________________
ભરત ક્ષેત્રમાં “મિહિાણ રાચાળી” મિથિલા રાજધાનીમાં ડુંમાણ કમાવા જેવી સુવિ કુંભક રાજાની પ્રભાવતી દેવીના ઉદરમાં “માદાર વાતી ” આહારાના પરિવર્તનથી માનચિત આહારના ગ્રહણથી “ સર વતી” શરીરની વ્યુષ્કાતિથી એટલે કે દેવ શરીરના પરિવર્તન તેમજ મનુષ્ય શરીરના ગ્રહણથી “માવજીંતર ” ભવની ભુક્કાંતિથી દેવ ભવને ત્યજીને મનુષ્ય ભવને ગ્રહણ કરવાની અપેક્ષાથી “જમત્તા, વાજંતે ” ગર્ભ રૂપે જન્મ પામ્યા.
જ્યારે તેઓ પ્રભાવતીના ઉદરમાં ગર્ભરૂપે અવતર્યો ત્યારે “ દે, શ્વાણ દિયું ” સૂર્ય વગેરે ગ્રહ ઉચ્ચ સ્થાને હતા. રિલાસોમાકુ ચારે દિશાએ દિગ્દાહ વગેરે ઉપદ્ર વગરની હતી. “વિનિમિg વિશુદ્ધાસુ તીર્થકર ના ગર્ભવાસના પ્રભાવથી દિશાએ પ્રકાશ યુક્ત તેમજ ઝંઝાનિલ રજકણ વગેરેથી રહિત થઈને સ્વચ્છ બની ગઈ
તે વખતે (૩ળેકરૂણુ ) કાગડા વગેરે પક્ષીઓ રાજા વગેરેના માટે વિજયને સૂચવનારા શબ્દો ઉચ્ચારી રહ્યા હતા. ( મારુતિ) પવન પણ (જયાપુર્સિ ) પ્રદક્ષિણાવર્ત થઈને (ઉવાચંલી) વાત હતે. શીતળ મન્દ અને સુગંધ યુક્ત પવન અનુકૂળ લાગતો હતો. “ ભૂમિતિ ” તે પૃથ્વીના સ્પર્શ કરતાં વાત હતો હતે. “અંતિ” આ સુખદ સમય હતો કે જેમાં (નિન્ના મેળચંતિ) નિષ્પન્ન ધાનથી મેહિની “પૃથ્વી” લીલાછમ આવરણ થી ઢંકાઈ રહી હતી. “gવાણુ” જનપદ પણ “વકુફર પીપણુ ? હર્ષમાં તરબોળ થઈ રહ્યું હતું. અને જાત જાતની કીડાઓમાં મસ્ત હતું “સદ્ધરત્તાશ્રમસિ” અડધી રાતને વખત હતે. “રિક્ષામાં નોમુવાર M' અશ્વિની નક્ષત્રને ચન્દ્રની સાથે મેંગ થઈ રહ્યો હતો. બને તે હે મંતાળ રાધે મારે અમે વહે ગુણયુદ્ધ ફાગણ મહિના ને શુકલ પક્ષ ચાલતે હતું. આ મહિને હેમંત કાળના મહિનામાં એથે મહિને તેમજ આઠમ પક્ષ છે. “તરણ જાણુણ ર0િ vi” એવી ફાગણ શુકલ ચેથના અડધી રાતના વખતે મહાબલ દેવ પિતાની બત્રીશ સાગરની સ્થિતિ પૂરી કરીને તે ત્યંત નામક વિમાનમાંથી ચવીને પ્રભાવતી દેવીના ગર્ભમાં
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૧૧૭