________________
जाव उत्पादत्ताणं चिट्ठ एवं खलु एएणं उवारणं तेसु अट्टसु मट्टियाले बेसु तिन्नेसु जाव त्रिमुक्कवंधणे अहे धरणियल मइवहता उपिं सलिलतल पट्ठाणे મન્ત્રક્) આ રીતે તુંબડીના ઉપરના ખીજી વખતના લેપપણ ભીને થઇને એગળી જાય છે, નષ્ટ થઇ જાય છે અને પિરશિત થઇ જાય છે ત્યારે તે પહેલાં કરતાં પાણીમાં કઇંક ઘેાડી વધારે ઉપર આવી જાય છે. આમ તુંબડીના આઠે
આ લેપ ભીના થઇને ઓગળી જાય છે. ત્યારે તુંબડી પેાતાની મેળે જ પાણીની ઉપર તરવા માંડે છે. ( વામેય ગોયમા ! લીયાવાળાનાયનેમળે ण जाव मिच्छाद सण सल्लवेरमणेन अणु पुग्वेण अट्ठ कम्म पगडीओ खवेत्ता गगणतमुपइत्ता उप्पिलोयग्गपट्टणा भवति )
આ પ્રમાણે જ હે ગૌતમ ! જીવ પ્રાણાતિપાત ના વિરમણથી યાવત મિથ્યા દર્શન શલ્યના વિરમણથી અનુક્રમે આઠ કર્મોની પ્રકૃતિનેા નાશ કરી ને ઉપર ગગનતળમાં પહેાંચીને લેકના અગ્ર ભાગમાં સિદ્ધ સ્વરૂપથી અવસ્થિત થાય છે.
( एवं खलु गोयमा ! जीवा लहुयत्तं हव्वमागच्छति - एव खलु जंबू ! समणेण भगवया महावीयेण छस्टुस नायज्झयणस्स अट्ठे पनते तिमि । |૩| આ પ્રમાણે હું ગૌતમ ! જીવ ઉર્ધ્વગમનવાળા સ્વભાવને તરત જ મેળવી લે છે. એટલે કે જ્યારે જીવ કર્મોના નાશ માટે પ્રવૃત્ત થાય છે, ત્યારે જ તે લઘુકત્વ સ્વભાવને મેળવે છે હે જમ્મૂ આમ ભગવાન મહાવીરે છઠ્ઠા અધ્યયનના અથ નિરૂપિત કર્યાં છે. ॥ સૂત્ર ૩ ॥ શ્રી જૈનાચાય જૈનધ'દિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજકૃત જ્ઞાતાધમ કથાગ સૂત્રની અનગાર ધર્મામૃતષિણી વ્યાખ્યાનું છઠ્ઠું· અધ્યયન સમાપ્ત ॥૬॥
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૭૪