SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ,, ચૂલા ઉપર ચઢાવીને ગરમ, કરવાથી તેમજ શુદ્ધ પાણીથી સાફ કરવા થી સ્વચ્છ થઇ જાય કે નહિ ( તા મવદ્ ) સુદર્શને જવાખમાં કહ્યું ' સ્વચ્છ થઈ જાયછે, ” ( ામેત્ર પુત્ર વળા ! અમ્હેવિ વાળા વાચવે મળેાં નાવ મિચ્છા êસળસવે મળેનું અસ્થિસોફી) તે આ પ્રમાણે જ પ્રાણાતિપાત વિરમણાથી યાવત્ મિથ્યાદર્શન શલ્યના વિરમણથી શુદ્ધિ થાય છે. એટલે કે એમનાથી આત્મા પવિત્ર થાય છે. (જ્ઞદ્દા વા તસચિÆ વચરણ જ્ઞાવ મુદ્દે વાળિા વલાછિન્નમાળÆ અસ્થિ સૌદ્દી) જેમ કે લેાહીભીનાં લૂગડાં સાજીખાર તેમજ શુદ્ધ પાણીથી શુદ્ધ થઇ જાય છે. ( તાં તે સુસળે સંયુદ્ધે થાયષ્યાપુત્ત જંતુ સમસરૂ, વૃત્તિા નમંત્તિતા વૅ વચારી ) આ રીતે ઉપદેશ અપાએલા સુદર્શન શેઠે સ્થાપત્યાપુત્ર અનગરને વિનંતી કરતાં કહ્યું : 'હે ભગવાન ! શ્રુતચારિત્ર રૂપ ધર્મ ના આરાધક તમને ધન્ય છે. “ આ રીતે કહીને તેમને વંદન તેમજ નમસ્કાર કર્યા. વંદના અને નમસ્કાર કરીને તેમણે સ્થાપત્યાપુત્ર અનગારને વિન`તિ કરી - ( इच्छामि णं भंते ! धम्मं खोच्चा जाणित्तए जाव समणोवासए जाए अहिगयનીવાસીને લાવ દિલ્હામેમાળે વિ) હે ભદંત ! વિનયમૂલક શ્રુતચારિત્ર રૂપ ધર્મોની વાત સાંભળીને હું હવે જીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, ખંધ અને મેક્ષ આ આ તત્ત્વને સ્પષ્ટ રૂપે સમજવાની ઇચ્છા રાખુ છું. આ પ્રમાણે સ્થાપત્યાપુત્ર અનગાર ના માઢેથી આ બધાં છત્ર અજીવ વગેરે તત્ત્વ વિષે સાંભળીને શેઠ શ્રાવક ધર્મ સ્વીકારીને શ્રમણેાપાસક થઈ ગયા. શ્રમણેાપાસક થઈને શેઠે સ્થાપત્યાપુત્ર અનગારને આહાર વગેરે અપીને સત્કાર કર્યાં સન્માન કર્યું. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૩૬
SR No.006433
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages331
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy