________________
ઇન્દ્રભૂતિકા જીવ,વિષયમેં પ્રશ્ન
'तएण से इंदभूई जाय सड्ढे' इत्यादि
ટીકાઈ–(ત) ત્યાર બાદ તેણે ઇંભૂ ગાય સ) પ્રભુ ઉપર ખૂબ જ શ્રદ્ધા ધરાવનાર ઈન્દ્રભૂતિએ (સમાન રૂ ઘa વાલી) શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે પ્રશ્ન પૂછયો. (વ8 મતે ! ઝીવા ગુણવત્ત વા ચંદુ વા જઉંતિ) હે ભદન્ત ! ભારે અગમન કરનાર સ્વભાવને તેમજ ઉર્વગમન કરનાર લઘુ સ્વભાવને જીવ કેવી રીતે મેળવે છે? તેમના આ પ્રશ્નનો જવાબ ભગવાન મહાવીર સ્વામી દષ્ટાંતની સાથે આ પ્રમાણે આપે છે.
( गोयमा! से जहानामए केइ पुरिसे एगं मह सुक्क तु निच्छिड्ढे निरुवयं दभेहि कुसेहि वेढेइ बेढित्ता महियालेवेण लिंपइ. लिंपित्ता उण्हे (૪) હે ગૌતમ! જેમ કેઈ માણસ એક મોટી નિચ્છિક વાતાદિવિકાર રહિત વગર તૂટેલી તુંબીને દાભ તેમજ કુશથી વીંટી લે છે અને ત્યાર બાદ માટીથી તેની આસ પાસ લેપ કરે છે અને તેને તાપમાં સૂકવે છે. (સુ સમા રોદવંશિ મેણિય વેરૂ, રેઢિા મલ્ફિયાસે वेण लिंपई, लिपित्ता उण्हे सुक्क समाण तच्चपि दम्भेहिय कुसेहिय वेढेइ, वेढित्ता મટ્ટિયાન જિંપ ) જ્યારે તુંબી સારી રીતે સૂકાઈ જાય ત્યારે બીજી વખત પણ તેને દાભ અને કુશથી વીંટાળીને ફરી તેના ઉપર માટીને લેપ કરે છે, લેપ કર્યા બાદ તેને તાપમાં મૂકે છે. આમ સૂકાઈ ગયા બાદ ત્રીજી વખત દાભ અને કુશથી વીંટાળીને માટીને લેપ કરે છે. ( gવું एएणुवाएणं अत्तरा वेढेमाणेअंतरा लिंपेमाणे अंतरा सुक्कवेमाणे जाव अहिं મપ્રિયહિં કિંજરુ જામતા પરિસિયંતિ રતિ વિરહવે ) આ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨