________________
મંત્રીઓને આ પ્રમાણે કહ્યું-(સફળ રેવાનું સુરમે સંસાર જ્ઞાવ વવચઠ્ઠ गच्छह ण देवाणु० सएसु २ कुडुबेसु जेट्टे पुत्ते कुडुबमझं ठावेत्ता पुरिससहस्स बाहिणिओ सीहाओ दुरू ढा समाणा मम अंतिय पाउन्भवहत्ति तहेव पाउદમયંત) હે દેવાનુપ્રિયે ! ખરેખર જે તમે સંસારભયથી સંત્રસ્ત તે જાઓ અને પોતપોતાના કુટુંબમાં પિતાના સ્થાને જયેષ્ઠ પુત્રો ને મૂકીને પુરુષસહસવાહિની પાલખીઓમાં બેસીને મારી પાસે આવે. આ રીતે રાજાનું કથન સાંભળીને તેઓ બધા પોત પોતાને સ્થાને યેષ્ઠ પુત્રોને મૂકીને પુરુષ સહસ્ત્રવાહિની પાલખીઓમાં સવાર થઈ રાજાની પાસે આવ્યા. (તનું રે सेलए राया पंचमंतिसयाइ पाउन्भवमाणाई पासइ पासि ता तुह्रतुढे कोडुबिय પુરિસે સારૂ સાવિત્તા વયાણી) ત્યાર બાદ પિતાના પાંચસો મંત્રીઓને આવેલા જોઈને રાજા ખૂબજ પ્રસન્ન થયા અને સંતુષ્ટ થયા રાજાએ તરત જ પિતાના કૌટુંબિક પુરુષને બોલાવ્યા અને બોલાવીને તેમને કહ્યું-( હિપ્પામેવ भो देवाणुप्पिया ! मंडुयस्स-कुमारस्स महत्थ जाव रायाभिसेय उववेह अभिसि વરૂણ રાવ રાયા વાવ વિર૩) હે દેવાનુપ્રિયે ! તમે સત્વરે મંડૂક રાજ કુમારનો મહાઈ સાધક મહાપ્રયજન ભૂત-રાજ્યાભિષેક કરે કૌટુંબિક પુરુ
એ રાજાની આજ્ઞા પ્રમાણે જ મંડૂક રાજકુમાર રાજ્યભિષેક કર્યો એટલે કે તેઓએ સેના રૂપાના કળશોથી મંડૂક કુમારને અભિષેક કર્યો. અને બધા અલંકારોથી તેને શણગારીને રાજ્ય સિંહાસન ઉપર બેસાડ, I સૂત્ર “૨૭”
(ત જે સેસણ રાયા) ઇત્યાદિ
ટીકાર્થ-(તtળ) ત્યૌર બાદ (ત્રણવાળા) શૈલક રાજાએ (મંડુાં માં બાપુ ૪૬) મંડૂક રાજાને કહ્યું કે હે દેવાનુપ્રિય! હું દીક્ષા સ્વીકારીશ. (તળું રે મંડુ રાજા કુંવરપુરિસે લાવે) ત્યાર પછી મંડૂક રાજાએ કૌટુંબિક
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
૫૪