SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ વિલ્હે મનુલ્લર્જામમોર્ મમ લાટુછાયા શ)િ હૈ દેવાનુપ્રિય ! મારી ખાડુચ્છાયા માં રહેતા તમે મનુષ્યભવના પુષ્કળ કામ લાગ ભગવે. ( ક્ષેત્ર देवापियस्स अहं णो संचाएमि वायुकाय उवरिमेण गच्छमाणं निवारितए ) હૈ દેવાનુપ્રિય ! મારી છત્ર છાયામાં રહેતા તમને પ્રતિકૂળ થઈ ને કાઈ સ્પર્શવાની પણ હિમ્મત કરશે નહિ. કૂક્ત વાયુકાયને કે જે તમારી ઉપર થઇને પસાર થાય છે–રાકવાની તાકાત મારામાં નથી. એટલે કે પવન સિવાય મીજા કાઇ પણ પ્રાણી ની એવી હિમ્મત નથી કે મારી છત્ર છાયામાં રહેતા, પ્રતિ કુળ થઈ ને તમારા સ્પર્શ પણ કરી શકે. ( ગળે ન લેવાનુન્દ્રિયમ્સને જેિ વિ વિઞાવાદ્' વાવાવાદ્' ના છવ્વાતિત સવ્વ નિવાìમિ) વાયુકાયના સિવાય બીજી વ્યક્તિ તમને થાડી કે વધારે પીડા આપશે તે તેને હું મટાડીશ. માશ રાજ્યમાં રહેતા તમને કાઇ પણ જાતની તકલીફ થશે નહિ... હમેશા હું તમારી મદદ માટે પડખે ઉભા? શું કામ વ્યર્થ કષ્ટ સાથ્ય-કડણ-દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થયા છે. છેડી આ લપને ! સૂત્ર ૧૧ 66 "" ( तरणं से थावच्चापुत्ते कण्हेणं इत्यादि ) । ટીકા –(ત્ત ળ) ત્યાર પછી (સેથાવરાપુત્તે ટ્રેળ' વામુàવેળ') કૃષ્ણવાસુદેવ વડેઆ રીતે કહેવાએલા સ્થાપત્યા પુત્ર, (૬' વામીવ' વવચારી ) કૃષ્ણ. વાસુદેવને આ પ્રમાણે કહ્યું-( જ્ઞળ'તુમ વાળુળિયા મમ ઝૌવિચ તળમજૂ एज्जमानं निवारेसि जर वा सरीररूवविणासिणि सरीर वा अइवयमाणं निवाરેસિ) હૈ દેવાનુપ્રિય ! જો તમે મારા જીવન ને નાશ કરનાર મૃત્યુ તે મારાથી દૂર કરી શકેા છે, તેમજ શરીરના સ્વરૂપને નષ્ટ કરનાર ઘડપણને મટાડી શકે છે, આત્માથી વિયાગ પામતા આ શરીરને તમે વિયુકત થવા નહિ દો ( સા" અમૈં તવ વાદુાચા શિક્ષિણ ત્રિફે માનુન્નર્જ્ઞામમોને મુ'જ્ઞમાળે વિદ્યામિ ) તે હું તમારી બાહુએની છાયામાં રહીને પુષ્કળ મનુષ્ય ભવના કામભાગે ભાગવતાં ઘરમાં જ રહી શકું તેમ છું. સ`સારમા આસ ક્તિ રાખનાર પ્રાણીના જરા ( ઘડપણું ) મરણ વગેરે દુઃખ ના ક્ષય થતા નથી તેથી અહીં ટૂંકમાં સ'સારના સ્વરૂપ વિષે ચર્ચા કરવામાં આવે છે. જે આત્મ કલ્યાણ ને જંખનાર મેાક્ષાભિલાષી જન હેાય છે, તેઓ આ પ્રમાણે વિચાર કરે છે આ સ'સારનું સુખ નગણ્ય છે. આ સંસારમાં ક્રમ વશ થઈને જીવ નારા પ્રાણીઓ ફક્ત મરણ પ્રાપ્ત કરવામાટે જ જન્મ પામે છે, અને જન્મ મેળવવા માટે જ મૃત્યુને ભેટે છે. સ`સાર ના જેટલા કામ ભોગા છે તે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૧૮
SR No.006433
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages331
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy