________________
કે નથી અસુર કન્યા કે નથી યક્ષકન્યા કે નથી ગંધર્વ કન્યા, વગેરે.
આ રીતે વર્ષધરની વાત સાંભળીને રુકમી રાજાએ વર્ષધરને સત્કાર કર્યો અને સન્માન કર્યું. સત્કાર તેમજ સન્માન કરીને તેમને પિતાની પાસેથી વિદાય કર્યા. ત્યારપછી કુણાલ દેશાધિપતિ રુકમી રાજાએ મલી કુમારીના મજજનેત્સવ તેમજ ગુણના શ્રવણથી હર્ષિત તથા તે કુમારીમાં અનુરક્ત ચિત્ત વાળા થઈને દૂતને બોલાવ્ય. દૂતને બોલાવીને તેને કહ્યું- હે દેવાનુપ્રિય! તમે અહીંથી સત્વરે મિથિલા રાજધાનીમાં જાઓ અને જઈને કુંભક રાજાને કહે કે કુણાલ દેશાધિપતિ રુકમી રાજા તમારી કન્યા મલી કુમારીને ચાહે છે વગેરે.
આ પ્રમાણે પોતાના સ્વામીની આજ્ઞા મેળવીને દૂત રથ ઉપર સવાર થઈને મિથિલા નગરી તરફ રવાના થયે. આ રીતે તૃતીય રાજા રુકમીને સંબંધ કહેવામાં આવ્યું છે. સૂત્ર | ૨૫ .
કાશિરાજ હૃશંખન્ન રાજા,ચરિત્રકા વર્ણન
તેof 2 તે સમurt' રૂઢિા
ટીકાઈ–“તેને ક્યારે તે સમg” તે વખતે (ારી નામ ગાવા હોચા) કાશી નામે દેશ હતે. (તથાં વારાણસી નહી હોવા) તેમાં બનારસ નામે નગરી હતી (તથાં નામ જાણીયા સ્થા) તેમાં કાશી દેશના અધિપતિ શંખ નામે રાજા રહેતા હતા
(तएणं तीसे मल्लीए विदेहरायवरकन्नाए अन्नया कयाइं तस्स दिव्यस्स कुंडलजुयलस्स संधी विसंघडिए यावि होत्था )
એક વખતની વાત છે કે વિદેહરાજવર કન્યા મલ્લી કુમારીના દિવ્ય કુંડળોને સાંધાને ભાગ તૂટી ગયે.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૬૬