________________
બોલાવીને તેણે કહ્યું કે હે પુત્રિ! આજથી પાંચ વર્ષ પહેલાં મેં તને આ બધા મિત્ર જ્ઞાતિ વગેરે પરિજન અને ચારે પુત્રવધૂઓના સગાં વહાલાંઓની સામે તમારા હાથમાં પાંચ શાલિકણે આપ્યાં હતા. (जयाणं अहं पुत्ता एए पंचसालि अक्खए जाएज्जा)
અને એમ કહ્યું હતું કે જ્યારે હું તમારી પાસેથી આ પાંચ શાલિકણ માગું (तयाणं तुम मम इमे पंच सालि अक्खए पडिदिज्जएसित्ति)
ત્યારે તમે મને આ પાંચે શાલિકણો પાછા આપજો. (તે ખૂiyત્તા અને સમ હે પુત્રિ ! બેલે મેં તમને એજ વાત કહી હતી ને ? (દતા અરિક) ત્યારે ઉઝિતાએ કહ્યું “હા એજ વાત કહી હતી.” તor yત્તા! મમ તે સાદ્ધિ કરવા ઘનિષજ્ઞાષ્ટ્રિ) તો હે પુત્રિ ! તે પાંચે શાલિકણે તમે મને પાછા આપી.
(तएणं सा उज्झिण धण्णस्स सत्थवाहस्स, एयममु सम्म पडिसुणेइ पडिसुणित्ता जेणेव कोठागारं तेणेव उवागच्छइ ) ઉન્નિતાએ ધન્યસાર્થવાહની આજ્ઞા સ્વીકારી અને ત્યાર પછી તે જ્યાં કોઠાર હતું ત્યાં ગઈ.
(उवागच्छित्ता पल्लाओ पंचसालि अक्खए गेण्हइ, गिण्हित्ता जेणेव धण्णे सस्थवाहे तेणेव उवागच्छइ )
ત્યાં જઈને તે શાલિકેકમાંથી પાંચ શાલિકણે લઈ લીધા અને લઈને તે ધન્યસાર્થવાહની પાસે પહોંચી. (ડવાઈઝરા ઘoor સથવાથું ઘર વાસી) ત્યાં આવીને તેણે ધન્યસાર્થવાહને આ પ્રમાણે કહ્યું.
(एएणं ते पंचसालि अक्खए त्ति कटु धण्णस्स सत्यवाहस्स हत्थंसि ते पंच सालि अक्खए दलयइ)
તમે આપેલાં પાંચ શાલિક આ રહ્યા” આમ કહીને તેણે પાંચે પાંચ શાલીક ધન્યસાર્થવાહને આપી દીધા.
(तएणं धण्णे सत्थवाहे उज्झियं सवहसावियं करेइ करिता एवं वयासी कि पुत्ता ते चेव एए पंच सालि अक्खए उदाहु अन्ने ? तएणं उज्झिया धणं
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૮૯