________________
सामी ! तुमेहिं अब्भणुनाया समाणी नागजन्नएयं गमितए)
હે સ્વામિન્ આવતી કાલે મારે ત્યાં નાગ મહાત્સવ થશે. હું આવતી કાલે મહાત્સવ ઉજવવાની છું. એથી નાગ મહાત્સવ ઉજવવાની તમારી પાસેથી આજ્ઞા મેળવવા આવી છું. તમારી આજ્ઞા થાય તાં હું આવતી કાલે નાગ મહેાત્સવ માણવા નાગધર જાઉ. હું સ્વામિ ! ઉત્સવમાં પધારવા તમને પણ હું આમંત્રણ આપુ છું.
( તળ પત્તિવૃદ્ધિ ૧૩માવત લેવીર્યમાં પહિઘુળેશ્) પદ્માવતીનું થન સાંભળીને પ્રતિબુદ્ધ રાજાએ તેની વિનંતી સ્વીકારી લીધી. “ સરળ पउमाबाई पडिबुद्धिणा रन्ना अन्भणुन्नाया हट्ठट्ठ जाव कोटु बियपुरिसे सद्दावेइ " પ્રતિબુદ્ધિ રાજા વડે આજ્ઞાંકિત થયેલી રાણી પદ્માવતી દેવી ખૂબજ 'િત તેમજ સંતુષ્ટ થઈ. યાવત તેણે કૌટુ ખિક પુરૂષાને ખેલાવ્યા.
" सदावित्ता एवं वयासी एवं खलु देवाणुपिया मम कल्लं नाग जण्णए भविस्सर, तंतुभे मालागारे सद्दावेह सद्दावित्ता एवं वदह एवं खलु पउमावईए देवीए कल्लं नागजगए भविस्सइ "
''
એલાવીને તેમને કહ્યું- “ દેવાનુપ્રિયા ! મારે ત્યાં આવતી કાલે નાગ મહાત્સવ થશે. એથી તમે માળીઆને ખેલાવે અને ખેલાવીને તેમને એ પ્રમાણે કહેા કે કાલે પદ્માવતી દેવીને ત્યાં નાગ મહેાત્સવ થશે. ( ત` તુમેળ देवाणुपिया ! जल ચય, સદ્ધ મરું નાળપયંત્તિ મારફ્ ) તે હું દેવાનુપ્રિયા ! તમે બધા જળ થળમાં ઉત્પન્ન થયેલાં પાંચ રંગાના પુષ્પાને અને શ્રીદામકાંડને નાગધરામાં પહેાંચાડે.
66
૭
तणं जल थल० दसद्धवन्ने णं मल्लेणं णाणाविह भत्तिसु विख्यं हँस मियमउर काँच सारस चक्कवायमयणसाल कोइलकुलोववेयं ईहामिय जाव भत्ति चित्तं महग्घं महरिहं विपुलं पूष्फमंडनं विरह )
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૨૭