________________
અરિષ્ટનેમીઅર્હતપ્રભુકા સમવસરણ
''
ટીકા-(તેનું જ્ઞાનેન્દ્ર તેાં સમાં) તે કાળે અને તે સમયે (અાિ અğિનેની તે દ્વારકા નગરીમાં બાવીસમાં તીર્થંકર અતિ નેમીનાથ ભગવાન પધાર્યા (ત્તો ચેપ વાળો) “ ગાળો ત્તસ્થરે’” ના રૂપમાં જેમ બીજા તીથ કરાનું વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રમાણેજ અરિષ્ટનેમિપ્રભુનું વર્ણન પશુ જાણી લેવુ' જોઇએ. ફક્ત અરિષ્ટનેમિ ભગવાન ની વિષે આટલું વિશેષ સમજવું જોઇએ કે-( સધળુમ્ભેદ્દે નીલુન્ગ્વજયજીનુદ્ધિચગયાલિ મુમનવાલે ) તેમનું શરીર દશ ધનુષ જેટલું ઊંચું હતું. તેમના શરીરના રંગ નીલ કમળ ગવલમહિષના શીંગડાના મધ્યભાગ જેવા, જુલિકા–નીલ જેવા, અથવાતા ગવલ શુલિકા-ઉપર ની ચામડીને ઉપાડી લીધાપછી તેની અંદરના મહિષના શીંગડાની ગુલિકા અને અલસીના પુષ્પના રંગ જેવા હતા. (ટ્રાદિ સમળસાહિ सद्धि संपवुडे चत्तालीसाए अज्जिया साहस्सीहिं सद्धि संपरिवुडे पुव्वाणुपुर्वि चरमाणे जाव जेणेव वारवई नयरी जेणेव रेवयगपवव्ए जेणेव नंदनवणे उज्जाणे जेणेव સુવિચાણ જ્ઞવલાયયળે નેળેત્ર અસોળવાચવે તેનેય વરૂ ) અહુત અરિષ્ટનેમિ પ્રભુ અઢાર હજાર શ્રમણેાની સાથે અને ચાલીસ હજાર આયિકાએની સાથે પૂર્વાનુ પૂર્વાથી—એટલે કે તીથ કર પરંપરા ને અનુસરતાં વિહાર કરતાં જ્યાં તે દ્વારવતી નગરી હતી, જ્યાં રૈવતક પર્વત હતા, જ્યાં નંદનવન નામે ઉદ્યાન હતુ, અને તેમાં જ્યાં સુરપ્રિય યક્ષનું ચક્ષાયતન હતું અને તેમાં પણ જ્યાં અશોકનું શ્રેષ્ઠ વૃક્ષ હતું ત્યાં પધાર્યા. ( વનચ્છિતા ગારૢિ વ નન્હેં બોનિત્તિાસંચમેળ તગલા આવ ન મ વેમાળે વિદ્ ) ત્યાં પધારીને મુનિજનાચિત પ્રણાલિકા મુજખ વનપાલક પાસેથી આજ્ઞા મેળવી અને આજ્ઞા મેળવીને ત્યાં તપ અને સયમથી પોતાના આત્માને ભાવિત કરતાં વિરાજ્યા. તે વખતે વન પાલકે કૃષ્ણ વાસુદેવની પાસે જઇને તેમને શુભ સમાચાર આપ્યા ( સાનિયા ધમ્મો ોિ) દ્વારાવતી નગરીના બધા નાગરીકોએ ‘અરિ નેમિ ભગવાન અત્રે પધાર્યા છે” એવું સાંભળીને તેમની વંદના કરવામાટે નગરીની બહાર નીકળ્યા. બધા નાગરિકા ભગવાનને વંદન કરીને ધમ કથા સાંભળવાની ઈચ્છાથી તેમની સામે બેસી ગયા. પ્રભુએ પણ તેમને ઉપદેશ આપ્યા. ॥ સૂત્ર “ૐ” [
તળ સે ન્હે વાયુરેને ઈત્યાદિ. 11
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૨