SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ માટે કૃત પ્રતિજ્ઞ દેખાય છે અને ત્યાર બાદ તેઓ બીજા દિવસે સવારે જ પૂર્વ પરંપરા અનુસાર એક ગામથી બીજે ગામ વિહાર કરવાની ઈચ્છા કરે છે જે આવું હેત તેમનામાં આવી ઈચ્છા પણ પ્રકટ કેવી રીતે થાત? કેમકે પ્રાયશ્ચિત્ત વગર આવું તે કરી શકે જ નહિ. એટલા માટે અહીં મદ્ય શબ્દ મદિરાને અર્થ સૂચવતું નથી પણ (મકવાણાં વાઇ પુળ્યાવરામચંતિ સવા “મદ્ય શબ્દ મૂળપાઠને અનુલક્ષી તે નિદ્રા જનક પાન દ્રવ્ય વિશેષ “ અર્થ ને જ સૂચવનારો છે. (મજ્ઞાળાં ર તે કવિનંતિ નાવ મ ળે માણા ર મુછ મન્ના મુરિ, સુરદુમકા પણ ) પૂર્વાપરની અપેક્ષાએ મૂળપાઠ વિષે આપણે ગંભીર પણે વિચાર કરીએ તો ઉક્ત પાઠ પ્રક્ષિપ્ત જ લાગશે. (તણ તરસ લેયર બહાraહું કાર મHળજા રોયા જે વસંતે હોઘા) આ પ્રમાણે યથા પ્રવૃત્ત પ્રાસુક એષણીય યાવત ઓષધ મૈષથી અને ચગ્ય પથ્ય આહારથી શલક રાજઋષિના રોગો મટી ગયા. (हढे मल्लसरीरे जाए ववगयरोयायके, तएण से लए तंसिरोगायकसि उवसंतसि समाणंसि तसि विपुलंसि असण०पाण खाइम साइमे मज्जपाणेणय मुच्छिए गढिए गिद्धे अज्झोववन्ने ओसन्नो, ओसन्न विहारी एवं पासत्थे २ पासत्थविहारी कुसीले २ कुसील विहारी पमत्ते संसत्ते उउवद्धपीठफलगसेज्जासंथारए पमत्ते શાવિ વિરુ ) તેઓ શરીરથી પુષ્ટ તેમજ પ્રસન્ન ચિત્ત થઈ ગયા. આ રીતે ગ અને આતકે થી તેઓએ એકદમ મુક્તિ મેળવી લીધી. ત્યારબાદ તેઓ જાત જાતનાં પુષ્કળ પ્રમાણમાં બનાવવામાં આવેલા અશન, પાન, ખાદ્ય અને વાદ્ય રૂપ ચાર પ્રકારના આહારમાં તથા મદ્યપાનમાં આસક્ત થઈ ગયા. તેઓ નેહરૂપી દેરીથી બંધાઈ ગયા. વૃદ્ધ-એટલે કે લેલુપ થઈને સરસ આહારેના સેવનમાં તેઓ ટેવાઈ ગયા. પ્રાન્ત વ્યક્તિની પેઠે સવાધ્યાય પતિ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
SR No.006433
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages331
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy