________________
કૃષ્ણ વાસુદેવકા વર્ણન
' तत्थणं वारवईए नयरीए' इत्यादि ॥
ટીકાર્થ-(તસ્થ વાવ નગરપ) તે દ્વારાવતી નગરીમાં (નામ રાહુલે વાયા રિવરફુ) કૃષ્ણ વાસુદેવ નામે ત્રણે ખંડના અધિપતિ રાજા રહેતા હતા. (સે ન રથ સમુવિઝ પામોરવા હજું સામાન્ય) ત્યાં સમુદ્ર વિજય વગેરે દશાહને (ાવવામોવસાન ઘણું મહાવીરા ) બળ દેવ પ્રમુખ પાંચ મહાવીરને, ઉગ્રસેન પ્રમુખ સેળ હજાર રાજાઓને, પ્રદ્યુમ્ન પ્રમુખ સાડા ત્રણ કરોડ યાદવ કુમારને (સંવપામોજવા સQg સુતરાણી) સાઈઠ હજાર દુર્દાન્તસાબ વગેરે ને (વરસેળવાનો વિના વારસાસ્ત્રીyi) એકવીશ હજાર વીરસેન પ્રમુખ વીરેને (માણેન પામોવવા વન્ના વસ્ત્ર સારણીf) છપ્પન હજાર બળવાન મહાસેન વગેરેને (ત્તિી મોરલા વીણા મહિસાણof) બત્રીસ હજાર રુકિમણી પ્રમુખ મહિલાઓને (કાળાપામારવાન' બનroi mનિયા સાક્ષીf) અને અનંગસેના પ્રમુખ હજાર ગણિકાઓને નિવાસ હતે. (કન્સેલિંજ, દૂજે રૂર तलबर जाव सत्थवाहपभिईणं वेयड्डगिरिसायरपेरतस्स य दाहिण? भरहस्स य बारवइए તારી સાવર નાવ પહેમા વિ) અને બીજા પણ ઘણા રાજેશ્વરે, તલવર, માંડલિકે, કૌટુંબિકે શ્રેષ્ઠી સેનાપતિએ સાર્થવાહ વગેરે ઉપર વૈતાઢય ગિરિ અને સમુદ્ર સુધીના દક્ષિણ ભારતનું, નગરીનું આધિપત્ય પરિપત્ય, ભર્તૃત્વ મહત્તરકત્વ આશ્વર સેનાપતિત્વ કરતા રહેતાં હતા. એટલેકે દ્વારકા નગરીમાં કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા. એ સૂત્ર ૫
(તથi Rારવા ઈત્યાદિ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૦.