________________
‘ત તે અહંકાર ” ઈત્યાદિ
ટકાર્થ–સૂત્રકાર અહીં ફરી પિશાચનું સવિશેષવર્ણન કરવાની ઈચ્છાથી કહે છે કે પિશાચને જોઈને અરહનક શ્રાવક સિવાયના બાકીના બીજા બધા સાંયત્રિકોની શું સ્થિતિ થઈ અને તે વિકરાળ પિશાચનું રૌદ્ર સ્વરૂપ જોઈને તેઓએ શું શું કર્યું એનું વર્ણન કરતાં પહેલાં તે પિશાચના સ્વરૂપનું વિશેષ રૂપથી વર્ણન હું અહીં કરૂ છું
- aggr” ત્યાર બાદ “ગ વરજ્ઞા” અરહનક શ્રાવકના સિવાય “સંકત્તાણાવા વાળાTM ” બધા સાંયાત્રિક પિતવણિક જ એ “g vi T સાહજિંક્ષાર્થ જાણંતિ” મેટા તાલવૃક્ષ છે અને તાલ વૃક્ષ જેવી મોટી સાથળો વાળો પિશાચ જોયે.
તેના બંને હાથ આકાશને સ્પર્શતા હતા. છૂટા પડેલા તેના માથાના વાળ આમતેમ વિખેરાઈ ગયા હતા. તેને રંગ ભમરાઓના ટેળા, અડદને ઢગલે અને પાડાના શિંગડાં જે કાળે હતે “મરિય મેવ જં” પાણીથી ભરેલી મેઘની ઘટાઓની જેમ ખૂબજ કાળ હતો. __(मुप्पणई, फालसरिसजीहं लंबोढे, धवलवट्ट, आसिलिट्ठ, तिक्खथिरपीण कुडिलदाढोवगूढवयर्ण)
તેને ન સૂપડા જેવા હતા. તેની જીભ અગ્નિમાં લાલચોળ થઈ ગયેલી હળની કેસ જેવી હતી તેના હોઠ લાંબા હતા. તેનું મેં સફેદ ગળ મટેળ અણિયાળી, મજબૂત મોટી તેમજ કુટિલ ત્રાંસી દાઢે વાળું હતું.
( विकोसिय धारासियजुयलसमसरिसतणुयं चंचलगलंतरसलोलचवलफुरफुरेंत निल्लालियग्गजीहं )
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૪૨