________________
(तएणं सक्के देविंदे देवराया मल्लिस्स केसे पडिच्छइ पडिच्छित्ता खीरोदगसमुद्दे पक्खिचइ)
તે મલ્લી પ્રભના કુંચિત વાળને શક દેવેન્દ્ર દેવરાજે પોતાના વસ્ત્રમાં લઈ લીધા અને લઈને ક્ષીર સાગરમાં તેઓને નાખી દીધા. (तएणं मल्ली अरहा " णमोत्थुणं त्ति कटु सामाइय चारित्तं पडिविसज्जइ)
મલ્લી અહં તે “સિદ્ધોને મારા નમસ્કાર” આ પાઠનું વાંચન કરતાં સામાયિક ચારિત્ર ધારણ કર્યું
(जं समयं च णं मल्ली अरहा चरित्तं पडिवज्जइ, तं समयं च णं देवाणं माणुस्साण य णिग्घोसे तुरिय निणाय गीयवाइयनिग्धोसे य सक्कस्स वयण संदेसणं णिलुक्के याविहोत्था)
જ્યારે મલ્લી અહં તે ચારિત્રને સ્વીકાર કર્યો ત્યારે દેવે અને માણસોના થયેલા હર્ષ નિષને તેમજ વાજાંઓ અને ગીતોના દેવનિને કેન્દ્ર પિતાના હુકમથી બંધ કરાવી દીધા.
(जं समयं च णं मल्ली अरहा चरित्तं वडिवज्जइ तं समयं च णं मल्लिस्स अरहओ माणुसधम्माओ उत्तरिए मणपज्जवनाणे समुपन्ने)
સામાયિક ચારિત્રને સ્વીકારતાની સાથે જ મલ્લી અને ચોથું મન પર્યાવજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. ગૃહસ્થ અવસ્થામાં મલી અહંતને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણે જ્ઞાન જન્મજાત હતાં. પણ જયારે તેઓએ ચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે તેમને મન ૫ર્યવજ્ઞાન થઈ ગયું.
(मल्ली णं अरहा जेसे हेमंताणं दोच्चे मासे चउत्थे पक्खे पोससुद्धे तस्स णं पोससुद्धस्स एकारसी पक्खे णं पुव्वण्हकालसमयंसि अट्टमेणं भत्तेणं अपाणएणं अस्सिणी हिं नक्वत्तेणं जोगमुवागएणं तिहिं इत्थीसएहिं बाहिरियाए परिसाए सद्धि मुंडे भवित्ता पव्वइए)
મલી અરહંતે જ્યારે સર્વ વિરતિ રૂપ ચારિત્ર સ્વીકાર્યું, ત્યારે હેમંત કાળને બીજે મહીને હતે. ચોથું પખવાડિયું હતું. તે મહિનાનું નામ પિોષ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
૨૨૩