________________
(एस सामी ! मल्लीए विदेह राजवरकन्नाए तथाणुरुवस्स रूवस्स केइ आगार भाव पडोयारे निव्त्रत्तिए णो खलु सक्के केणइ देवेण वा जाव मल्लीए विदेहरायवरकणा तयारूवे रूवे निव्वत्तिए)
હું સ્વામીત્! વિદેહરાજ વર કન્યા મલ્ટીકુમારીનું તેમના પગનાગુઠાને જોઇને જ તેમની આકૃતિ અને ચેહરાઓના આછે ખ્યાલ આપતું ચિત્ર મે' ક્રાયુ' છે. તેમના અંગુઠાને જોઇને જ ખાકીના બધા અંગોનું ચિત્રણ અનુમાનથી કરવામાં આવ્યું છે.
એથી આ ચિત્રમાં તેમના આકાર વગેરેનું અકન એછી માત્રામાં જ થયુ' છે. વિદેહરાજવર કન્યા મલ્ટીકુમારીનું આબેહૂબ ચિત્ર ખનાવવાનું સામર્થ્ય કોઇ દેવતામાં નથી કે નથી કોઈ દાનવમાં, નથી કેાઇ ગાંધમાં કે નથી કાઈ યક્ષમાં,
तरणं अदीणसत् पडिवजणियहासे दूयं सहावेइ सदावित्ता एवं व्यासी तहेव जाव पहारेत्थ गमणाए )
આ રીતે ચિત્રકારના મેાંથી બધી વિગત સાંભળીને રાજાએ તેને પેાતાના રાજ્યમાં રહેવાની આજ્ઞા આપી દીધી. ચિત્રને જોઇને જ મનમાં મલ્લિકુમારી માટેના અનુરાગ ઉત્પન્ન થઇ ગયા. દૂતને ખેલાવ્યે અને જેમ કાશીરાજ શંખે પાતાના પ્રમાણે જ તેણે પણ પેાતાના દૂતને કહ્યું. આજ્ઞા મેળવીને દૂત થયા અને જે તરફ્ મિથિલા નગરી હતી તે તરફ રવાના થયા. ॥ સૂત્ર
રથ
જિતશત્રુ રાજાકે ચરિત્રકા વર્ણન
અઠ્ઠીનશત્રુ રાજાના રાજાએ તુરત એક દૂતને કહ્યું હતું તે
ઉપર સવાર
tr
""
૨૯ ” ॥
આ રીતે પચમરાજાના સબંધ પ્રકટ કરવામાં આવ્યે છે. હવે છઠ્ઠા રાજાના સબંધ સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર કહે છે
' तेणं काले तेणं समरणं ' इत्यादि
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
ટીાક-તેન જાઢેળ તેાં સમાં) તે કાળે અને તે સમયે (ચાઢે ગળવર્ વિ રે રે ) પંચાલ નામે દેશ-જે અત્યારે પુજામ નામે પ્રસિદ્ધ છે,
૧૮૧