________________
પ્રવજિત થઈને તેણે એક હજાર પુરુષની સાથે અરિષ્ટનેમિ પ્રભુની સામે પંચ મહાવ્રતનું ઉચ્ચારણ કર્યું. આ રીતે તે સ્થાપત્યા પુત્ર દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ અનગાર અવસ્થાપન્ન થઈ ગયા. આ વાત (તણ જે છાવરવા, મારે કg) આ પદે વડે પ્રકટ કરવામાં આવી છે તેઓ કેવા અણગાર થયા તે નીચેના સૂત્રથી બતાવે છે (ઉરિયા સમિg, મારા સમિg, જ્ઞાવ ) ઈસમિતિથી યુક્ત થઈ ગયા. એટલે કે ઈપણ જીવને વિરાધના (કષ્ટ) થાય નહિ એવી રીતે જતનથી ચાલવા લાગ્યા. તે ભાષાસમિતિ વગેરે સમિતિથી યુક્ત થઈ ગયા.
થાવત શબ્દથી (grefમg, માયાળમંદામનિવવામિg, ૩રનાર પાસવા હેરસ્ટ રજીસંવાળવરરાવળયા મિણ) આ સમિતિઓ વગેરેનું ગ્રહણ થયું છે. નિર્દોષ ભિક્ષા સ્વીકારવી એષણું-સમિતિ છે ભડામત્રાદિ ઉપકરણોના આદાન એટલે ગ્રહણમાં અને નિક્ષેપણ મૂકવામાં ઉપયોગ પૂર્વક–પ્રવૃત્તિ થવી તે ભાંડામત્રા નિક્ષેપણ સમિતિ છે, તેમજ બંને કાળમાં પ્રતિ લેખના કરવી આ ચેથી સમિતિ છે ઉચ્ચાર, પ્રસવણ શ્લેષ્મ, જલ, શિંઘાણ એમનું પરિષ્ઠાવન કરવામાં શાસ્ત્રમાં કહ્યા મુજબ પ્રવૃત્તિ કરવી આ ઉચ્ચાર પ્રસવણ શ્લેષ્મ જલ શિંઘાણ પરિઠાપનિકા સમિતિ છે. આ સમિતિથી પણ તેઓ યુક્ત હતા આ રીતે સ્થાપત્યા નગાર મનઃ સમિતિથી, વચન સમિતિથી, કાય સમિતિથી, મનગુણિથી કાયગુણિથી યુક્ત થયા. તે ઈન્દ્રિયની અસત વિષયોમાં પ્રવૃત્તિના નિવર્તનથી ગુપ્તેન્દ્રિય થયા. તે મન વચન અને કાય (શરીર) થી પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરનાર હોવા બદલ ગુમ-બ્રહ્મચારી થયા. તે સંપૂર્ણ રીતે ક્રોધ-કષાય વગર હેવા બદલ અક્રોધ માન કષાયના અભાવથી અમાન, માયા કષાયના અભાવથી અમાય, લાભ-કષાયના અભાવથી અલભ પરિણતિવાળા થયા. એટલા માટે જ તે શાંત, પ્રશાંત પ્રશમભાવ સંપન્ન, તેમજ ઉપશાંત કષાય ના કારણેથી વર્જિત થયા-પરિનિવૃત થયા-મન, વચન અને કાયાએ ત્રણ યુગના
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૫