________________
( तरणं से कुंभए राया सुवन्नगारसेर्णि सद्दावेइ सदावित्ता एवं व्यासी मेणं देवाणुपिया ! इमस्स दिवस कुंडलजुयलस्स संद्धिं संघाडेह )
ત્યારે કુંભક રાજાએ સૈાનીઓને બાલાવ્યા અને ખેલાવીને તેમને કહ્યું કે હૈ દેવાનુપ્રિયા ! તમે આ દિવ્ય કુંડળા ના સધિ ભાગ જોડી આપે.
(तरणं सा सुवन्नगार सेणी एयमहं तद्दति पडिसुणे २ पडिणित्ता तं दिव्वं कुंडलजुयलं गिoes, गिव्हित्ता जेणेव सुवन्नगारभिसियाओ तेणेव उवागच्छ वागच्छित्ता सुवन्नगारभिसियासु णिवेसर, णिवेसित्ता बहूहिं आएहिं य जाव परिणामेमाणा इच्छा तस्स दिव्वस्स कुंडलजुयलस्स संघित्तर )
તે સેાનીઓએ તથાસ્તુ' કહીને કુંડળા ને તૂટેલા ભાગને જોડવાની આજ્ઞા સ્વીકારી લીધી. અને અને દિવ્ય કુંડળા રાજાની પાસેથી તેઓ એ લઈ લીધાં. લીધા પછી તેઓ મધા જ્યાં સેનીઆને બેસવાનાં સ્થાન હતાં ત્યાં આવ્યા, ત્યાં તેઓ બેઠા અને એસીને તે લોકોએ જાત જાતનાં સાધના, ઉપાયે તેમજ અનેક જાતની વ્યવસ્થાએથી બંને કુંડળાના તૂટેલા ભાગને સાંધવાના પ્રયત્ન કર્યો પણ
( नो चेत्र णं संचाएइ संघडित्तए, तरणं सा सुवण्णगार सेणी जेणेव कुंभए तेणेव उवागच्छर )
તેઓ કુંડળાના તૂટેલા સધિભાગને સાંધવામાં સમથ થઈ શકયા નહિ અને તેના બધા પ્રયત્નો નિષ્ફળ બન્યા આ પ્રમાણે નિષ્ફળ પ્રયત્ન વાળા તેએા બધા જ્યાં મિથિલાધિપતિ કુંભક રાજા હતા ત્યાં ગયા. ( હવાછિત્તા ચઢવવાવેત્તા વ. ચાલી ) ત્યા જઈ ને તે સેાનીઓએ મને હાથ જોડી ને રાજાને જયથા જયથા આ પ્રમાણે ના શબ્દોથી અભિનદિત કર્યો અને ત્યાર પછી કહેવા લાગ્યા~~
एवं खलु सामी ! अज्ज तुम्भे अम्हे सदावेह सदावित्ता जाव संधि संघाडेत्ता यमाणं पच्चपिणs )
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૬૭