SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમાં પરિગ્રહ વિરમણ વ્રતમાં અન્તભાવ હેવાથી “જાગsitમો ધ” એ વચનથી ચાર અણુવ્રત અને ચારમહાવ્રત કહયાં છે. (તરથ ? તે મળri વિના તે નં રારિબાવચારું ) આ રીતે જ અનગાર વિનય પણ ચાર મહાવ્રત રૂપ છે. જેમકે (સરવાળો ઘણારૂવાચાળો વેરમાં સન્નાટો મુરાવાયા वेरमणं सव्वाओ अदिन्नदाणाओ वेरमणं सव्वाओ परिग्गहाओ वेरमणं सव्वाओ राइ મોબાળો વેરમvi Sાવ નિદોસણામો મri) સકળ પ્રાણાતિપાતથી વિરમવું સકળ મૃષાવાદ (અસત્યભાષણ) થી વિરમવું, સકળ અદત્તાદાનથી વિરમવું, અને સકળ પરિગ્રહથી વિરમવું આ ચાર જાતના મહાવ્રત રૂપ છે. રાત્રિ ભેજનથી વિરમવું યાવત મિથ્યાદર્શન શલ્યથી વિરમિત થવું, (રવિ પન્નવળે વારસમિધુરિમાળો ) દશવિધ પ્રત્યાખ્યાનરૂપ અને બાર પ્રતિમારૂપ छ.( इच्चेएणं दुविहेणं विणयभूलएणं धम्मेणं अणुपुत्रवेणं अदृ कम्मपगडीओ खवेत्ता રોપાણા મવંતિ ) આ રીતે વિનયના બંને પ્રકારો જે ધર્મનાં મૂળ છે એવા ધર્મની આરાધના કરવાથી જીવ ધીમે ધીમે અનુક્રમે કર્મોની આઠ જાતની પ્રકૃતિઓને નાશ કરીને લેકના અગ્રભાગે સ્થાન પ્રાપ્ત કરે છે, તેઓ સિદ્ધપદને ભેગવનાર થાય છે, -૨૦ / તof થાવા પુ” ત્યાર ! ટીકાઈ-(તળ થાવશાપુ) (સુવંશi g) આ રીતે ઉપદેશ આવતા સ્થાપત્યા પુત્ર અનગારે ફરી, (સુરંત ઘઉં) સુદર્શનને સંબોધતા કહ્યું-(તુમેoi તુટું, તળા ! જિં મૂરું થમે વ) હે સુદર્શન તમારા ધર્મનું મૂળ શું પ્રજ્ઞપ્ત થયું છે? (અહીં તેવા પ્રયા ! સચણૂકે ઘને પત્તે) જવાબ આપતાં સુદર્શને કહ્યું “હે દેવાનપ્રિય ! મારા ધર્મનું મૂળ શૌચ (પવિત્રતા) છે.” એટલેકે મારે ધર્મ શૌચ મૂલક છે. (ાવ જ છતિ) “યાવત્ સ્વર્ગમાં પહોંચે છે ” સુદર્શનના કથનમાં અહીં સુધી લેવું જોઈએ. જેમ “ો વિર તો સુવિહે પતે તં કદા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨ ૩૪
SR No.006433
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages331
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy