SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ( તાં તેસર થવામોકવા ) ઇત્યાદિ ટીકાથ−(ai) ત્યાર બાદ (સેટ) શૈલક રાજઋષિ અને (વચનામોરલા 'ચ અળસયા) પાંથક પ્રમુખ પાંચસે અનગાર ( જૂનિ વાસાળિ ) ઘણાં વર્ષો સુધી ( સામન્તરિયા પાળિા) શ્રમણ્ય પર્યાયનું પાલન કરીને ( મેળેવ પોંડીચે પત્રણ તેનેત્ર વાચ્છતિ ) જ્યા પુંડરીક પર્યંત હતા ત્યાં આવ્યા. (૩)નાષ્ટિત્તા નહેવયાના પુત્તે તહેવ સિદ્ઘ ) ત્યાં આવીને સ્થાપત્યા પુત્ર અનગારની જેમ એક માસની સલેખના કરીને કેવળી થઈ મુક્ત થઈ ગયા. એટલે કે તે સિદ્ધ થયા ( एवामेव समणाउसो जो अम्म निग्गंयो वा निम्गंथी वा जाव विहरिस्सइ) આ પ્રમાણે શૈલક રાજઋષિની જેમ (સમળાઽસો) હે આયુષ્મ'ત શ્રમણેા ! ( નો અTM'નિમંથો વા નિમાંથી વાનાય વિન્નિર) જે અમારા નિત્ર થ શ્રમણ અને નિગ્રંથ સાધ્વી જત પ્રમાદ વેગેરેને ત્યજીને સાદ્યમ પ્રદત્ત-તિર્થંકરાનુાપિત ગુરૂ પષ્ટિ અને પ્રગૃહીત તેમજ તીર્થંકરા દ્વારા સ્વીકૃત એવા જનપદ વિહારથી યુક્ત થશે તે અનગાર ચતુર્વિધ સંઘને અનીષ, વંદનીય થઇને યાવત્ સસારના અત કરીને મેાક્ષપદ મેળવશે एवं खलु जंबू ! समणं भगवया महावीरेणं जाव संपत्ते णं पंचमस्स णाय ચળસ (ચમઢે વત્તે ત્તિયેમિ) આરીતે હે જમ્મૂ ! સિધ્ધ ગતિ પામેલા ભગવાન મહાવીરે આ જ્ઞાતા અધ્યયનના પાંચમા અધ્યયનના અથ પ્રાપ્ત કર્યો છે. આમ હું તને કહું છું, “કૃતિમવિમિ ” આ પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે આ સગ્રહ શ્લાકના અથ આ પ્રમાણે છે-કે જે પ્રમાદથી અલસન્ન પાર્શ્વસ્થ તેમજ કુશીલ થઈ જાય છે, તે સાધુ (અનગાર ) સ’વેગ ભાવથી પેાતાના ચારિત્રમાં ઉદ્યમશીલ થઈને શૈલક રાજઋષિની જેમ સિધ્ધ પદ્મને મેળવનાર થાય છે. । સૂત્ર‘૩૫” || શ્રી જૈનાચાય જૈનધર્માં દિવાકર શ્રી ઘાસીલાલજી મહે રાજકૃત જ્ઞાતાધ કથાગ સૂત્રની અનગાર ધર્મોમૃતવર્ષિણી વ્યાખ્યાનું પાંચમુ અધ્યયન સમાસ ॥॥ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૦૦
SR No.006433
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages331
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy