________________
“વસુદ્ધવિમાને” વિશુદ્ધ માતાપિતાના વંશવાળા રાજકુળોમાં (વયં૨) જુદા જુદા (મારા પાવાવાસ) પુત્ર રૂપે જન્મ પામ્યા. (ત જહા) આ બધામાં. __ (पडिबुद्धं इक्खागराया चंदच्छाए अंगराया संखे कासिराया रुप्पी कुणाला हिवइ अदीणसत कुरुराया, जितसत्तू पंचालाहिवई )
પહેલે અચલને જીવ કેશલ દેશનો અધિપતિ થયો. કોશલ દેશનું પાટનગર અયોધ્યા નગરી હતું. અચલને જીવ ત્યાં પ્રતિબુદ્ધ નામે પંકાયે.
બીજે ધરણ અંગ દેશને અધિપતિ થશે. તેનું નામ ચંદ્રછાય હતું. ત્રીજા અભિચંદ્રને જીવ કાશી દેશને રાજા થયે. તે ત્યાં શંખ નામે પ્રસિદ્ધિ પાપે. આ કાશી દેશમાં બનારસનામે નગરી છે. ચોથા પૂરણને જીવ કુણાલ દેશને અધિપતિ થયે. ત્યાં તેનું નામ કમી હતું. આ કુણાલદેશમાં શ્રાવસ્તી નગરી છે. પાંચમો વસુને જીવ કુરુદેશને અધિપતિ થયે. તેનું નામ અદીન શત્રુ હતું. કુરુ દેશમાં હસ્તિનાપુર નગર છે. તેમજ છઠ્ઠો વૈશ્રવણને જીવ પાંચાલ દેશને અધિપતિ થયે. તેનું નામ જિત શત્રુ હતું. પાંચલ દેશમાં કપિલા નામે નગરી છે.
આ પ્રમાણે તેઆ છએ જુદા જુદા દેશોમાં રાજ્ય પદે સુશોભિત થયા છે. સૂત્ર “હું” છે
તપખં મહદવસે ઈત્યાદિ
ટીકાર્થ-( તer) ત્યારબાદ “શે માહે રેવે” દેવ મહાબલને જીવ “તીરં હિંસક” મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણે જ્ઞાનને ધારણ કરનાર થઈને “ મળત” તે છએના પછી પિતાની સ્થિતિ પૂરી કરીને “કાંતળો વિમાનજો” જ્યત વિમાનથી “સત્તા ” ચાલીને “ફર વંરી હવે” જંબૂ દ્વીપ નામના આજ દ્વીપમાં (માહે જાણે)
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૧૬