________________
૮ રવાનચ્છિત્તા ગન્નાં ણં ચાલી ” આવીને તેણે અરહુન્નકને આ પ્રમાણે કહ્યું- હૈં' મો અન્નના ગચિચથિયા સ્રાવ પરિન્દ્રિયા ” હૈ અરહુનક ! હું અપ્રાર્થિત પ્રાર્થિત ! મૃત્યુને ભેટવાની ઇચ્છા રાખનાર ! યાવત્' શબ્દથી હે દુર'તપ્રાંત લક્ષણ ! હે હીનપુણ્ય ચાતુર્દશિક ! હું શ્રીહીધી કીતિ પરિવજિ ત ! હું કુલકલંકિત !
( णो खलु कप्पर, तव सीलव्त्रयगुणवेरमणपच्चक्खाणपोसहोववासाइं चालित्तए वा एवं खोभेत्तएवा खंडित्तए वा भंजित्तएवा उज्झित्तए वा परिच्चइत्तएवा )
તમારા વડે આચરત શીલેાને, તેને, ગુણવ્રતાને, મિથ્યાત્વની વિનિવૃત્તિને, પČના દિવસેામાં હરિકાય વગેરેના પરિત્યાગને, ચૌદશ, આઠમ,
અમાસ, પૂનમ વગેરે, પર્વના દિવસેામાં અનુષ્ઠેય વ્રતવિશેષ રૂપ પાષધને, અન્યથા કરણચૈાગ રૂપથી પરિવર્તિત કરવાની, તમે આ વ્રત આ રીતે આચરે કે આના પરિત્યાગ કરેા આ પ્રમાણે તેમને ક્ષુભિત કરવાની, તેમને એકદેશ અથવા સર્વદેશથી ખંડિત કરવાની-ભંગ કરવાની દેશિવતિના ત્યાગ અથવા સમ્યકત્વના પરિત્યાગથી તેમને પરિત્યકત કરાવડાવવાની મારામાં તાકાત નથી એથી. ( जइणं तुमं सीलव्वय जाव ण परिच्चयसि तो ते अहं पोयवहणं दोहिं अंगुलियाहिं गेहामि )
તમે પેાતાની મેળેજ આ શીલવ્રત વગેરે ના ત્યાગ કરે. જો તમે આ પ્રમાણે કરશે નહિ તે હું તમારા વહાણુને એ આંગળીએથી એટલે કે તની અને મધ્યમા આંગળીએથી પકડી પાડીશ,
(गिव्हिसा सचहताल प्रमाण मेचाई उट्टं वेहासं उव्विद्दामि - उम्बिहिचा अंतो
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૪૭