________________
શબ્દથી કાળ તેમજ યુગ શબ્દથી ગુરુ-શિષ્ય પ્રશિષ્ય વગેરે પુરૂષોનું ગ્રહણ થયુ છે. એથી આ બધા ગુરુ શિષ્ય પ્રશિષ્ય વગેરે પુરૂષોને આરંભીને જેમાં તે ભવથી જ મેક્ષ મેળવનારાઓનું પ્રમાણ પ્રમિત ( કેટલું છે તેની ગણત્રી ) કરવામાં આવે તે યુગાંતકર ભૂમિ શબ્દને વાચ્યા થાય છે. મોજીનથી માંડીને એમના તીમાં પટ્ટાનુપટ્ટ ક્રમથી વિશતિતમપટ્ટ પુરૂષ સુધી સાધુએ સિદ્ધપદ પામી ચૂકયા છે. ત્યારપછી સિદ્ધિમાં જવા માટે વ્યવચ્છેદ થઇ ગયા. (ટુવાલ પયિાપ અંતમાણી ) આ વાકયથી સૂત્રકારે પર્યાયાન્તકર ભૂમિ પ્રકટ કરી છે.
તીથ"કરની કેવળી અવસ્થાના પર્યાયરૂપ સમયથી લઈને જે અન્તકર ભૂમિ હાય છે, તેનું નામ પર્યાયાન્તર ભૂમિ છે, આ શબ્દના વાચ્યા આ પ્રમાણે જ થાય છે. મલ્લી અડૂતને કેવળજ્ઞાન ઉદ્ભવ્યું, તેના બે વર્ષ પછી જ તેમના તીર્થોમાં પેાતાના ભવમાં અતકર સાધુજનાએ મુક્તિ લાભ મેળવ્યેા. એના પહેલાં કાઇ સાધુએ મુક્તિ મેળવી નથી, એ જ પર્યાયાન્તર ભૂમિ છે. મઠ્ઠી ન ગા પશુવીલ' ધનૂર મુTM ઉચ્ચત્તળ ) મલ્લી અહતના શરીરની ઉંચાઈ ૨૫ ધનુષ પ્રમાણુ હતી. ( વળેળ ચિંગુત્તમે, સમન્નર'સમંઢાળે; વજ્ઞસિમળાનાચ સંચળે શરીરને રગ પ્રિય'ગુના જેવા નીલા હતા. સંસ્થાન સમચતુરસ્ત્ર હતું. સહનન વજા ઋષભ નારાચ હતું.
( मज्झदे से सुहं सुहेणं विहरित्ता जेणेव सम्मेए उवागच्छत्ता संमेयसेलसिहरे पाओवगमणुववण्णे )
पञ्चए तेणेव उबागच्छइ
સુખ શાંતિપૂર્વક મધ્ય દેશમાં વિહાર કરીને મલ્લી પ્રભુ સમેત પર્યંત ઉપર પહોંચ્યાં. ત્યાં પહેાંચીને તેઓશ્રીએ સમેત શૈલ શિખર ઉપર પાપાપગમન સથારા ધારણ કર્યાં,
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૨૯