________________
જાતનું “કિમિચ્છક” (તમારી શું ઈચ્છા છે?) દાન પણ આપવામાં આવે છે.
(तएणं मल्ली अरहा संवच्छ रेण तिन्नि कोडिसया अट्ठासीति च होंति कोडीओ असितिं च सयसहस्साई इमेयारूवं अत्थसंपयाणं दलइत्ता निक्खमो मित्तिमणं पहारेइ)
હવે મલ્લી અરહંતે “એક વર્ષમાં ત્રણસો કરોડ, ત્રણ અબજ, અઠયાશી કરેડ એંશી લાખ સેના મહા તીર્થ કર નિષ્ક્રમણ (દીક્ષાના સમયે) માં આપવામાં આવે છે તે હું આટલી અર્થ સંપત્તિ આપીને જ દીક્ષા ગ્રહણ કરીશ” આ પ્રમાણે મનમાં ચોક્કસપણે વિચાર કર્યો. એ સૂત્ર “ ૩૭”
મલ્લીભગવાન્ કે દીક્ષોત્સવકા વર્ણન
( તેf oi તે સમvoi ) રૂાદ્રિા ટીકાર્થ-(તે વાળે તે સમi) તે કાળે અને તે સમયે (ઢોતિયા દેવા જેમસ્ટોર # રિવ્રુવિનાનપર) લૌકાંતિક દે કે જેઓ બાલક નામના કલ્પમાંથિત રિષ્ટ પાથડામાં રહેલા.
(सएहिं, २ विमाणेहिं २ पासायव डिसरहिं पत्तेयं २ चउहिं समाणिय साहस्सीहि तिहिं परिसाहिं सत्तहिं अणिए हि सत्तहिं अणियाहिबई हिं आयरक्खदेव साहस्सीहि अन्नेहिं बहूहिं लोगंतएहि देवे हि सहिं सं परिवुडा)
પિતપિતાના વિમાનમાંના ઉત્તમ પ્રાસાદોમાં જુદાજુદા ચાર હજાર સામાનિક દેવોની સાથે, ત્રણ ત્રણ પરિષદાઓની સાથે, સાત સાત અનીકોની સાથે, સાત સાત અનીકાધિપતીઓની સાથે, સેળ સેળ આત્મરક્ષક દેવેની સાથે તેમજ બીજા પણ લૌકાંતિક દેવેની સાથે રહે છે (महया हयनदृगीय वाइय जाव रवेणं दिव्वाई भोगभोगाई भुजमाणा विहरति)
અને જેઓ નૃત્ય, ગીત તેમજ વાજાઓની અપ્રહિત વનિપૂર્વક દિવ્ય ભેગેને ઉપભોગ કરતા રહે છે. (તં ) આ લેકાંતિક દેના આઠ ભેદ હોય છે તે આ પ્રમાણે છે-૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ વહિં, ૪ વરૂણ,
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૨૧૫