________________
પક્ષીઓને અન્નભાગ અપને બલિકર્મ કર્યું. ત્યારબાદ પોતાની મિત્ર–મંડળીને સાથે લઈને મહાર્થ સાધક યાવત બહુ કિંમતી રાજાને ભેટ કરવા યોગ્ય પદાર્થો લીધા. લઈને તે જ્યાં શ્રેણિક રાજા હતા ત્યાં ગયો. ત્યાં પહોંચીને તેણે બંને હાથ જોડીને રાજાને નમસ્કાર કર્યા અને પછી ભેટ તેમની સામે અર્પણ કરી. ત્યારબાદ રાજાને વિનંતી કરતાં તેણે કહ્યું કે હે સ્વામી ! તમારી આજ્ઞા મેળ. વીને હું રાજગૃહ નગરની બહાર ઇશાન કોણમાં વૈભાર પર્વતની તળેટીમાં એક પુષ્કરિણી (વાવ) ખોદાવવાની મારે ઈચ્છા છે રાજાએ તેની વાત સાંભળીને તેને કહ્યું કે હે દેવાનુપ્રિય ! “યથા સુખમ્ ” તમારી જેવી ઈચ્છા હોય ખુશીથી તમે તે પ્રમાણે કરો. (તUT રે સેળિuri #ા અમ્મુન્ના માળે ફુટ रायगिह मज्झं मज्झेण निगच्छइ २ वत्थुपाढयरोइंसि भूमिमागसि णंद पोक्खरणिं સાવિ ચિત્તે સાવિ દોથા) આ રીતે શ્રેણિક રાજા પાસેથી આજ્ઞા મેળવીને તે મણિકાર શ્રેષ્ઠિ નંદ ખૂબજ આનંદિત તેમજ સંતુષ્ટ થયે. ત્યારપછી ત્યાંથી આવીને તે રાજગૃહ નગરની વચ્ચે થઈને નીકળે. નીકળીને તે વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતે વડે બતાવવામાં આવેલા સ્થાન ઉપર પહોંચ્યા અને ત્યાં જઈને તેણે નંદા નામની વાવ ખોદાવવી શરૂ કરી દીધી. (તણ ના નં પોરવાળી અg पम्वेणं खणमाणा २ पोक्खरणी जाया यावी होत्था चाउकोणा, समतीरा, अणुपु. व्वसुजायवप्पगंभीरसीयलजला सछण्णपत्तविसमुणाला, बहुप्पलपउमकुमुयनलिणसभा गसोग धियपुडरीयमहापुडरीयसयपत्तसहस्सपत्तयफुल्लकेसरोववेया परिहत्थयम तमत्त gવળાવવાળમિgMવિવરિયસહુન્નયમદુપુરના પાસાર્ફા) આમ દરરોજ
દતાં ખેદતાં છેવટે એક દિવસે નંદા પુષ્કરિણું વાવ)સંપૂર્ણપણે ખેદાઈ ગઈ. તેને ચાર ખુણા હતા. કિનારાને ભાગ તેને એક સરખા હતું એટલે કે ઊંચે નીચે નહોતે. આ વાવનું અગાધઠંડા પાણીથી ભરેલું નીચેનું જળ સ્થાન ખૂબ જ ઊંડું
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૩૦૬