નક શ્રાવકકે ચરિત્રકા વર્ણન
“તાળે ગરદન ” ઈત્યાદિ
ટીકાર્થ-() અરહનક સિવાયના બીજા સયાત્રિકની આવી હાલત થઈ ત્યાર બાદ (સમળવારા અન્ના ) શ્રમણોપાસક અરહન્તકે (તે વિશ્વ વિસાવં સિરા) જ્યારે તે દિવ્ય અપૂર્વદષ્ટ-અદ્દભુત-પિશાચના રૂપને
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૧૪૫.