________________
पच्चक्खामि जावजीवजं पि य ण इमंसरीरं इ8 कंत जाव मा फुसंतु एयंपिणं રિમેëિ વસિમ ત્તિ ઃ વોસિરરૂ) યાવત્ સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરેલા અહંત ભગવંતને મારા નમસ્કાર છે, યાવત્ સિદ્ધિ ગતિ નામક સ્થાનને મેળવવાની ઈચ્છા કરનારા મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીરને મારા નમસ્કાર છે. પહેલાંના ભાવમાં પણ મેં સ્થૂલ રૂપથી શ્રમણ ભગાન મહાવીરની નજીક પ્રાણાતિપાતને પરિત્યાગ કર્યો હતો. આ રીતે જ સ્થળ મૃષાવાદનું, સ્કૂલ અદત્તાદાનનું, સ્થૂલ મિથુનનું, અને સ્થૂલ પરિગ્રહનું પણ મેં પ્રત્યાખ્યાન કર્યું હતું. સ્થૂલ મૃષાવાદ વગેરે અહીં “યાવત્ ' શબ્દ વડે સંગૃહીત થયા છે. ત્યારે હવે હું આ ભવમાં પણ તેમની નજીક સર્વે પ્રાણાતિપાત યાવત સર્વ પરિ. ગ્રહનું મૃત્યુ સુધી પ્રત્યાખ્યાન કરું છું. તેમજ જે ઈષ્ટ, કાંત આ મારું શરીર છે કે જેના માટે મારા મનમાં આ જાતના વિચારો હતા કે એને કઈ પણ રેગ અને આંતક સ્પર્શ કરે નહિ તેને પણ હું મમત્વ વગર થઈને છેલ્લી પળ સુધી ત્ય' છું. આ રીતે વિચાર કરીને તેણે બધી વસ્તુઓને ત્યજી દીધી. (तएणं से दद्दुरे कालमासे कालं किच्चा जाव सोहम्मे कप्पे दद्दुरव डिसए विमाणे उववायसभाए दुरदेवत्ताए, उजवन्ने एवं खलु गोयमा! ददुरेण सा दिव्वा. વિઠ્ઠી, રદ્ધા, પત્તા મિસ મનાવા) ત્યારબાદ તે દેડકે કાળના સમયે કાળ કરીને ચાવતું સૌધર્મક૯પમાં દરાવતંસક વિમાનમાં ઉપપાત સભામાં દર દેવતાના પર્યાયથી ઉત્પન્ન થયા. આ રીતે દેડકાન ચરિત્ર વિશે વર્ણન કરીને ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમને કહ્યું કે હે ગૌતમ! આ રીતે તે દર દેવે તે દિવ્યદેવર્ધિ મેળવી છે, તેને સ્વાધીન બનાવી છે અને તેને પોતે ભેગવવાને લાયક બનાવી છે. હવે શ્રમણ ભગવાન મહાવીરને ગૌતમ ફરી પૂછે छ ( दद्दुरस्स णं भंते ! देवरस केवइयकाल ठिइ पण्णत्ता १ गोयमा ! चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता से णं भंते ! ददुरे देवे ताओ देव लोगाओ आउक्खएण અવquoi faagi mયં જરા હિં રિ?િ ) હે ભદન્ત ! ત્યાં દર દેવની કેટલી સ્થિતિ થઈ છે? પ્રભુ કહે છે કે હે ગૌતમ ! તેની ચાપલ્યોપમ જેટલી સ્થિતિ થઈ છે. ગૌતમ ફરી તેઓશ્રીને પૂછે છે કે હે ભદન્ત !તે દર દેવ ત્યાંથી–તે દેવલોકમાંથી-આયુષ્યના ક્ષય, ભવના ક્ષય, તેમજ સ્થિતિને ક્ષય થયા બાદ શરીરને-દેવસંબંધી શરીરને ત્યજીને કયાં જશે? (fહું ૩૨ વિજ્ઞહિ) કયાં જન્મ પ્રાપ્ત કરશે? ભગવાને આ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે આ કે (गोयमा! महाविदेहे वासे सिज्झिहिइ, बुज्झिहिइ, मुच्चिहिइ, परिनिव्वाहिइ, सव्व સુરક્ષા હિ ચ) હે ગૌતમ! તે દર દેવ આયુષ્યને ક્ષય થયા બાદ, ભવને ક્ષય થયા બાદ, અને સ્થિતિને ક્ષય થયા બાદ દેવલોકથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પ્રાપ્ત કરીને ત્યાંથી જ સિદ્ધ થશે. વિમલ-કેવલ લેકથી
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨
૩૨૩