________________
મોહગૃહકે નિમણકા વર્ણન
ટીકાઈ–(તi) ત્યારબાદ (વિહરાયવરના લા મરછી) વિદહ રાજકન્યાં મલિલ (મુવાઢમાવા) બચપણું વટાવીને (કાવ હવેળ નોલેજ ૨ સાવજોળ ર જતીર ૨ વિઠ્ઠી જ્ઞાચા વારિ સ્થા) યાવત રૂપ, યૌવન અને લાવણ્યથી એકદમ ઉત્તમ શરીરવાળી થઈ ગઈ.
(तएणं सा मल्ली देमूण वास समजाया ते छप्पि रायाणो विपुलेण ओहिणो आभोएमाणी २ विहरइ)
તેમની ઉંમર તે વખતે સો વર્ષ કરતાં ઓછી હતી. પ્રતિબુદ્ધિ વગેરે પિતાની સાથેના તે છ રાજાઓને તેણે પિતાના અવધિજ્ઞાનથી જાગ્યા ત્યારે તેને જાણ થઈ કે (પરિદ્ધિ લાવ કિચરાં પંજારિયરું) અચલને જીવ કેશલને અધિપતિ થયેલ છે. તે ઈક્વાકુવંશીય છે, અને તેનું નામ પ્રતિબુદ્ધ છે.
ધરણને જીવ અંગ દેશને અધિપતિ થયેલ છે અને તેનું નામ ચંદ્રછાય છે અભિચંદ્રને જીવ કાશી દેશના અધિપતિ થયા છે અને અત્યારે તેનું નામ શંખ છે. પૂરણ ને જીવ કુણાલ દેશને અધિપતિ થયેલ છે અને તેનું નામ કમી છે વસુને જીવ કુરુ દેશને અધિપતિ થયો છે અને તેનું નામ અદીનશત્રુ છે. વૈશ્રવણ નો જીવ પંચાલ દેશને અધિપતિ થયે તે અને તેનું નામ જિતશત્રુ છે. ( તof સા મસ્ત્રી કુંવર પુરિસે સારૂ) આ રીતે પિતાના પૂર્વભવના મિત્રોની પરિસ્થિતિ જાણીને મલી ભગવતીએ કૌટુંબિક પુરુષોને બેલાવ્યા. “સાવિત્તા ઘર્ષ વચારી ” અને બોલાવીને તેમને કહ્યું.
(तुब्भेणं देवाणुप्पिया ! असोगवणियाए एगं महं मोहणधरं करेह-अणेगखंभ सयसन्निविटं)
હે દેવાનપ્રિયે ! તમે અશોક વનિકામાં સેંકડે થાંભલાઓ વાળું એક મોટું સંમોહન ઘર બનાવે. મલી ભગવતીએ સંમોહન ઘર એટલા માટે બનાવડાવ્યું હતું કે પિતાના અવર્ધિજ્ઞાન થી તેમણે એ વાત જાણી લીધી હતી કે તેઓ છએ રાજા પૂર્વ ભવના પ્રેમને લીધે તેમની સાથે લગ્ન કરવા અહીં આવશે એથી તેમને પ્રતિબંધિત કરવાના ઉપાયે તેમણે મલ્લીને કરવા જ જોઈએ કૌટુંબિક પુરુષને તેમણે આગળ કહ્યું–
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૧૨૩