SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ दव्वसोए य भावसोए य ,, અહીંથી " एवं खलु जीवा जलाभिसेयपूयप्पाणो અતિ વેગ '' અહી સુધી સુદર્શનનું કથન સમજવું જોઇએ. ( તી થાવા પુત્તે પુર’સાં વંવચાલી) આ રીતે સુદનની શૌચ મૂલક ધવિષેની વાત સાંભળીને સ્થાપત્યા પુત્ર અનગારે તેમને આ પ્રમાણે કહ્યું-( યુ કળા ! તે જ્ઞા नामए केइ पुरिसे एगं महं रुहिरकथं वत्थं रुहिरेण चैव धोवेज्जा तरणं सुदंसणा ? तस्स रुहिरकयस्स वत्थस्स रुहिरेणं चेव पक्खालिज्जमाणस्स अस्थिकाइ सोही १ ) હે સુદન ! કેઇ પુરુષ લેાહીભીનું મેાટુ લૂગડુ લેાહીથી જ સાફ્ કરતા તે લેાહીથી સાફ કરેલું લૂગડુ' શું શુદ્ધ થશે ! (ળો ફળદ્રે સમદ્રે ) જેમ લેહી ભીનું લૂગડું લાહીથી સ્વચ્છ થાય જ નહિ આ વાત પ્રામાણિક બુદ્ધિથી ગમે તેને કરીએતા પણ માન્ય થાય જ નહિ ( વામેય મુસળા ? તુષિ વાળાવાળ નાનમિચ્છાયુ જ્ઞળપહેાં નસ્થિ લોહી) તે રીતે સુદર્શન ! તારી પણ પ્રાણાતિપાત થી કે યાવત્ મિથ્યાદર્શન શલ્યથી શુદ્ધિ થતી જ નથી. જેમ કે લાહીથી ખરડાએલા લૂગડાની શુદ્ધિ લેહી વડે જ થતી નથી. ( સુટ્સના ? લે जहा णामए केइ पुरिसे एगं महं रुहिरकयवत्थं सज्जियाखारेणं अणुलिंपइ, अणुर्लिपित्ता पण आरुहेइ, आरुहित्ता उन्हे गाइ, गाहित्ता तओ पच्छा सुद्धेणं वारिणा धोवेज्जा से णूणं सुदंसणा ! तस्स रुहिरकयरस वत्थस्स सज्जियाखारेणं अलित्तस्स पयणं आरुहियस्स ऊन्हं गाहियस्स सुद्धेणं सुद्धेणं वारिणापक्खाજિન્નમાળÆ સોફી મTM ) હું સુદૃ`ન ! લેાહીથી ખરડાયેલા લૂગડાની શુદ્ધિ આ પ્રમાણે થાય જેમ કે સૌ પહેલાં લેાહીભીના વસ્રને માણસ સાજીખાર ના પાણીમાં ભેળીને માટીના વાસણમાં મૂકીને તેને ચૂલા ઉપર ચઢાવે છે અને નીચે અગ્નિ પ્રકટાવીને તેને ઊનું કરે છે અને ત્યાર બાદ લૂગડાને શુદ્ધ પાણીથી સાફ કરી નાખે છે તે તે નિશ્ચિત પણે સાજીખારમાં ખેાળવાથી શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૩૫
SR No.006433
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages331
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy