________________
કુંભકરાજ કેયુદ્ધકા વર્ણન
तएणं से कुभएराया इत्यादि ।। ટકાઈ–(ત ઘM) ત્યાર પછી તે પણ મીરે જહાણ ૨ઢ સમાને વરુ વાર સારૂ) કુંભક રાજાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે પોતાના સેનાપતિને બેલા (સાવિત્તા 14 વયાસી) બોલાવીને તેને કહ્યું –
( खिप्पामेव० हय गय जाव सेण्णं सन्नाहेह जाव पच्चादिपणह)
હે દેવાનુપ્રિયે ! તમે સત્વરે ઘેડા, હાથી, રથ અને બહાદુર યોદ્ધાઓવાળી ચતુરંગિણી સેના તૈયાર કરે અને અમને ખબર આપ. સેનાપતિએ પિતાનું કામ પુરૂ કર્યું, અને રાજાને સૂચના આપી કે હે સ્વામિન ! તમારી આજ્ઞા પ્રમાણે અમે સેના તૈયાર કરી દીધી છે.
(तएणं कुंभए हाए सन्नद्ध हस्थि खंध० सकोरंट० सेयवरचामराहि महया मिहिलं, मज्झ मज्झेणं णिज्जाइ ) ।
ત્યારબાદ કુંભક રાજાએ સ્નાન કર્યું અને પછી પોતાના શરીરને યુદ્ધના સાધનથી સુસજજ કર્યું. એટલે કે રાજાએ શસ્ત્ર, અસ્ત્ર, કવચ વગેરે ધારણ કર્યા. તેઓ હાથીની ઉપર સવાર થયા, રાજાને હાથી ઉપર સવાર થયેલા જોઈને છત્રધારીઓએ કરંટ પુષ્પોની માળાથી શોભતું છત્ર ધર્યું. ચામર ઢાળનાર ભુએ ચામર ઢળવાનું શરૂ કર્યું. આ રીતે મહાગજ હય રથ વગેરે તેમજ ચતુરંગિણી સેના યુક્ત થઈને પિતાનિ પૂરી તૈયારી સાથે મિથિલા નગરીની વચ્ચેના રાજમાર્ગ ઉપરથી બહાર નીકળ્યા. (णिगच्छित्ता विदेह जणवयं मझं मज्झेणं जेणेव देस अंते तेणेव उवागच्छइ ) નીકળીને વિદેહ જનપદની વચ્ચે થઈને જ્યાં પોતાના દેશની હદ હતી ત્યાં પહોંચ્યા. વારિકા ઘંઘાવારનિ રેફ) ત્યાં પહોંચીને તેઓએ ત્યાં જસેનાની છાવણી નાખી, (રિત્તા નિયત7 પામોરવા જવા રવાળો વહિવાના? ગુજરશે પરિનિર)
ત્યારબાદ જિતશત્રુ પ્રમુખ છએ રાજાઓની પ્રતીક્ષા કરતાં તેઓ ત્યાં જ યુદ્ધને માટે કમ્મર કસીને રેકાયા.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૯૫