SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ -એટલે કે યાચના કરેલી વસ્તુ કે જે પાછી અપાય જેમકે પીઠ, ફળક, શમ્યા સંસ્મારકની યાચના કરી ને વિચરું છું. એજ મારે પ્રાસુક વિહાર છે. શક પરિવ્રાજક ઉપહાસના અભિપ્રાયથી ફરી પ્રશ્ન કરે છે કે (સરિસતા તે મતે %િ મરચા સમચા !) હે ભદંત ! “સરિસવય” તમારા શાસ્ત્ર પ્રમાણે ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? (સયા રિસાચા અરયા વિં સમય વિ) સ્થાપત્યા પુત્રે તેના ઉત્તરમાં કહ્યું–હે શુક ! “સરિસવય” ભઠ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. (તે વેળÈí મતે ! વં સરિતસવથા માયા િવમવેચા વિ) શુકે તેમને ફરી પ્રશ્ન કર્યો-કે હે ભદંત ! તેમ “સરિસવય” તે ભક્ષ્યા તેમજ અભક્ષ્ય કયા અર્થની અપેક્ષાએ કહી રહ્યા છે. (સુરા રવિયા સુવિધા વન્નત્તા ના નિત્તારિતવયા: ધનપરિસંવા) સ્થાપત્યા પુત્રે તેને સમજાવતાં કહ્યું કે હે શુક ! “સરિસવય’ શબ્દનો અર્થ એ રીતે થાય છે. ૧ મિત્ર, સરિસવય, ૨ ધાન્ય, સરિસવય.’ શબ્દની સંસ્કૃત છાયા ૧, સદશવય, અને ૨, સર્ષપક બે રીતે થાય છે. જ્યારે સરિસવય ને “શદશવય” ( સર. ખી આયુષ્ય ધરાવનારા મિત્ર જન ) આ અર્થ ગ્રહણ કરવામાં આવે છે ત્યારે “સરિસવય” અભક્ષ્ય છે આ અર્થ જણાય છે તેમજ “સરિસય” પદ સર્ષપક (સરશિયું ) અર્થમાં લેવાય છે ત્યારે તે શક્ય છે આ પણ અર્થ થાય છે. એજ વાતને વિશેષ સ્પષ્ટ કરતાં સૂત્રકાર કહે છે કે (તથા जेत मित्त सरिसवया ते तिविहा पन्नत्ता, तजहा-सहजायया, सहसंवढियया, પરંતુ%ોઢિચયા તે સમળા નિથાન જમાવેથા) આમાં જ્યારે સંરિસવય શબ્દનો અર્થ મિત્ર હોય છે, ત્યારે તેના ત્રણ પ્રકાર સમજવા જોઈએ જેમકે ૧, સહજાતક, ૨, સહવર્ધિતક, અને ૩, સહપાસુકીડિતક. આપણી સાથે જન્મ લેનાર સહજતક કહેવાય છે. આપણી સાથે મેટા થનાર સહવર્ધિત શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
SR No.006433
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages331
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy