SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓ છએ છ રાજાએ કેવળજ્ઞાન અને કેવળદર્શન માટે અધિકારી થઈ ગયા અને છેવટે સિદ્ધસ્થાને પહેાંચી ગયા. (તાં મજ઼ી બરા સસંવળાબો નિવત્વમટ્ટુ) મલી અર્હત તે સહસ્રામવનથી મહાર નીકળ્યા. (નિવૃમિત્તા વદ્યિા જ્ઞળવય વિદ્વાર વિરૂ) નીકળીને બહારના જનપદોમાં તેમણે તિથ કર પરપરા મુજબ વિહાર કરવા શરૂ કર્યાં. ( मल्लिस्स णं भिसगपामोक्खा अट्ठावीसं गणा, अट्ठावीसं गणहरा, होत्था मल्लिस्सणं अरहओ चत्तालीसं समण साहस्सीओ० उक्को सेणं बंधुमइ पामोक्खाओ पणपण्ण अज्जियासाहस्सीओ उक्कोसेणं सावयाणं एगा साय साहस्सी, चुल सीइं सहस्सा सावियाणं एगा साय साहस्सी चुलसीइ सहस्सा सावियाणं तिन्निसय सायसीओ पण्णटुं च सहस्सा ) મલ્લી અર્જુ'તને ભિષણ્ પ્રમુખ અઠ્ઠાવીશ (૨૮) ગણુ ( ગચ્છ ) હતા અને અઠ્ઠાવીશે (૨૮) ગણધર હતા. ઉત્કૃષ્ટથી મલ્લી અર્હત પ્રભુની શ્રમણ સપત્તિ ચાળીસ હજાર હતી તેમજ ઉત્કૃષ્ટની અપેક્ષાએ મધુમતી પ્રમુખ ૫૫ હજાર આયિકાએ હતી. તેમના શ્રાવકેાની સખ્યા એક લાખ ચેારાશી હજાર હતી. અને ત્રણ લાખ પાંસઠ હજાર તેમની શ્રાવિકાએ હતી. (छस्सया चोदस पुव्वीणं वीससया ओहिनाणीणं बत्तीसं सया केवलणाणीणं पणतीस सया वेउच्चियाणं अट्ठ सया मण पज्जवणाणीणं, चोदस सया बाई गं वीसं सया अणुत्तरोववाइयाणं ) છસેા ચતુર્દશ પૂનાધારી મુનિગણા હતા. ૨૦ સે એટલે કે એ હજાર અવધિજ્ઞાની હતા. ૩૨ સે એટલે કે ત્રણ હજાર ખસેા કેવળજ્ઞાની હતા. ૩૫ સે વૈક્રિય લબ્ધિનાધારી હતા. આસેા મનઃપવજ્ઞાની હતા. ૧૪ સેા વાદી હતા. ૨૦ સે। અનુત્તરાપપાતિક હતા. ( मल्लिएस अरहओ दुविहा अंतगडभूमी य जाव वीसइमाओ पुरिसजुगाओ जयंत करभूमी ) મલ્લી અહુ'તથી અંતઃકૃભૂમિ-તે ભવમાં જ મેાક્ષ મેળવનારાઓને કાળ-બે પ્રકારની હતી. (૧) યુગાન્તકર ભૂમિ (૨) પર્યાયાન્તકર ભૂમિ, ભૂમિ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨ ૨૨૮
SR No.006433
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages331
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy