________________
શૈલકરાજકે ચરિત્રકા વર્ણન
( સઘળ` સૈસુર ઈત્યાદિ
ટીકા”——( સળ' ) ત્યારબાદ (તે સુ) શુક અનગાર (અન્નયા ચાર્') કાઇ એક વખતે (ઊનેવ સેપુરે નરે નેગેવ સુમૂમિમાળે લડ્યાળે તેનેવ સમા સ)િ જ્યાં શૈલક પુર નામે નગર અને તેમાં પણ જ્યાં સુભૂમિ ભાગ નામે ઉદ્યાન હતુ ત્યાં વિહાર કરતાં કરતાં આવ્યા. (રિશ્તા નિચા સેન્ડો નિओ धम्म सोच्चा जाव देवाणुप्पिया पंथगपामोक्खाइ पंचमंतिसयाई आपुच्छामि मंडुयच कुमारे रज्जे ठावेमि तओ पच्छा देवाणुप्पियाण अतिए मुंडे મવિત્તા બાળા ગોળાય. પશ્ર્વયામિ ) તેમનુ આગમન સાંભળીને શૈલક પુરના નારિકાના સમૂહા તેમની વંદના કરવા માટે બહાર નીકળ્યા. શૈલક પુરના રાજા પણ વંદન માટે બહાર જવા નીકળ્યા. તેએ બધા જ્યાં શુક પરિવ્રાજક વિરાજમાન હતા ત્યાં પહોંચ્યાં. શુક પરિવ્રાજકે બધાને ધર્મસ્થા સંભળાવી. ધમ કથા સાંભળી ને બધા પાત પેાતાને સ્થાને જતા રહ્યા. ધર્મ કથા સાંભળીને શૈલક રાજા ને મેધ થયા. તેમણે શુક અનગારને વિનતી કરતાં કહ્યું કે-“ દેવાનુપ્રિય ! હું મારા પાંચસે મંત્રીઓને પૂછી લઉં છું અને મારા પુત્ર મંડુક કુમારને રાજ્યસિંહાસને બેસાડી દઉં” ત્યાર પછી તમારી પાસે મુંડિત થઈને હું અગાર અવસ્થા ત્યજીને અનગાર અવસ્થા ધારણ કરીશ ( અદ્દાદુદ્ સવળ સેલેરુળ્ રાયસેનપુર'નયર અણુવિસર્અણુવિ
''
सित्ता जेणेव सए गिहे जेणेत्र बाहिरिया उपद्वानसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणे सन्निसन्ने, तएण से सेलए राया पंथगपामोक्खे पंचमंतिसए सदावेइ ) શૈક્ષક રાજાના આ જાતના વિચાર સાંભળીને શુક અનગારે તેમને કહ્યુંયથાસુખ ” એટલે કે તમને જેમાં સુખ મળે તે કરો. શુક પરિવ્રાજકની દીક્ષા ગ્રહણ કરવામાટેની અનુમતિ મેળવીને શૈલક રાજા ત્યાંથી શૈક્ષકપુર નગ રમાં આવ્યા. ત્યાં આવીને તેએ સીધા પેાતાના મહેલની અંદર ઉપસ્થાન શાળા એટલે કે સભાસ્થાન હતું ત્યાં પહોંચ્યા. ત્યાં જઇને તેમણે સિંહાસન ઉપર બેસીને પાંચસે પાંથક પ્રમુખ મંત્રીઓને ખેલાવ્યા. ( સાવિજ્ઞા वयासी एवं खलु देवाणुपिया ! मए सुयस्स अतिए घम्मे पिसते से वियधम्मे इच्छिए पडिच्छिए अभिरुप अहं णं देवाणुपिया ! संसारभयउब्विगे जाव पव्व
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૫૨