SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કત થઈ રહ્યો છું. નેહરૂપી દેરીમાં હું બંધાઈ ગયો છું. હું લુપ થઈ ગયે છું. મારું જીવન સરસ આહારને આધિન થઈ ગયું. છે. સ્વાધ્યાય પ્રતિલેખન વગેરે આવશ્યક ક્રિઓમાં હું શિથિલ થઈ ગયું છું. મારી ચરણ સત્તરી અને કરણ સત્તરી બંને આળસને લીધે મંદ થઈ રહી છે. એથી હું પાર્શ્વસ્થ થઈ રહ્યો છું. મારે વિહાર અને આચરણ પણ પાર્વતની જેમ જ થવા માંડે છે. કુશીલ-એટલે કે હું કુત્સિત આચરણ વાળ થઈ ગયે છું. કુશીલ-વિહારી થઈ રહ્યો છું. પ્રમત્તના જેવી દશાવાળે હું, ગૌરવવયથી સંકીર્ણ આચાર વાળો થઈ રહ્યો છું. હું તબદ્ધ પીઠ ફલક શય્યા સંસ્તારક ને સેવનાર થઈ ગયા છે. એથી અવસ, પાર્શ્વસ્થ કુશીલ પ્રમત્ત અને સંસક્ત થઈને અનગાર રૂપે રહેવું ને શ્રેયસ્કાર નથી. (તં રેર્ચ ર છે વાઈ मंडुयं राय आपुच्छिता पाडिहारियं पीठफलग सेज्जा संधारयं पच्चपिणिता पथएणं अणगारेणं सद्धि'बहिया अब्भुजए णं जाव जणवय विहारेणं विहरित्तए एवं संपेहेइ ત્તિ જ સાવ વિરુ) હવે મારા પિતાને માટે તે એજ શ્રેયસ્કાર ગણાય કે સવારે મંડૂકરાજાને જણાવી પીઠ ફલક શય્યા સસ્તારક સેંપીને પથક અનગારની સાથે ઉત્તમ યોગરૂપ ઉદ્યમથી યુક્ત-અપ્રમત્તદશાવિશિષ્ટ -અને તીર્થકર વગેરે દ્વારા આચરિત અને ગુરુ જન દ્વારા ઉપદિષ્ટ વિહાર કરૂં એટલે કે નવ કપિત વિહારથી બીજાદેશમાં વિહાર કરે જ હવે અત્યારના સંજોગોમાં મારે માટે હિતાવહ છે. આરીતે શૈલક અનગારે વિચાર કર્યો. ત્યાર પછી એ વિચાર પ્રમાણે જ ત્યાંથી તેઓએ બીજે વિહાર કર્યો અહીં ધાવત’ શબ્દથી “નતે મંજુર્થ વાર્થ આપુછતા વારિરિવું વીત્રજાના संथारयं पच्चप्पिणइं, पच्चप्पिणित्ता पथएणं अणगारेणं सद्धिं बहिया अब्भुज्जएणं સાવ નજીવવિજેoi) આ પાઠને સંગ્રહ થયે છે. આનો અર્થ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. I સૂત્ર “૩૨ ” (gવામેવ સમજાવતો) ઈત્યાદિ ટીકાથ-(gha) જેમ શૈલકરાજ ઋષિ પ્રમાદવશ થયા તેમ (મારો) હે આયુષ્મા શ્રમણ ! (જો હું નિ થવા નિરોથીવા રાચરિયં ૩વષયof अंतिए पव्वइए समाणे ओसन्ने जाव सथारए पमत्त विहरइ इह लोए चेव વહૂ સમાન છે દીળિને સંપાશે માળિચવો) જે કઈ અમારા નિર્ચથકે નિર્ચ થી જન આચાર્ય ઉપાધ્યયની પાસે પ્રવ્રજિત થઈને અવસન્ન થઈ જાય છે. યાવત્ ઋતુ બદ્ધ પીઠ ફલક શય્યા સંરતારકમાં પ્રમત્ત થઈને બેસી રહે છે. તે આ લેકમાં ઘણાં શ્રમણ શ્રમણુઓ અને શ્રાવક શ્રાવિકાઓ દ્વારા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૬૮
SR No.006433
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages331
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy