________________
કહ્યું જે મો ઘર વસ્થિવરિથા રાજ પરિવારનg ) અરે આ કેણ છે? જે શ્રી હી થી રહીત મૂર્ખ બેલાવ્યા વગર જ અહીં આવતે રહ્યો છે. ( મમ મુકુળપુરં વાર સંઘ) કે જે સુખેથી વિશ્રામ કરનારા અને પગમાં સ્પર્શ કરી રહ્યો છે. (ત રે પંથ gm gવે જો તમારે મા તળે તિર જર૪૦ રદ હવે કથારી ) શૈલક રાજઋષિની આ વાત સાંભળીને પાંચક અનગાર ડરી ગયા, ઉદ્વિગ્ન થઈ ગયા અને તેમના અણુ અણુમાં ભય વ્યાસ થઈ ગયો. તરત જ તેઓ બંને હાથની અંજલિ મસ્તકે મૂકીને આ પ્રમાણે કહેવા લાગ્યા-( અooi તે પણ ચાર વરિચારિક મvi पडिवक्कते चाउम्मासिय खामेमाणे देवानुप्पियं ! वदमाणे सीसेणं पाएस संघटेमि) હે ભેદત ! આતે હું છું આપને શિષ્ય પાંથક મેં કાયોત્સર્ગ કરીને દૈવસિક પ્રતિકમણ કરી લીધું છે ચાતંર્માસિક દેની ક્ષમાપના માટે તમારા ચરણોમાં મેં મસ્તકનો સ્પર્શ કર્યો છે. (સં મંસુ ન લેવાનું વિચા! રણજંતુ રેડવું तमण्णं देवाणुप्पिया ! णाइ मुज्जो एवं करणयाए तिकट्टु सेलय अणगारं gવન વિજuri મુનો ૨ રામે) એથી હે દેવાનુપ્રિય ! તમે મને ક્ષમા કરે. હે દેવાનુપ્રિય! હવેથી મારાથી આવું કેઈપણ દિવસ થશે નહિ. આ પ્રમાણે પથક અનગારે શૈલક રાજઋષિની પોતાના અપરાધ બદલ વારંવાર વિનમ્ર થઈને ક્ષમા યાચના કરી. ( તi તરત તેઢયાર રારિસિદણ પંથળ ga ગુત્તર અમેયાહવે વાવ કુપ્પનિયા) આ પ્રમાણે પાથક અનગારની વાત સાંભળીને શૈલક રાજઋષિના મનમાં આ જાતનો સંકલ્પ-વિચાર ફર્યો है ( एव खलु अह रज च जाव ओसन्नो जाव उउबद्धपीढफलगसेन्जा संथारंग गिहित्ता विहरामि तं नो खलु कप्पइ समणाणं ओसन्नाणं पासत्थाणं ના વિત્તિ) સકળ રાજવૈભવને ત્યાગ કરીને મેં જિનદીક્ષા મેળવી છે. પણ અત્યારે ફરી હું પુષ્કળ પ્રમાણમાં અશન, પાન વગેરેના સેવનમાં આસ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨