________________
સમવસરણમેં કૃષ્ણકા આગમન આદિકા વર્ણન
ટીકાથ—( સરળ ) ત્યાર બાદ ( સે ન્હે યામુવે) કૃષ્ણ વાસુદેવે (મીલે ÍÇ ૠતું સમાળે) વનપાલકના માંથી અરિષ્ટનેમિ પ્રભુની પધરામણીની વાત સાંભળીને ( કૌટુ વિચરણે સાવે,) કૌટુંબિક પુરુષને ખેલાવ્યા. (સદ્દાનિશ્વા વં વાસી) ખેલાવીને તેમણે કહ્યું-( દ્ધિમિત્ર મોરેવાજીવિયા ! ક્ષમાપ સુમ્ભાપ ) હૈ દેવાનુપ્રિયા ! સત્વરે તમે સુધર્મા નામની સભામાં જઈને (મેષેત્ર મિયામીમફુલ કોમુરીયમે તાજે) મેઘસમૂહના ગન જેવી સાન્દ્ર મધુર શબ્દવાળી તેમજ ઉત્સવના વખતે વગાડવામાં આવતી કૌમુદ્રિક નામની ભેરી ને વગાડા ( તળ તે જાડુ વિચ પુસા હેા વામુદ્રને ખં વં वुत्तासमाणा हट्ट जाव मत्थए अंजलि कहूँ एवं सामी ! तहत्ति जाव पडिसुणे ति) કૃષ્ણ વાસુદેવની આવી આજ્ઞા સાંભળીને કૌટુંબિક પુરુષ ખૂખજ હર્ષિત અને સંતુષ્ટ થયા, તથા મસ્તકે અંજલિ રાખીને કહેવા લાગ્યા, “ હે સ્વામિન્ ! આપની જેવી આજ્ઞા છે, તે પ્રમાણેજ અમે કરીશું આમ કહીને તેઓએ તેમની આજ્ઞા સ્વીકારી લીધી. “ હિમુનિત્તા જન વાયુવેલ સચત્રો હિનિવૃત્ત મંતિ'' આજ્ઞા કાર્યો ખાદ્ય તેઓ કૃષ્ણની પાસેથી બહાર નીકળ્યા.” “ પઽિજિલ્લ મિત્તાનેળેય ક્ષમા મુના નેળેવ હોમુન્ટ્રિયા મેરી àળેય સવાર∞ત્તિ ” અને ત્યાંથી તેઓ સુધર્મો સભામાં જ્યાં કૌમુદ્રિક નામની ભેરી મૂકેલી હતી ત્યાં ગયાં. “ કુવા,ચ્છિત્તા સઁ મેવોષલિય'નમો' મહુલË જોમય મેરિ સાજે'તિ’ ત્યાં જઈને તેમણે મેઘસમૂહના જેવી સાન્દ્ર ગંભીર અને મધુર શબ્દવાળી કૌદ્ધિક લેરીને વગાડી તો બિબ્રહ્મકુળમીડિથુળ વિ સારફળ નાÇળ પિત્ર અઘુરલિય` મેરીજ્ ” તે શેરીમાંથી શરદ ઋતુના મેઘની જેમ ગભીર સાન્દ્ર ધ્વનિ ચામેર પ્રસરી ગયે. ॥ સૂ૮૫
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૩