________________
સત્તાવાર્દ રો પાસરૂ) ત્યાર બાદ મંડૂક રાજાએ રાજઋષિના શરીરને શુષ્ક વશ યાવત પીડિત તેમજ રોગાક્રાંત જોયું તે (વાસિત્તા વવાતી ) જોઈને તેમને આ પ્રમાણે કહ્યું-(- શ ાં મ ! તુમ કહાનવ િતિનિહિં જદાજa i ગોરમેasi ' મરવાળે ૪ રિ$િ ભટ્રાવેનિ) હે ભદંત! મારી ઈચ્છા છે કે હું રોગોને મટાડનાર એગ્ય વૈદ્યોની ઉચિત પ્રાસુક ઔષધો અને ભેજ દ્વારા તેમજ નિરવદ્ય અને પાન થી તમારી ચિકિત્સા ( ઇલાજ) કરાવડાવું એટલા માટે (સુદન મેતે ! મમ કાલાહાકું સાદું સુગ gણજિક વિદ્યારે નારંવાર લોજિnિત્તા' વિઠ્ઠ) તમે અમારી રથ શાળામાં પધારા અને સુખ શાંતિ પૂર્વક ત્યાં રહે. મુનિ જનેચિત પ્રાસુક એષણીય, પીઠફલક. શય્યા સંસ્તારક ત્યાંથી માગી લેજે (ત સેઢા માવારે મંડાણવાળો થમäત ત્તિ વડિpળ૬) મંડૂક રાજની આ પ્રમાણે વિનંતિ સાંભળીને શૈલક અનગારે તેમની વિનંતિને “તહત્તિ” આમ કહીને
સ્વીકારી લીધી. (ત તે મંજુર ચં નમંફ ચંફિત્તા મંરિરા ગામે વિલિ પાકમૂર્ણ તાવ ) ત્યાર બાદ મંડૂક રાજા શૈલક અનગારને વંદન અને નમસ્કાર કરીને જ્યાંથી આવ્યા હતા ત્યાં જતા રહ્યા એટલે કે તેઓ પિતાને રાજભવનમાં ગયા ! સૂત્ર ૨૯ છે
(તણ પેઢણ) ઈત્યાદિ છે
ટકાથ–(ત ) ત્યાર બાદ (૨૪ ) શૈલક અનગાર ( ઈ જાવ जलते सभडमत्तोवगरणमायाए पंथयपामोक्खेहिं सद्धि सेलगपुरमणुपविसह) સવારે સૂર્ય ઉદય પામ્યા ત્યારે (ત્તમ મત્તાવાવનમાયાણ) ભાંડોપકરણ લઈને પથક પ્રમુખ પાંચસો અનગારોની સાથે શૈલક પુર નગરમાં પ્રવિષ્ટ થયા (મધુપવિનિત્તા તેવ મંદુરસ્ત રાખવા તેવા સવાછ ) પ્રવેશીને તેઓ
જ્યાં મંડ્રક રાજાની રશિાળા હતી ત્યાં પહોંચ્યા. (૩વારિજીત્તા વઢવાવ વિર ) ત્યાં પહોંચીને શૈલક અનગારે મુનિ કલ્પાનુસાર એષણીય, પીઠ ફળક શય્યા સંસ્તારકની યાચના કરી અને તે બધી વસ્તુઓ તેમજ આજ્ઞા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૫૯