________________
(?) હે દેવાનુપ્રિય! કૂવાને દેડકે કે હેય છે?
(जियसत्तू ! से जहानामए अगडददुरे सिया से णं तत्थ जाए तथेव बुड़े. अन्नं अगडं वा तडागं वा दहं वा सरं वा सागरं वा अपासमाणे चेव मण्णइ अयं चेव अगडेवा जाव सागरे वा)
આ પ્રમાણે જીતશત્રુ રાજાની વાત સાંભળીને ચેક્ષા પરિવ્રાજકાએ તેને કહ્યું કે જીતશત્રે ! સાંભળો તમને હું બધી વાત સમજાવું છું. જેમ કે એક કવાને દેડકે કે જે કૂવામાં તે જમ્યો છે અને તેજ ત્યાંજ ઉછર્યો છે તે જેમ પિતાના કૂવા સિવાય બીજા કોઈપણ કૂવા, તડાગ-કમળોવાળું અગાધ સરોવર, દ્રહ જળાશય વિશેષ અને સમુદ્રને કેઈપણ વખત ન જેવાથી એમ જ માને છે કે આ મારે ક જ બીજો કૂવે છે યાવતું સાગર છે.
આ મારા કૂવા સિવાય બીજુ કંઈ મોટું સરોવર કે જળસ્થાન જગતમાં નથી. (તi 7 વં અને સમુદ્ર ફુટવમાનg) આ પ્રમાણે સંકચિત વિચાર ધરાવતા કુવાના દેડકાની પાસે બીજો કોઈ સમુદ્રમાં રહેનારે દેડકે આવ્યું. તેને આવેલો જોઈને કૂવાના દેડકાએ સમુદ્રના દેડકાને કહ્યું– (દેoi તુમ લેવાનુષિા ! વત્તો વા રૂહું હૃથ્વમાન?) હે દેવાનુપ્રિય ? તમે કોણ છે ? અત્યારે તમે કયાંથી આવે છે ? (તoi તે સામુ જે ૪ કૂવદુ g વયાસી) જવાબમાં તે સમુદ્રમાં રહેનારા દેડકાએ કૂવાના દેડકાને આ પ્રમાણે કહ્યું કે (ga વસ્તુ રેવાણુપિયા ! હું સામુહ ) હે દેવાનુપ્રિય ! હું સમુદ્રમાં રહેનારો દેડકે છું (તof સે કૂવદુરે રં સામુદાં રાં વં વાસી) તેની આ પ્રમાણે વાત સાંભળીને કૂવાના દેડકાએ તે સમદ્રમાં રહેનારા દેડકાને આ પ્રમાણે કહ્યું કે ( મારુંg i રેવાશુજિયા! તે હે દેવાનુપ્રિય ? તે સમુદ્ર કેટલો મટે છે? ( [ રે રામુદા ને રસ યદુ વં વચાતી ) જવાબમાં સમુદ્રના દેડકાએ તેને આ પ્રમાણે કહ્યુંકે–
(एवं खलु देवाणुप्पिया, महालए णं देवाणुप्पिया ! समुद्दे, तएण से ददरे
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૮૮