________________
ને માટે છે. આત્મા એક છે. આ સિદ્ધાન્તને વિષે શુક પરિવ્રાજક સ્થાપત્યાપુત્ર અનગારને કહે છે કે આત્મા વિષે એકત્વપક્ષ યુક્તિ સંગત લાગતું નથી. કારણ કે શ્રોત્ર વગેરે ઇન્દ્રિય થી જે જુદી જુદી જાતનાં વિજ્ઞાન ઉત્ય ન્ન થયાં છે અને જે જુદા જુદા અવયવોની ઉપલબ્ધિ થાય છે તેથી આત્મા માં એકત્વ બાધિત થાય છે. આ રીતે જ જે આત્મામાં દ્વિત્ર માનવામાં આવે તે આ વાત પણ ઉચિત લાગતી નથી, કેમકે “મહું” “અ” આ રીતે જે આત્મામા એકત્વની પ્રતીતિ થાય છે તેથી આત્મા એક વિશિષ્ટ છે એ અર્થ જ સ્પષ્ટ થાય છે. આ રીતે આત્મામાં દ્વિત્વ વિષે પણ વધે ઉભે થાય છે. “મને માં” આત્માને અનેક પણ માની ન શકાય કેમકે તેમાં પછી “અહં” “અહં” આ જાતની એકત્વની પ્રતીતિ સંભવિત થઈ શકતી નથી. એનાથી તેમાં એક વનીજ પ્રતીતિ થાય છે. આ રીતે અનેકતા ની સાથે આ પ્રતીતિ ને વાંધે ઉભે થાય છે. આ પ્રમાણે આ પક્ષ પણ સદેષ જ કહેવાય (ાવવા મä') આત્મા અક્ષય છે. (અશ્વપ મi') અવ્યય છે. (નવgિ માં') આત્મા અવસ્થિત છે નિત્ય છે, ( વાળમૂત્રમાલમના વિ મયં) અનેક ભૂત, ભાવ અને ભાવિક પર્યાય વાળે છે અનિત્ય છે, ભૂત શબ્દનો અર્થ ભૂતકાળ છે. ભાવ શબ્દનો અર્થ વર્તમાનકાળ અને ભાવિક શબ્દને અર્થ ભવિષ્ય કાળ થાય છે, એટલે કે આત્માના ભૂત પર્યાય અંશ, વર્તમાન પર્યાય અંશ તેમજ ભવિષ્યમાં થનારા પર્યાય રૂપ અંશ તેના (આત્માના) અવયવ રૂપ છે. એથી આત્મમાં અનિત્યતા સિદ્ધ થાય છે. આ રીતે શુક પરિવ્રાજકે સ્થાપત્યા પુત્ર અનગારના બધા પક્ષેને સદોષ સિદ્ધ કર્યા, આત્મા વિષે નિત્ય અને અનિત્ય આમ બંને પક્ષે એક બીજાથી વિરૂદ્ધ છે આ પ્રમાણે જ અનિત્યપક્ષ નિયપક્ષ ની સાથે વિરુદ્ધ છે. સ્થાપત્યા પુત્ર અનગાર સ્યાદ્વાદ સિદ્ધાન્ત મુજબ શુકપરિવ્રાજકને જવાબ આપતાં કહે છે–(સુથા જે વિ બહું દુવેર જ નાવ જગમાવિમાવિવિ અટું) હે શુક ! હું એક પણ છું, હું બે પણ છું, અને હું અનેક ભૂત, ભાવ તેમજ ભવિક પર્યાય વાળ પણ છું ( જે ળટ્રેન મંતે gવં યુદૉ, ને વિ અટું ના મળમૂત્ર ભાવમવિ વિ છું) શુકે સ્થાપત્યા પુત્ર અનગારને કહ્યું કે હે ભદન્ત !
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨