SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષને બતાવ્યા (સાવિત્તા પર્વ વચાતી) બેલાવીને આ પ્રમાણે કહ્યું( खिप्पामेव भो देवाणुपिया ! सेलगपुर नगरं आसित्तसंमज्जिवलित વિધવમૂિત જરૂર વાય) હે દેવાનુપ્રિયો ! તમે શેલકપુરને પાણીથી સત્વરે સિંચિત કરે કચરો વગેરે સાફ કરીને, છાણ વગેરેથી લીપિ તેમજ સુવાસિત પાણીથી વારંવાર તેને સિંચિત કરે અને તેને ગંધવતિ એટલે કે ધૂપસળીની જેમ સુવાસિત બનાવે તેમજ બીજાઓથી સુવાસમય બનાવડાવો (#રતા વાવિત્તા મળત્તિયં પ્રgિre) આ પ્રમાણે જાતે કરીને અને બીજાઓની પાસેથી કરાવડાવીને કામ પુરૂં થયાનું અમને જણાવો. ( તeળ રે मुडए राया दोच्च पि कौडुबियपुरिसे सहावेइ, सद्दावित्ता एवं वयासी) ત્યાર બાદ મંડૂક રાજાએ બીજી વખત કૌટુંબિક પુરુષને બોલાવ્યા. અને બોલાવીને તેમને કહ્યું–કે (વિપામે મો વેઢારણ નો મર્થ રાવ નિવમા મિર્ચે નવ તદેવ ળવ પાકમાવતી તેવી જાણે વરિષ્ઠ ) તમે મેવકુમારના દીક્ષોત્સવની જેમ મોક્ષદાયક શૈલક રાજાને દક્ષિોત્સવ જે પ્રથમ અધ્યયનમાં મેઘકુમારના દક્ષિોત્સવ વિષે જેમ વર્ણન કરવામાં આવ્યું છે તેમ જ અહીં પણ સમજવું જોઈએ. આ રીતે મંડૂક રાજાની આજ્ઞા પ્રમાણે જ કૌટુંબિક પુરુષેએ મેઘકુમારના દીક્ષોત્સવની જેમજ સરસ રીતે દીક્ષોત્સવ ઊજ. મેઘકુમારના દીક્ષોત્સવમાં અને શૈલક રાજાના દીક્ષોત્સવમાં તફાવત આટલે જ સમજવો કે–મેઘરાજાના દોત્સવ વખતે જ્યારે તેમનાં માતા ધરિણદેવીએ ચાર આંગળ છેડીને બાકીના બધા નાપિત વડે કપાએલા વાળે પિતાના અંચળામાં લીધા હતા, અને શૈલક રાજાના દીક્ષેત્સવમાં તેમનાં પટરાણી પદ્માવતી દેવીએ શૈલક રાજાના વાળ ચાર આંગળ છેડીને આગળના વાળને પિતાના વસ્ત્રાંચળમાં લીધા. (સવૅર રિnહં જાગ રોચ ટુરિ અવયં તવ કાલ સામારૂચમigયારું દ્રારા ગંજરું અહિંન્ન) શૈલકરાજા તેમના મંત્રીઓ તેમજ શૈલક રાજાની અઅધાત્રી વગેરે બધાં રજોહરણ અને પાત્રો વગેરે લઈને પાલખીમાં સવાર થઈ ગયાં. ભગવાન મહાવીરની પાસે જેમ મેઘકુમારે પ્રવજ્યા લીધી હતી તેમજ શુક અનગારની પાસે શૈલક રાજાએ પ્રવજ્યા સ્વીકારી. રાજાની સાથે તેમના પાંચ પાંથક પ્રમુખ મંત્રીઓ એ પણ ત્યાં જ દીક્ષા લીધી , દીક્ષા લીધા બાદ શૈલક રાજાએ સામયિક વગેરે અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ( ફિઝિરો વહૂર્દૂિ વષરથ નાવવિહરવું, तएणं से सुए सेलयम्स अणगारस्स ताई पथगपामोक्खाई पंच अणगारसयाई સીસત્તા વિચા) અધ્યયન પછી તેમણે અનેક જાતના ચતુર્થભક્ત વગેરેની તપસ્યા કરી શુક અનગારે શૈલક અનગારને પાંથક પ્રમુખ પાંચસો અન શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨. પપ
SR No.006433
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages331
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy