Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006422/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) ઃઃ યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી - પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ HAGAVAT bakalabalos HRI BHA INTI SUTRA PART : 8 el colad Hal: 410-6 AL-C Page #4 -------------------------------------------------------------------------- ________________ Αφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφα Booobchoooooooooooobee जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितया प्रमेयचन्द्रिकाख्यया व्याख्यया हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम्श्री-भगवतीसूत्रम् ( अष्टमो भागः) नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि पण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः φφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφα, प्रकाशकः राजकोटनिवासी-श्रेष्ठिश्री शामजीभाई-चेल जीभाई वीराणी तथा कडवीबाई-वीराणी स्मारकट्रस्टप्रदत्त - द्रव्यसाहाय्येन अ. भा. श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः __ मु० राजकोट प्रथमा-आवृत्तिः प्रति १२०० वीर संवत् विकम-संवत् २०२२ ईसवीसन् १९६५ २४९२ मूल्यम्-रू० २५-०-० δφφφφφφφφφφφφφφφφφή Page #5 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું : શ્રી અ. ભા. વે, સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, છે. ગરેડિયા કૂવા રેડ, રાજકોટ, (સૌરાષ્ટ્ર). Published by : Shri Akhil Bharat S. S. Jain Shastroddhara Samiti, Garedia Kuva Road, RAJKOT, (Saurashtra), W. Ry, India. ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञां, जानन्ति ते किमपि तान् प्रति नैप यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालोह्ययं निरवधिविपुला च पृथ्वी ॥१॥ हरिगीतच्छन्दः CE -TI करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये । जो जानते हैं तत्व कुछ फिर यत्न ना उनके लिये ॥ जनमेगा मुझसा व्यक्ति कोई तत्त्व इससे पायगा। है काल निरवधि विपुलपृथ्वी ध्यान में यह लायगा ॥१॥ મૂલ્ય રૂ. ૨૫=૦૦ પ્રથમ આવૃત્તિ પ્રત ૧૨૦૦ વીર સંવત ૨૪૯૨ વિક્રમ સંવત ૨૦૨૨ ઇસવીસન ૧૯૬૫ | મુદ્રક : મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ, શ્રી ભગવતી સૂત્ર: ૮ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए। (२) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता (१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ श्री भगवतीसूत्र लाग ८ वें ठी विषयानुभाशिष्ठा मनु. विषय पाना नं. नववें शतष्ठापत्तीसवें शे हा प्रारंभ १ अत्तीसवें अध्ययन हा विषय विवरण २ गांगेय सनगार छा वतव्य 3 उद्धर्तना हा नि३पारा ४ भवान्तरमें प्रवेशन छा नि३पारा ५ नैरथि प्रवेशन हे सत्य महत्व छा निधारा ६ तिर्थय योनिष्ठ प्रवेश छा नि३पारा ७ भनुष्यों डे प्रवेशना नि३पारा ८ हेवों डेलवान्तरमें प्रवेशनमा नि३पारा ८ नैरयिष्ठ वगैरह डे भवान्तरमें प्रवेशन डा सत्य महत्व आहिछा नि३पारा १० नैरथिमाहित्यात आहिला सान्तर निरन्तर होने डा ज्थन ११ गांगेय अनगार हे निर्वाश डा नि३पारा 6 m तेतीसवें टैशाष्ठा प्रारंभ १०७ १०८ ૧૧પ ૧૨૦ ૧૪૭ १२ तेत्तीसवें शेजा विषय विवरण १३ ऋषभत्ता निर्वाश डा वर्शन १४ हेवानंघा रे पुत्रवात्सत्यता छा नि३पारा १५ भालि प्रा छा ज्थन १६ Yभालि क्षिा ग्रह हा नि३पारा १७ महावीर स्वामी ज्थन प्रतिभालि छा अश्रद्धा युटत होने हा ज्थन १८ भालि भिथ्याभिभानपने छा और जासधर्भप्राप्ति छा ज्थन १८ भालिजा छिल्लिषिवपनेसे उत्पन्न होने जा ज्थन २० हेअछिल्सिपिठों हेमेटों जा ज्थन ૧૬૬ ૧૭૬ ૧૮૧ ૧૮૨ श्री. भगवती सूत्र : ८ Page #12 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. योतीसवां टैशा २१ पुष, अश्व आध्ठिों हनन-भारना और उनडे और धनठा नि३पारा २२ पृथ्वीडाथि आधिठों हे मानभाया माठिा नि३पारा २७ वृक्षष्ठे यातनभे वायुष्ठाय संबंधी ठ्यिा हा नि३पारा ૧૮૬ ૧૯૧ ૧૯ ॥सभात ॥ श्री. भगवती सूत्र : ८ Page #13 -------------------------------------------------------------------------- ________________ બત્તીસર્વે અધ્યયન કા વિષય વિવરણ નવમાં શતકનો ૩૨ માં ઉદ્દેશક નવમાં શતકના ૩૨ માં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ – વાણિજ્યગ્રામ નગરમાં ગાંગેય અણગાર દ્વારા મહાવીર પ્રભુને પૂછવામાં આવેલા પ્રશ્નો-“નારયિક સાન્તર (અન્તરના વ્યવધાન–આંતરા સાથે) ઉપન્ન થાય છે કે નિરન્તર અંતરના (૦ષવધાન-આંતરા વિના) ઉત્પન્ન થાય છે?” ઉત્તર–“સાન્તર પણ ઉત્પન થાય છે, નિરન્તર પણ ઉત્પન થાય છે. ” પ્રશ્ન-“અસુરકુમાર પણ સાન્તર ઉમ્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે ? ઉત્તર–“બન્ને પ્રકારે ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે એકેન્દ્રિય સિવાયના દ્વિ ઈન્દ્રિય જીવોથી લઈને વૈમાનિક પર્યન્તના જીવોના વિષયમાં પણ સમજવું. પૃથ્વીકાયિક આદિ પાંચ સ્થાવર એકેન્દ્રિય જીવે નિરન્તર ઉત્પન થાય છે એમ સમજવું. “નરયિકથી લઈને સ્વનિતકુમારે પર્યન્તના જીવનું વન સાન્તર હોય કે નિરન્તર હોય છે?” તેમનું વન અને પ્રકારે થાય છે, એ ઉત્તર. પ્રશ્ન-“પૃથ્વીકાયિક આદિ કોનું ઉદ્વર્તન (નિષ્ક્રમણ–તે ગતિમાંથી નિર્ગમન) સાન્તર હોય છે કે નિરન્તર હોય છે?” એ પ્રમાણેને પ્રશ્ન અને તેને ઉત્તર, દીન્દ્રિયોથી લઈને તિષ્ક પર્વન્તના જીવના પ્રવેશનકનું કથન. એક નરયિક, બે નૈરયિક અને ત્રણ નૈરયિકના અસંગમાં સાત ભાંગા (વિકલ્પ) દ્વિક સંયોગમાં ૪૨ ભાંગા, ત્રિક સંગમાં ૩૫ ભાંગા. ચાર નરયિકના અસંગમાં સાત ભાંગા, કીક સંગમાં ૬૩ ભાંગ, ત્રિક સંગમાં ૧૦૫ ભાગ, ચતુષ્ક સોગમાં ૩૫ ભાંગા. પાંચ નૈરયિકેના અસોગમાં ૭ ભાંગા, તિક સંગમાં ૮૪ ભગા, ત્રિક સંયોગમાં ૨૧૦ ભાંગા, ચતુષ્ક સંગમાં ૧૪૦ ભાંગા, અને પાંચ સંગમાં ૨૧ ભાંગ છે નરયિકના અસંગમાં ૭ ભાંગ, દ્વીક સંગમાં ૧૦૫ ભાંગા. એજ પ્રમાણે ત્રિક સંયેગી, ચતુષ્ક સંગી, પંચમ સંગી અને ષટુ સંયેગી ભાંગાનું કથન. સાત નરયિકના દિક, ત્રિક, ચતુષ્ક, પંચમ, ષક અને સપ્તમ સગી ભાંગાનું કથન. આઠ નારકોના દ્વિક સંયેગીથી લઈને અષ્ટમ સંચાગી પર્વતના ભાંગાનું કથન. નવ નરયિકના ક્રિક સંયેગાદિ ભાંગાનું કથન, ૧૦ નૈરયિકેના દ્વિક સંગાદિ ભાંગાનું કથન, સંખ્યાત નરયિકના દ્વિક ત્રિકાદિ ભાંગાનું કથન, અસંખ્યાત નૈરયિકેના દ્વિક સંયેગાદિ ભાંગાનું કથન, ઉત્કૃષ્ટ પ્રવેશનક. દ્વિક, ત્રિક, ચતુષ્ક પંચ, ષટ્ર અને સપ્ત સંગી ભાંગા. નરયિક પ્રવેશનકની અ૫ બહત્વની વક્તવ્યતા, તિર્યક્ પ્રવેશનક પ્રકાર એક, બે, ત્રણે, ચાર, પાંચથી લઈને અસં– ખ્યાત સુધીના તિર્યોનિક પ્રવેશનક. ઉત્કૃષ્ટ તિર્યનિક પ્રવેશનક પ્રકાર તિયાનિક પ્રવેશનકની અ૫ બહત્વ વક્તવ્યતા. એક, બે, ત્રણ યાવતુ ઉત્ક્રય શ્રી ભગવતી સૂત્ર : ૮ Page #14 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય પ્રવેશનક, મનુષ્ય પ્રવેશનકની અપ બહુત્વ વક્તવ્યતા. દેવપ્રવેશનક પ્રકાર. એક, બે, ત્રણ યાવત્ ઉત્કૃષ્ટ દેવપ્રવેશનક, દેવપ્રવેશનકના અલ્પ બહુત્વનું કથન, સપ્રવેશનકના અલ્પ બહુત્વનું કથન, નૈરિયકાના સાન્તર નિરન્તર ઉત્પાદ અને ઉદ્ભનનું કથન, વિદ્યમાન નૈરયિકાના અથવા અવિદ્યમાન નૈરિયકાના ઉત્પાદનનું કથન વિદ્યમાન નૈરિયક ઉદ્વર્તિત થાય છે કે અવિદ્યમાન નૈરિયક ? વિદ્યમાન નૈયિકાના ઉત્પાદ અને ઉના સંબધી પ્રશ્ન વિદ્યમાન નૈરિયકાના ઉત્પાદ અને ઉદ્ગતનામાં સબધ હાવાની અપેક્ષાએ તેએ પાતાને જાણે છે કે પેાતાને ( સ્વયંને ) જાણતા નથી, એવે પ્રશ્ન, નૈરયિક શું સ્વયં ઉત્પન્ન થાય છે કે સ્વયં ઉત્પન્ન થતા નથી. અસુરકુમાર, પૃથ્વીકાયિક અને વૈમાનિક પ. ન્તના પ્રશ્ન. ગાંગેય અણુગારે ભગવાન મહાવીરને સજ્ઞ માન્યા અને તેમની પાસે ચતુર્યોમ ધર્મના પરિત્યાગ કરીને પંચયામ ધર્મના સ્વીકાર કર્યો અને દીક્ષા લઈને નિર્વાણ પામ્યા. ગાંગેય અનગાર કા વક્તવ્ય ગાંગેય અણુગાર વક્તવ્યતા “ તેન' હાઢેળ તેળ' સમળ' ' ઈત્યાદિ— સૂત્રા—( મેળો હાલેળ તેળ' સમાળ ગાળિયામે નામ નચરે હોઢ્યા ) તે કાળે અને તે સમયે વાણિજ્યગ્રામ નામે એક નગર હતું. (વળો) તેનું વન. ( જૂદઢાલે ચેલ ) ત્યાં તિપાસ નામે યક્ષાયતન હતું. (સાની મો સઢે) ત્યાં મહાવીર સ્વામી પધાર્યા. ( રિલા નિળયા) તેમને વદણુ! નમસ્કાર કરવાને માટે પિરષદ તેમની પાસે ગઇ. (ધો ોિ) પ્રભુએ તેમને ધર્મોપદેશ સંભળાવ્યા. ( પન્ના પઢિયા) પરિષદ પાતપાતાને સ્થાને પાછી ફરી. ( तेणं कालेन तेणं समएणं पासावच्चिज्जे गंगेए नामं अणगारे - जेणेव समणे માર્થ મદાવીરે સેળેષ કાળજી ) તે કાળે અને તે સમયે શ્રી પાર્શ્વપ્રભુના શિષ્ય ગાંગેય નામના અણુગાર જ્યાં શ્રમણુ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં આવ્યા. ( કાછિયા સમળસમત્રો મહાવીસ અવૂનામતે ડિસ્ચા સમળે માત્ર મદ્દાત્રી' Ë વચાલી) ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીરની પાસે ઉચિત સ્થાને થેલીને તેમણે તેમને આ પ્રમાણે પૂછ્યું— ( સંત' અંતે ! નેચા વવપ્નતિ, નિત નેફ્યા પત્રવîતિ ?) હું ભુદન્ત ! નારકો અન્તર ( વ્યવધાન ) સહિત ઉત્પન્ન થાય છે કે અન્તરરહિત શ્રી ભગવતી સૂત્ર : ૮ २ Page #15 -------------------------------------------------------------------------- ________________ (લગાતાર) ઉત્પન્ન થાય છે ? (પૈયા સંતવિનેા ઉપન્નત્તિ, નિતનિ નેચા ઉજ્જવલ તિ) હે ગાંગેય ! નારકો અન્તરસહિત પણ ઉત્પન્ન થાય છે અને અન્તરરહિત ( નિરન્તર) પણ ઉત્પન્ન થાય છે. ( સત્તામંતે ! અમુરઝારા જીવનગ્નતિ, નિ'તર' અમારા ત્રત્રઽતિ ? ) હે ભદન્ત ! અસુરકુમાર અન્તરસહિત ઉત્પન્ન થાય છે કે નિરન્તર ( અન્તર રહિત ) ઉત્પન્ન થાય છે ? ( गंगेया ! सतरपि असुरकुमारा उत्रवज्जाति, निरंतरपि असुरकुमारा उबवज्जति ) હે ગાંગેય અસુરકુમારા અન્તરસહિત પણ ઉત્પન્ન થાય છે અને અન્તરરહિત પણ ઉત્પન્ન થાય છે. ( વં નવ નિયઝમારા ) સ્તનિતકુમારી પર્યન્તના વિષે પણ આ પ્રમાણે જ સમજવું ( સંતર' મંતે ! પુત્તુવિજ્રાચા સવવજ્ઞ'તિ, નિરંતર' પુઢવિાડ્યા પત્રય 'ત્તિ ?) હે ભઢન્ત ! પૃથ્વીકાયિક જીવા અન્તર સહિત ઉત્પન્ન થાય છે કે અન્તર રહિત ઉત્પન્ન થાય છે ? ( गांगेया ! नो संतर पुढविकाइया उववज्जति, निरंतर पुढत्रिकाइया પુત્ર 'તિ ) હું ગાંગેય ! પૃથ્વીકાયિક જીવે। અન્તર ( વ્યવધાન ) સહિત ઉત્પન્ન થતા નથી, પણ તેએ અન્તર રહિત ( લગાતાર ) જ ઉત્પન્ન થાય છે. (ત્રં ગાવ વળલફાડ્યા ) પૃથ્વીકાયિકાના જેવું જ કથન વનસ્પતિકાયિક પન્તના એકેન્દ્રિય જીવા વિષે સમજવું. ( વદ્યા જ્ઞાન વેમાળિયા-૬ ૫ ના સૈા ) એ ઇન્દ્રિ જીવાથી લઈને વૈમાનિકા પન્તના જીવાનું કથન નારકોના કથન પ્રમાણે જ સમજવું. 64 66 ટીકાથ—આગળના ઉદ્દેશકમાં કેવલી આદિનાં વચનેા શ્રવણુ કરીને જીવ દેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર આ ઉદ્દેશકમાં જેણે કેવલીના વચને સાંભળીને કેવળજ્ઞાન ઉત્પન્ન કરી લીધું છે, એવી વ્યક્તિનું પ્રતિપાદન કરે છે-“ તેળ' જાઢેળ' તેળ' સમળ' ” તે કાળે અને તે સમયે “ વાળિયાને નામં ન હોસ્થા ” વાણિજ્યગ્રામ નામે નગર હતું. “ વળો ” ઔપપાતિક સૂત્રમાં ચંપા નગરીનું જેવું વર્ણન કર વામાં આવ્યું છે, એવું જ તેનું વર્ણન સમજવું. ટૂપજાણે ચેપ ” તે નગરમાં કૃતિપલાશ નામનું યક્ષાયતન ( ઉદ્યાન ) હતું. તેનું વન પણ ઔપપાતિક સૂત્રમાં વર્ણવેલા પૂર્ણ ભદ્ર ચૈત્યના વર્ણન પ્રમાણે સમજવું. “ સામી સમોસઢે” ત્યાં મહાવીર સ્વામી પધાર્યા. “ ઘાનિયા ” તેમને વઢ્ઢા નમસ્કાર કરવાને માટે લેાકાના સમૂહ ( પરિષદ) ત્યાં ગયા. “ ધમ્મો ોિ, રિલ્લા પદિળયા ” પ્રભુએ તેમને ધર્મોપદેશ સંભળાવ્યેા. ધર્મોપદેશ સાંભળીને લેાકેા તપેાતાને સ્થાને પાછાં ફર્યાં. ( મેળ જાળ સેન સમજ્ઞ') તે કાળે અને તે સમયે ( પામ્રાજિષને ગોર_નામળારે નેળેય સમળે મળવું મહાવીરે, તેળેવ સગાળચ્છજ્જ) પાર્શ્વનાથ ભગવાનના પરંપરાગત શિષ્ય ગાંગેય નામના અણુગાર-જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં આવ્યા. ( उवागच्छित्ता समणस्त्र भगवओ महावीरस्स अदूरसामंते ठिच्चा समण भगवं મહાવીર' વં ચાલી) ત્યાં આવીને શ્રમણુ ભગવાન મહાવીરથી મહુ દૂર પણ ,, શ્રી ભગવતી સૂત્ર : ૮ ૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ નહીં અને બહુ સમીપ પણ નહીં એવા ઉચિત સ્થાને ભીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને પૂછયું-( સંતાં હે ! રેરા વસતિ, નિરંતર રચા ૩યવસિ?) હે ભદન્ત! નારા સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? (જે ઉત્પત્તિમાં સમયાદિક રૂપ કાળનું વ્યવધાન (આંતરો) પડે છે. તે ઉ૫ત્તિને સાન્તર ઉત્પત્તિ કહે છે. જે ઉત્પત્તિમાં એવું વ્યવધાન (આંતર) પડતું નથી, તે ઉત્પત્તિને નિરન્તર ( લગાતાર ) ઉત્પત્તિ કહે છે.) સાન્તર” અને “નિરતર” આ બને પદે ઉત્પત્તિરૂપ કિયાના વિશેષ છે. મહાવીર પ્રભુનો ઉત્તર-( વા! સંત રફ ઉવવ=તિ, નિર. fપ નેતાયા વારિ ) હે ગાંગેય ! નારકે સમયાદિ રૂપ કાળના વ્યવઘાનથી ( આંતરાથી) પણ ઉત્પન્ન થાય છે અને કાળના વ્યવધાન વિના પણ ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિય જીવની જે ઉત્પત્તિ થાય છે તે સાન્તર થતી નથી-કારણ કે ઉત્પત્તિમાં વિરહ હતું જ નથી. પ્રતિસમય તેમની ઉત્પત્તિ થતી જ રહે છે, તેથી તેની ઉત્પત્તિ નિરંતર ( લગાતાર) થયા જ કરે છે. અન્ય જીવોની ઉત્પત્તિમાં કાળને આંતરો પડે છે પણ ખરે અને નથી પણ પડતું. તેથી જ પ્રભુએ એવું કહ્યું છે કે નારકની ઉત્પત્તિ સાંતર પણ હોય હોય છે અને નિરંતર પણ હોય છે, ગાંગેય અણગારને પ્રશ્ન–(સતર મને ! બકુરકુમાર ઉવવા તિ, નિરંતર શકુમાર રાવ=તિ ?) હે ભદન્ત ! અસુરકુમારેની ઉત્પત્તિ સાન્તર (કાળના આંતરાવાળી) હોય છે કે નિરંતર (કાળના આંતરા વિનાની) હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ રા” હે ગાંગેય ! (સંતરિ ગgવુમાર ૩૨asmતિ, નિરંતરંથિ સુમરા ૩૦ =તિ ) અસુરકુમારની ઉત્પત્તિ અને પ્રકારે હોવ છે-સાન્તર પણ થાય છે અને નિરન્તર પણ થાય છે. એટલે કે અસુરકુમારની ઉત્પત્તિમાં સમયાદિ રૂપ કાળનું વ્યવધાન (આંતર) પડે છે પણ ખરું અને નથી પણ પડતું. “gવં જાવ વિમારા” એજ પ્રમાણે નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિઘુકુમાર, ઉઠધિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર, આ નવ ભવનવાસી દેવેની ઉત્પત્તિના વિષયમાં પણ સમજવું. ગાંગેય અણગારને પ્રશ્ન-(સંત મંતે ! પુત્રવિલાયા વાવ =તિ, નિરં. તરં વરકન્નતિ?) ભદન્ત ! પૃથ્વીકાયિક જીવે સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુનો ઉત્તર– ચા ! ” હે ગાંગેય ! (નો પુનિ. દ્વારા વારિ, નિરંતર' પુવિછારૂ વવવ ) પૃથ્વીકાયિક છે શ્રી ભગવતી સૂત્ર : ૮ Page #17 -------------------------------------------------------------------------- ________________ સાન્તરકાળાદિકના વ્યવધાનથી ઉત્પન્ન થાય છે. ( વૅ નાવ થળસર્જાયા) પૃથ્વીકાયિક જીવાની જેમ અાયિક, વાયુકાયિક, તેજસ્કાયિક અને વનસ્પતિ કાયિક જીવે! પણ નિરન્તર ઉત્પન્ન થયા કરે છે. ( વેરેંટિયા જ્ઞાત્ર વેમાળિયા-દ્ ૬ ના નેચા ) એઇન્દ્રિય જીવે, તૈઇન્દ્રિય જીવા, ચતુરિન્દ્રિય જીવા, ત્ચેન્દ્રિય તિય ચા, મનુષ્યા, વાનભ્યન્તરા, જ્યાતિષ્ઠ દેવા અને વૈમાનિક દેવાની ઉત્પત્તિનું કથન નારકોની ઉત્પત્તિના કથન પ્રમાણે સમજવુ, એટલે કે તેઓ સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરન્તર પણ ઉત્પન્ન થાય છે. સૂ॰૧૫ ઉદ્ધર્તના કા નિરૂપણ ઉદ્ધત્તના વક્તવ્યતા—— “ 'સર' મને ! નેચાણ કૃતિ ” ઇત્યાદિ— k સૂત્રાથ—— સંત' અંતે ! નેા ગકૃતિ, નિર'સર' નૈા ઇન્ત્રપ્રતિ ) હું ભદન્ત ! નારક જીવેા વ્યવધાન સહિત ( આંતરા સહિત ) નીકળે છે કે વિના વ્યવધાનથી ( કાળના આંતરા વિના ) નારક ગતિમાંથી બહાર નીકળે છે ? (નનૈયા !) હે ગાંગેય ! ( સત`વિ ને ન્ર-ત્તિ, નિ'ત' િનેચા રZæત્તિ ? ) નારકેા વ્યવધાન સહિત પણ નારક ગતિમાંથી નીકળે છે અને ષના વ્યવધાને પશુ નીકળે છે. ( પત્ર નાય અગિમારા) આ પ્રકારનું નિષ્ક્રમણ વિષયક કથન સ્તનિતકુમાર પન્તના જીવા વષે પણ સમજવું. ( 'સર' અંતે ! પુાિદ્યા ગુરુદૃત્તિ પુજ્જા ) હે ભદન્ત ! પૃથ્વીકાયિક જીવ શું કાળના વ્યવધાનથી નીકળે છે કે વિના વ્યવધાનથી નીકળે છે ? ( જ્ઞેયા ! ) હે ગાંગેય ! ( નો સહસર' પુરુવિજ્ઞાા કવકૃતિ, નિર'સર' પુવિધા કન્વતિ) પૃથ્વીકાયક જીવા કાળના વ્યવધાનથી (સાંતર) નીકળતા નથી પણ નિરંતર ( વિના વ્યવધાન) નીકળે છે. ( વૈં ગાય પળસ્ત્રાઢ્યા નો પ્રત', 'નિર'સર' ઇન્વતિ ) વનસ્પતિ પર્યન્તના જીવા વષે પણ એવું જ કથન સમજવું. એટલે કે તે પણ સાન્તર નીકળતા નથી પણ નિરન્તર નીકળે છે. ( પત અંતે વેતિયા લગકૃતિ, નિ'ત' મંદ્રે ! ઇન્વરૢત્તિ ? )અે ભદન્ત ! દ્વીન્દ્રિય જીવા કાળના વ્યવધાનથી નિષ્ક્રમણ કરે છે કે નિરંતર નિષ્ક્રમણ કરે છે? (often!) aidu ! ( g'az'fq à¿fquı ssag'fa, fac'ac'fa esag'fa) દ્વીન્દ્રિય જીવા સાન્તર પણ નિષ્ક્રમણ કરે છે અને નિરંતર પણ નિષ્ક્રમણ કરે છે. (વયં ગાય પાળમત્તા ) એવું જ કથન વાનન્યન્તરા પયતના વિષયમાં પણ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ સમજવું (જંતર મંતે ! કોરિથા પુરા) હે ભદન્ત ! જ્યોતિષિક દેવે સાન્તર એવે (નીકળે) છે કે નિરંતર વે (નીકળે) છે! (જોયા) હે ગાંગેય ! સંત શિરા રતિ, નિરંતવ જયંતિ. gt stવ માળિજા વિ) તિષિક દેવ સાન્તર પણ એવે છે અને નિરંતર પણ એવે છે. એજ પ્રકારનું કથન વિમાનિક પર્યન્તના જીના વન વિષે પણ સમજવું. ટીકાઈ—જે જે ઉત્પન્ન થાય છે તેમની ઉદ્વર્તન (તે ગતિમાંથી નીકળવાની ક્રિયા) પણ થાય જ છે. તેથી ઉત્પત્તિનું નિરૂપણ કરીને હવે સૂત્ર કાર તેમની ઉદ્ધતનાનું નિરૂપણ કરે છે આ વિષયને અનુલક્ષીને ગાંગેય અણુ ગાર મહાવીર પ્રભુને પૂછે છે કે...(અંતર મને ! ચા વક્રુતિ, નિરંતર નેફા ગુદત ) હે ભદન્ત! નરકમાંથી જે નારક નીકળે છે તે શું કાળના વ્યવધાન સહિત નીકળે છે કે કાળના વ્યવધાન વિના નીકળે છે? (સમયાદિ રૂપ કાળની અપેક્ષાએ જે ઉદ્વર્તાનામાં (નિષ્ક્રમણમાં, નીકળવાની કિયામાં) વ્યવધાન–આંતર પડે છે, તે ઉદ્વત્તાને સાન્તર ઉદ્વર્તન કહે છે અને જે નિષ્કમણમાં કાળને આંતરે પડતું નથી તે નિષ્ક્રમણને નિરંતર નિષ્કમણ કહે છે. સાન્તર અને નિરંતર પદે નિષ્ક્રમણ રૂપ ક્રિયાનાં વિશેષણો છે. ) મહાવીર પ્રભુને ઉત્તર–“નથી” હે ગાંગેય ! (સંત રાતિ, નિરંતરં િવશ્વતિ) જે નારક છે નરકમાંથી નિષ્ક્રમણ કરે છે, નીકળે છે, તે કાળના વ્યવધાન સહિત પણ નિષ્ક્રમણ કરે છે અને વ્યવધાન (આંતરા) રહિત પણ નિષ્ક્રમણ કરે છે. (પર્વ જ્ઞાવ નિચક્કાજા) એજ પ્રમાણે અસુરકુમાર, નાગકુમારે, સુવર્ણકુમાર, અગ્નિકુમારે, વિઘુકુમારો, દ્વીપકુમાર, ઉદધિકુમારે, દિશાકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર પણ પિતાના ઉત્પત્તિ સ્થાનમાંથી સાન્તર પણ નીકળે છે અને નિરંતર પણ નીકળે છે. ગાંગેય અણગારને પ્રશ્ન–(જંતર મરે ! પુષિારૂ વતિ, પુરા) ભદન્ત ! પૃથ્વીકાયિક છે પિતાના ઉત્પત્તિ સ્થાનમાંથી સાન્તર (આંતરા સહિત) નીકળે છે કે નિરંતર (આંતર રહિત) નીકળે છે? શ્રી ભગવતી સૂત્ર : ૮ Page #19 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર–“રોચા !” હે ગાંગેય ! ( સંતરં પુરવિફા સન્નતિ, નિરંતર યુદ્ધવિરામ તિ) પૃથ્વીકાયિક છે પિતાના ઉત્પત્તિ સ્થાનમાંથી સાન્તર ( વ્યવધાન સહિત) નીકળતા નથી પણ નિરંતર નીકળે છે. એટલે કે કોઈ પણ એ સમય પસાર થતું નથી કે જ્યારે પૃથ્વીકાયિકનું નિષ્ક્રમણ થતું ન હોય. (પાં નાવ વખફારૂ જ રા નિરંતર કવદંતિ) એજ પ્રમાણે અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવ પણ સમયાદિ રૂપ કાળના વ્યવધાન સહિત નીકળતા નથી પણ નિરંતર (વિના વ્યવધાન) નીકળે છે. ગાંગેય અણગારને પ્રશ્ન-(મં! હંચિા વરિ, નિરંતર વાલ્લિા ૩૪=દરિ?) હે ભદન્ત ! બેઈન્દ્રિય જીવે પોતાના ઉત્પત્તિ સ્થાનમાંથી શ કાળના વ્યવધાન સહિત નીકળે છે કે કાળના વ્યવધાનથી રહિત નિરંતર નિકળે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ ચા! હે ગાંગેય ! (વંતરિ રેટ્રિ રષ્પતિ, નિરંતરંf $રિયા શ્વëતિ) બેઈન્દ્રિય છે અને પ્રકારે પિતાના ઉત્પત્તિ સ્થાનમાંથી નીકળે છે. સાતર પણ નિકળે છે અને નિરંતર (લગાતાર) પણ નીકળે છે. (વં નવ વાગતા ) એજ પ્રમાણે ત્રીન્દ્રિય છે, ચતુરિ ન્દ્રિય જીવે, પંચેન્દ્રિય તિય ચે, મનુષ્ય અને વાનવ્યન્તરો પણ પિતાપિતાના ઉત્પત્તિ સ્થાનેમાંથી સમયાદિ રૂપ કાળના વ્યવધાન સહિત પણ નીકળે છે અને વિના વ્યવધાનથી (લગાતાર) પણ નીકળે છે. ગાંગેય અણગારને પ્રશ્ન-(જંતર મંતે ! કોરિચા ઘચરિ પુછા) હે ભદન્ત ! તિષિક દેવેનું અવનરૂપ નિષ્ક્રમણ શું સાન્તર ( કાળના આંતરા સહિત) થયા કરે છે કે નિરંતર ( લગાતાર) થયા કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર– “જોવા ! હે ગાંગેય! (સંતરંજિ નોતિયા પતિ, નિરંતરતિ કોણ પયંતિ) જયતિષિક દેવે સાન્તર પણ નીકળે છે અને નિરંતર પણ નીકળ્યા કરે છે. એ જ પ્રમાણે માનિકે પણ સાન્તર અને નિરંતર નીકળ્યા કરે છે. હવે ટીકાકાર આ કથનને ભાવાર્થ સમજાવતા કહે છે-જે નિષ્ક્રમણ લગાતાર (સતત) થતું જ રહે છે, જેમાં સમયને બિલકુલ આંતરે પડતું નથી, તે નિષ્ક્રમણને નિરંતર નિષ્ક્રમણ કહે છે. પરંતુ જે નિષ્ક્રમણ લગાતાર થયા કરતું નથીડા સમય સુધી બંધ થઈને ફરી પાછું ચાલુ થઈ જાય છે, એવા નિષ્ક્રમણને સાન્તર નિષ્ક્રમણ કહે છે. એકેન્દ્રિય જીવનું પોતાના સ્થાનમાંથી નિરંતર નિષ્ક્રમણ થયા કરે છે. એટલે કે તેઓ ગૃહીત પર્યાયમથી બીજી પર્યાયમાં લગાતાર ગયા જ કરે છે. એ કેઈ પણ સમય ખાલી જતો નથી કે જ્યારે કઈ પણ એકેન્દ્રિય જીવ પિતાની પર્યાયમાંથી નીકળતો ન હોય. તેમનું નિષ્ક્રમણ સતત ચાલ્યા જ કરે છે. એક પણ સમય તે નિષ્ક્રમણ બંધ રહેતું નથી. બાકીના જેમાં ગૃહીત પર્યાયમાંથી નીકળવાનું વ્યવધાન સહિત પણ ચાલ્યા કરે છે અને વ્યવધાન રહિત નિરંક તર પણ ચાલ્યા કરે છે. એ સૂ૦૨ છે શ્રી ભગવતી સૂત્ર : ૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ ભવાન્તરમેં પ્રવેન કાનિરૂપણ ટકાથ–પતાની ગૃહીત પર્યાયમાંથી નીકળીને કેટલાક ને ગત્યનરમાં (અન્ય ગતિમાં) જે ઉત્પાદ થાય છે, તેને પ્રવેશનક કહે છે. સૂત્રકારે આ સૂત્ર દ્વારા એ પ્રવેશનની પ્રરૂપણ કરી છે–આ વિષયને અનુલક્ષીને ગાંગેય અણગાર મહાવીર પ્રભુને પૂછે છે કે-“ટ્ટ વિ મતે ! પણ gor?” હે ભદન્ત ! બીજી ગતિમાં ઉત્પન્ન થવા રૂપ પ્રવેશનક કેટલા પ્રકારના કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ રાહે ગાંગેય ! “જય વેલના guળ” પ્રવેશનક ચાર પ્રકારના કહ્યા છે. “રંg” જે પ્રકારે નીચે પ્રમાણે -" नेरइयपवेसणए, तिरिय-जोणियफ्वेसणए, मणुस्सपवेसणए, देवपवेસાપ” (૧) નરયિક પ્રવેશનક, તિર્યચનિક પ્રવેશનક, (૩) મનુષ્ય પ્રવેશનક અને (૪) દેવપ્રવેશનક. ગાંગેય અણગારને પ્રશ્ન–“નેચવાનg of અંતે! ઋષિ હે ભદન્ત ! નરયિક પ્રવેશનકના કેટલા પ્રકાર કહ્યા છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“નેચા ! વિદેvળ” હે ગાંગેય ! નરયિક પ્રવેશનકના સાત પ્રકાર કહ્યાં છે. “તંજા” તે પ્રકારે નીચે પ્રમાણે છે. " रयणप्पभाए पुढविनेरइयपवेसणए जाव अहे सत्तमा पुढविनेरइयपवे. સTT » (૧) રત્નપ્રભાપૃથ્વી નરયિક પ્રવેશનક, (૨) શર્કરા પ્રભાપૃથ્વી નરયિક પ્રવેશનક, (૩) વાલુકાપ્રભાપૃથ્વી નૈરયિક પ્રવેશનક, (૪) પંકપ્રભાપૃથ્વી નરયિક પ્રવેશનક, (પ) ધૂમપ્રભા પૃથ્વી નરયિક પ્રવેશનક, (૬) તમઃપ્રભાપૃથ્વી નૈરયિક પ્રવેશનક અને (૭) અધઃસપ્તમપૃથ્વી નૈરયિક પ્રવેશનક. ગાંગેય અણગારને પ્રશ્ન—“ fમંત ! નેzણ નેચરબળ પવિત્રમાણે જિં ચ ષમા ટ્રોકના, સરમાણ હોકા, જાવ છું તત્તમ હોગા ?” હે ભદન્ત ! અન્ય ગતિમાંથી નીકળીને નૈરયિક પ્રવેશનક દ્વારા નરકમાં પ્રવેશ કરતો એક નારક શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે કે શકરપ્રભામાં ઉત્પન્ન થાય શ્રી ભગવતી સૂત્ર : ૮ Page #21 -------------------------------------------------------------------------- ________________ છે? કે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે પંકપભામાં ઉત્પન્ન થાય છે ? કે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે? કે અધઃસાતમી ભૂમિમાં (તમસ્તમપ્રભામાં) ઉત્પન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જોગા!” હે ગાંગેય ! “સચqમાણ થા હોડ લાવ લાદે સત્તના વા દોરા ) અન્ય ગતિમાંથી ઉદ્વર્તન કરીને (નીકળીને) નૈરયિકમાં પ્રવેશ કરે છે તે એક નારક જીવ રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થઈ જાય છે, શર્કરા પ્રભામાં પણ ઉત્પન્ન થઈ જાય છે, વાલુકાપ્રભામાં પણ ઉત્પન્ન થઈ જાય છે, પંકપ્રભામાં પણ ઉત્પન થઈ જાય છે, ધૂમપ્રભામાં પણ ઉત્પન્ન થઈ જાય છે. તમ પ્રભામાં પણ ઉત્પન્ન થઈ જાય છે અને અધ: સપ્તમ નરકમાં (તમસ્તમપ્રભા)માં પણ ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે એક નરયિકના પ્રવેશનકમાં અહીં સાત ભાંગા (વિક૯૫) બતાવવામાં આવ્યા છે. હવે બે નૈરયિકેના પ્રવેશનકના ૨૮ ભાંગા (વિકલ) બતાવવામાં આવે છે. ગાંગેય અણગારને પ્રશ્નો મંતે ! નેફા નેફરવેargi mવિતમાળા ઉ રાજમા ફ્રોકના, કાર ૩ સત્તના હોવા?” હે ભદન્ત ! નરયિક પ્રવેશન દ્વારા અન્ય ગતિમાંથી નૈરયિક ભવમાં પ્રવેશ કરતા બે નારક શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, કે નીચે સાતમી નરક સુધીની નરકમાં ઉત્પન્ન થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“જેવા ! '' હે ગાંગેય ! “રાજમા થા દોડ્યો, તાવ અદ્દે પરમાણુ યા હો ના નારક ભવમાં પ્રવેશ કરતા બે નારકે રત્નપ્રભાપૃથ્વીમાં ઉત્પન્ન થઈ જાય છે અને તમસ્તમાં પર્યન્તની સાતમી નરકમાં પણ ઉત્પન્ન થઈ જાય છે. આ પ્રમાણે સાત અસગી ભાંગા થાય છે. હવે દિકગી ૨૧ ભાંગા બતાવવામાં આવે છે-“મgવા રચનામા, સામા ફોન ૧) અથવા નારક ભવમાં પ્રવેશ કરતો એક નારક રત્નપ્રભાપૃથ્વીમાં ઉત્પન્ન થાય છે અને બીજો એક નારક શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. (મહવા પણ ગળામણ, અને રાહુમાર ટ્રોકના ) (૨) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજો એક નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (કાવ જે રચનામા ને કહે સત્તાના ફોના) (૩) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજા નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજે ધૂમપ્રભમાં ઉત્પન્ન થાય છે અને બીજો તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજે નીચે સાતમી ( તમસ્તમપ્રભા ) નરકમાં ઉત્પન્ન થાય છે. (બાહવા ને સક્ષમા , ને વાયુ પ્રમાણ હોક) (૭) અથવા એક નારક શર્કરામભામાં અને બીજે નારક વાલુકામલામાં ઉત્પન્ન થાય છે. (ના1 શ્રી ભગવતી સૂત્ર : ૮ Page #22 -------------------------------------------------------------------------- ________________ અફવા ને સાનમારો ગદ્દે સત્તમાર્ હોન્ના (૧) (૮) અથવા એક નારક શાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને ખીજો નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૯) અથવા એક નારક શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજો નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૦) અથવા એક નારક શાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને ખીજો નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૧) અથવા એક નારક શકરાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજો નારક સાતમી તમસ્તમા નરકમાં ઉત્પન્ન થાય છે. ( બા ને નાજુપણમા, ો માયોના ) (૧૨) અથવા એક વાલુકાપ્રભામાં અને બીજો પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. ( હ્યં નાર ગા હવે વાજીયમાત્ો અદ્દે સત્તમા હોન્ના(૧) (૧૩) અથવા એક નારક વાલુકાપ્રભામાં અને ખીજો નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૪) અથવા એક નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને ખીજ તમઃપ્રણામાં ઉત્પન્ન થાય છે. (૧૫) અથવા એક નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજો નારક નીચે તમસ્તમપ્રભા નામની સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. ( एवं एक्केका पुढत्री छड्डेयव्वा जाव एगे तमाए, एगे अहे सत्तमाए હોન્નાર ) આ રીતે ઉત્તરાત્તર આલાપકમાં પૂર્વપૂર્વની એક પૃથ્વી ( નરક ) છેડતી જવી જોઈએ. આ પ્રમાણે કરવાથી નીચે પ્રમાણે ખાકીના દ્વિક સચાગી વિકલ્પા અને છે-(૧૬) અથવા એક નારક જીવ પ`કપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજે નારક જીત્ર ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૭) અથવા એક નારક જીવ પડકપ્રભામાં ઉત્પન્ન થાય છે અને ખીજો નારક જીવ તમઃ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૮) અથવા એક નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે અને ખીજો નારક નીચે સાતમી તમતમ નરકમાં ઉત્પન્ન થાય છે (૧૯) અથવા એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજો નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨૦) અથવા એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે અને ખીજે નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૨૧) અથવા એક નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજો એક નારક નીચે સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે એ નારકેાના નૈયિક ભવમાં પ્રવેશ કરવા વિષેના દ્વિકસચેાગી ભાંગા ( વિકલ્પા ) બતાવવામાં આવ્યા છે. આ ભાંગાએને સારી રીતે સમજવા માટેની સરળ પદ્ધતિ નીચે પ્રમાણે છે-રત્નપ્રભા આદિ સાતે પૃથ્વીઓનાં નામ અનુક્રમે સ્લેટ કે પાટિયા ઉપર લખી નાખવા. ત્યાર બાદ તેમના પર નજર ફેરવતા જવાથી પૃથ્વીએના એકત્વ અને દ્વિકસ‘ચાગથી આ લાંગાએ ( વિકલ્પા ) સારી રીતે સમજી શકાય છે. અનુક્રમે સાત પૃથ્વીમાં તે અને નારકાના ક્રમશઃ ઉત્પન્ન થવાથી સાત વિકલ્પ બને છે. તથા મચ્છે પૃથ્વીએમાં :અલગ અલગ રૂપે એક સાથે અને નારકોની ઉત્પત્તિ થવાથી ૨૧ દ્વિકસ’ચાગી વિકલ્પો બને છે. આ રીતે એ નારકાના પ્રવેશનકને અનુલક્ષીને ૭૨૧=૨૮ કુલ વિકલ્પે બની જાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ અન્ય ગતિમાંથી નિષ્ક્રમણ કરીને નરયિક ભવગ્રહણ કરતા ત્રણ નારકની અપેક્ષાએ જે ૮૪ વિકલ્પે થાય છે, તેમને સૂત્રકાર પ્રકટ કરે છે– ગાંગેય અણગારને પ્રશ્ન-( સિગ્નિ મંતે ! રૂપા ને વાળં વિષમri # રચનqમg ફ્રોઝ, નાવ જ સરમાણ ઘો જ્ઞા?) હે ભદન્ત ! અન્ય ગતિમાંથી ઉદ્વર્તન કરીને-નીકળીને નૈરયિક પ્રવેશનક દ્વારા નરકમાં પ્રવેશ કરતાં ત્રણ નારકે શું રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે? કે શર્કરામભામાં ઉત્પન થાય છે? કે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે પંકપ્રભામાં ઉત્પન થાય છે? કે નીચે સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–(જોયા! ચાવમા વા ફ્રોકના, નાર રે સત્તનrg ના ક૭) હે ગાંગેય! નરયિક ભવગ્રહણ કરતા ત્રણ નારકે રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે અને સાતમી નરક પર્યન્તની નરકમાં પ ઉત્પન્ન થાય છે. આ રીતે ૭ અસંગી વિકલ્પ બને છે. હવે બ્રિકસંગી વિકલપ પ્રકટ કરવામાં આવે છે-(વા ને રચનામાપ, હો સામા દોના) (૧) અથવા નૈરયિક ભવગ્રહણ કરતા ત્રણ નારકમાંને એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બે નારક શર્કરામભામાં ઉત્પન્ન થાય છે (૨) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બે નારકે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બે નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં ઉપન્ન થાય છે અને બે નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક રત્નપ્રભામાં અને બે તમ પ્રમામાં ઉપન્ન થાય છે (૬) અથવા એક રત્નપ્રભામાં અને બે નીચે સાતમી તમસ્તમ નરકમાં ઉત્પન્ન થાય છે. (अहवा दो रयणप्पभाए, एगे सकरप्पभाए होजा, जाव अहवा दो एयणતામાપ ઘટ્ટે સત્તમા હોગા૨) (૭) અથવા બે નારક રત્નપ્રભામાં નારક ભવગ્રહણ કરી શકે છે અને એક નારક શર્કરામભામાં નારક ભવગ્રહણ કરી શકે છે. (૮) અથવા બે નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને એક નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૯) અથવા બે નારક છ રત્નપ્રભામાં અને એક નારક જીવ પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૦) અથવા બે રત્નપ્રભામાં અને એક ધૂમપ્રભામાં નારક ભવગ્રહણ કરીને ઉત્પન્ન થઈ શકે છે. (૧૧) અથવા બે રત્નપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થઈ શકે છે. (૧૨) અથવા બે રત્નપ્રભામાં અને એક તમસ્તમપ્રભામાં નારકભવગ્રહણ કરીને ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રમાણે રત્નપ્રભા સાથે બીજી પૃથ્વીના પગથી ૧૨ વિકપ બને છે. (મહુવા ને સવારમાપ, તો વાણુથcqમાજ ) (૧૩) અથવા એક શરામભામાં ઉત્પન્ન થાય છે અને બે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (નવ નવ ર સવરામણ હો દે રત્તમાજી હોજના) (૧૪) એક શ્રી ભગવતી સૂત્ર: ૮ ૧૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ શર્કરાપ્રભામાં અને એ પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૫) અથવા એક શર્કરાપ્રભામાં અને એ ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૬) અથવા એક શક રાપ્રભામાં અને એ તમાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૭) અથવા એક શકરાપ્રભામાં અને એ નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. ( બવા તો સવારभाए, एगे वालुयप्पभाए होज्जा, जाव अहवा दो सक्करख्पभाए एगे अहे सत्तમાર્ોગ્ગારર) અથવા (૧૮) બે શકરાપ્રભામાં અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૯) અથવા એ શર્કરાપ્રભામાં અને એક 'કપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨૦) અથવા બે શકરાપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨૧) અથવા ખે શર્કરાપ્રભામાં અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨૨) અથવા ખે શાપ્રભામાં અને એક નીચે તમસ્તમપ્રભા નામની સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે શર્કરાપ્રભા સાથે ત્યારપછીની નરકેાના ચેાગથી ૧૦ વિકલ્પ થાય છે. આગલા ૧૨ વિકલ્પ સાથે આ ૧૦ વિકલ્પ મળીને કુલ ૨૨ દ્વિકસયેગી વિકાનું કથન અહીં સુધીમાં પૂરૂ થયું હવે બાકીના દ્વીકસ’ચેગી વિકા પ્રકટ કરવામાં આવે છે—(ä ના સારtaare वतव्वया भणिया, तहा सव्त्रपुढवीणं भाणियव्वा जाव अइवा दो तमाए ને અદ્દે સત્તના હોન્ના) આ રીતે શરાપ્રભા સાથે ત્યારપછીની પૃથ્વીએના ચેાગથી જેવાં વિકલ્પ કહેવામાં આવ્યા છે, એવાં જ વિકલ્પો શકરાપ્રભા પછીની વાલુકાપ્રભા આદિ પૃથ્વીએ સાથે પછીની પૃથ્વીઓના ચેાગથી કહેવા જોઇએ. આ રીતે બીજા ૨૦ વિકલ્પ બને છે. (ર૩) અથવા એક વાલુકાપ્રભામાં અને ખે પકપ્રભામાં ઉત્પન્ન થાય છે (૨૪) અથવા એક વાલુકાપ્રભામાં અને ખે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (રપ) અથવા એક વાલુકાપ્રભામાં ખે તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨૬) અથવા એક વાલુકાપ્રભામાં અને એ સાતમી તમસ્તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨૭) અથવા એ વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨૮) અથવા ખે વાલુકાપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨૯) અથવા એ વાલુકાપ્રભામાં અને એક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩૦) અથવા એ નારક જીવે વાલુકાપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૩૧) એક નારક પકપ્રભામાં અને બે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩૨) અથવા એક તારક પકપ્રભામાં અને એ તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩૩) અથવા એક નારક પકપ્રભામાં અને એ નારકે નીચે સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. (૩૪) અથવા એ નારક પકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩૫) અથવા ખે નારક પક શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૨ Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩૬) અથવા નારક પંકપ્રભામાં અને એક સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. (૩૭) અથવા એક ધૂમપ્રભામાં અને બે તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩૮) અથવા એક ધૂમપ્રભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૩૯) બે ઘૂમપ્રભામાં અને એક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪૦) અથવા બે ધૂમપ્રમામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન થાય છે. (૪૧) અથવા એક તમ પ્રભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉપન્ન થાય છે. (૪૨) અથવા બે તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે ત્રિકસંગી ૩૫ વિક આપવામાં આવે છે – (લઘુત્રા ચqમાણ, gો વધારવામાંg, gો વાસ્તુ પ્રમાણ હાજા) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં અને એક નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧) ( કરવા પર ર માતુ, અને સહરામાણ, જે પંજqમાણ ટ્રા ) અથવા અન્ય ગતિમાંથી નારક ગતિમાં પ્રવેશ કરતા ત્રણ નારકમાં એક નારક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) (કાવ કફવા ને ચળqમાપ, ને રામા, gશે હે સત્તા રોકા) અથવા એક રત્નપ્રમામાં, એક શર્કરા પ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક રત્નપ્રભામાં એક શર્કરા પ્રભામાં અને એક સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. (अहवा एगे रयणप्पभाए, एगे बालुयप्पभाए, एगे पंकप्पभाए होज्जा) (५) અથવા એક નારક જીવ રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) હવા ને થાળુમાણ, વાસુaqમાપ, ને ધૂમણમાણ કોડના) અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને એક ધૂમ. પ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. (૭) (પર્વ નાવ ચળqમાણ ને રાહુચમારૂ છે ગદ્દે સરમાણ ઝા) અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને એક ત્રીજે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૮) અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક ત્રીજે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૯) (ગણવા ને રચનામા, ને વધુમાંg, gો ધૂમપૂમાણે હોન્ના) (૧૦) અથવા અન્યગતિમાંથી નારક ગતિમાં પ્રવેશ કરતા ત્રણ નારકમાં એક નારક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (જ્ઞાા મહુવા ને રસTcqમાણ, u vqમાણ, ૩ સરમાણ હોગા) (૧૧) અથવા એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૨) અથવા એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક નીચે સાતમી તમસ્તમપ્રભા નર. કમાં ઉત્પન્ન થાય છે. ( જવા- રણમાણ, જે ધૂમcણમાણ, જે તમારે શ્રી ભગવતી સૂત્ર : ૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ ઘોરા) (૧૩) અથવા એક નારક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં, અને એક તમ પ્રમામાં ઉત્પન્ન થાય છે. (અgવા ચાવમrg, ધૂમખુમાણ, પો અદ્દે સત્તા ફ્રોડઝા) (૧૪) અથવા એક નારક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (નવા પ્રેરે રચમાણ, gો તમાર, રે ગ સત્તમ ફોન ) (૧૫) અથવા એક નારક રત્નપ્રભામાં એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. (મહુવા અને ક માણ, અને રાજુથ પ્રમાણે, ને વંદqમા ફોડ) (૧૬) (૧૬) અથવા એક નારક શક રામભામાં, એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (અકા ને નવરામg, gો વાચqમાંg, ને બુમામા ફોકના) (૧૭) અથવા એક નારક શર્કરામભામાં, બીજે એક વાલકાપ્રભામાં અને ત્રીજો એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ( સાવ બાવા ને સારવામાપ, વાચનમાણ, ક સત્તાપ દોષના) (૧૮) અથવા એક શર્કરામભામાં, એક વાલુકાપભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૯) અથવા એક શરામભામાં, એક વાલુકાપ્રભામાં, અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે (૨૦) અથવા એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (કાર મા ને ધુમાણ, ને feqમાઈ ને કહે મg ોકજા) (૨૧) અથવા એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨૨) અથવા એક શર્કરાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (ાવા છે સીત્તમાંg, p ધૂમ7માણ, u તાણ ફ્રોઝના) (૨૩) અથવા એક શર્કરા પ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (થવા પ્રેરે સામg, p qzમાણ, ઘરે અદે સરમણ હો ) (૨૪) અથવા એક શરામભામાં, એક ધૂમપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (અફવા ઘરે રામાણ, જે તમig, pજે જ સત્તા તોr) (૨૫) અથવા એક નારક શર્કરા પ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (અષા જે વાઘ બાપ ને કંપ માપ ધૂમમાણ હોવા) (૨૬) અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (હુવા વાસ્તુqમાણ q fપૂમાણ, પશે તમrg ફોજ્ઞા ) (૨૭) અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. ( મહવા જે વચમાણ, જે વામણ, રણે ચરમાણ ૬ોત્ત) (૨૮) અથવા એક નારક વાલુકા શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧. ૪ Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રભામાં, એક પંકપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. સવા ઘરે વાસ્તુ પ્રમાણ, ને ધૂમ જમાઇ ને તમાણ ફકના) (૨૯) અથવા એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રમામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (अहवा एगे वालुयप्पभाए, एगे धूमप्पभाए, एगे अहे सत्तमाए होज्जा) (30) અથવા એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક નીચે સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. ( વા ને વહુચcqમાપ, ઇ તમાકુ, જે આ સત્તનો હોકા ) (૩૧) અથવા એક નારક વાલુકાપ્રભામાં, એક તમઃપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (હવા git પંથકમાણ, gો ધૂ માપુ, જે તમાર) (૩૨) અથવા એક પંકપ્રભામાં, એક ધમપ્રભામાં અને એક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (ગયા અને માર ને ઘાબૂમg, આ સરમાણ દોષા) (૩૩) અથવા એક પંકપ્રભામાં, એક ધમપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (અફવા જે #qમg, ને તમારૂ ગણે સત્તામાં હોરા ) (૩૪) અથવા એક નારક પંકપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (અફવા દો ધૂમાવમાપ, ને તમાર, ને ઘરમાણ હોગા) (૩૫) અથવા એક નારક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી તમસ્તમા નરકમાં ઉત્પન્ન થાય છે. બધાં મળીને ત્રણ નારકેના અસગી, દ્વિસંગી અને ત્રિરંગી ૮૪ વિક૯૫ (ભાંગા) થાય છે. રત્નપ્રભા આદિ પૃથ્વીનાં એકત્વમાં અસંગી નારકના સાત (૭), ૭ પૃથ્વીઓમાં નરયિકના એક, બે આ રૂપે ઉત્પાદન વિકલ્પને હિસાબ-રત્નપ્રભા સાથે બાકીની ૬ પૃથ્વીઓને ચોગ કરવાથી ૬-૬ વિક૯૫, શર્કરપ્રભાની સાથે બાકીની પૃથ્વીઓને યોગ કરવાથી પ-૫, વાલુકાપ્રભા સાથે બાકીના ચાર પૃથ્વીના વેગથી ૪-૪ પંકપ્રભા સાથે પછીની ત્રણ પૃથ્વીના પેગથી ૩-૩, ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીઓના યોગથી ૨-૨ અને તમઃપ્રભા સાથે તમસ્તમપ્રભાના ગથી ૧-૧ વિકલ્પ બને છે. આ રીતે દ્વિક સંયે ગી વિકલ્પ ૪ર બને છે અને ત્રિક સંયેગી વિકલ્પ ૩૫ બને છે એકંદરે ૮૪ વિકલ્પ બને છે. હવે અન્યગતિમાંથી નારકગતિમાં પ્રવેશ કરતા ચાર નારકાના એકત્વ, નરકદ્રિક, નરકત્રિક અને નરક ચતુષ્કના સંયોગથી જે ૨૧૦ વિકલ૫ (ભાંગા) થાય છે, તેમની સૂત્રકાર પ્રરૂપણ કરે છે– આ વિષયને અનુલક્ષીને ગાંગેય અણગાર મહાવીરપ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે –“રારિ મને ! નેયા ને વાળuri gવામાન વિં રચાળખાણ રજ્ઞા પુછ ) નરયિક પ્રવેશનક દ્વારા અન્ય ગતિમાંથી નારકભવને ગ્રહણ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ કરતાં ચાર નારકે શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે? કે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે કે અધસમીમાં (તમસ્તમપ્રભામાં) ઉત્પન્ન થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર(રચનqમા વા છોકરા. નાવ સરમાણ યા હોગા) હે ગાંગેય ! અન્ય ગતિમાંથી નૈરયિકભવમાં પ્રવેશ કરતા ચાર નારકે રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થઈ શકે છે, શકરપ્રભામાં પણ ઉત્પન થઈ શકે છે, વાલુકાપ્રભામાં પણ ઉત્પન્ન થઈ શકે છે, પંકપ્રભામાં પણ ઉત્પન્ન થઈ શકે છે, ધૂમપ્રભામાં પણ ઉપન થઈ શકે છે, તમ પ્રભામાં પણ ઉત્પન થઈ શકે છે અને અધઃસપ્તમીમાં (તમસ્તમપ્રભામાં ) પણ ઉપન થઈ શકે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે – જેવી રીતે બે નારકો રત્નપ્રભા આદિ સાતે પૃથ્વીઓમાં જન્મ ધારણ કરી શકે છે, તેથી સાતે પૃથ્વીમાં તેમના જન્મની અપેક્ષાએ સાત વિકલ્પ કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણે ત્રણ નારકે પણ એક સાથે રત્નપ્રભા આદિ સાતે પૃથ્વીઓમાં જન્મ ધારણ કરી શકતા હોવાથી તેમના પણું ઉપર મુજબ સાત એક સગી વિકલ્પ કહેવામાં આવ્યા છે. તેમને બ્રિકસંગી ૧-૨, ૨-૧, એ બે પ્રકારના વિકલ્પ કહ્યા છે. રત્નપ્રભાની સાથે પછીની ૬ પૃથ્વીએને ક્રમશઃ એગ કરવાથી પહેલા પ્રકારના ૬ વિક૯પ અને બીજા પ્રકારના પણ ૬ વિકલ્પ થાય છે. આ બંને મળીને ૧૨ વિકલ્પ થાય છે. એજ પ્રમાણે શકશપ્રભા સાથે પછીની પાંચ પૃથ્વીના વેગથી ૫–૫, વાલુકાપ્રભા સાથે પછીની ચાર પૃથ્વીના પેગથી ૪-૪, પંકપ્રભા સાથે પછીની ત્રણ પૃથ્વીના વેગથી ૩-૩, ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીના વેગથી ૨-૨, અને તમપ્રભા સાથે તમસ્તમપ્રભાના ચોગથી ૧-૧ વિકલ્પ બને છે. આ રીતે બ્રિકસ ચગી કુલ વિકલપ (ભાગ) ૪૨ થઈ જાય છે. તથા તેમના ત્રિકસંગી ૩૫ ભંગ કહ્યા છે. એ જ પ્રમાણે ચાર નારકના રત્નપ્રભા આદિ સાત પૃથ્વીઓની અપેક્ષાએ ૭ વિકલપ થાય છે. તથા બીજાં ૨૧૦ વિકલ્પ કેવી રીતે થાય છે એ સૂત્રકાર હવે પ્રકટ કરે છે. ચાર નારકના નરક&યના સાગમાં ૧-૩, ૨-૨, ૩-૧ આ પ્રકારના વિકલ્પથી આ પ્રમાણે ૬૩ ભંગ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૬ Page #29 -------------------------------------------------------------------------- ________________ થાય છે–રત્નપ્રભાની સાથે બાકીની ૬ પૃથ્વીઓને યોગ કરવાથી ૧-૩ ના ૬ વિકલ્પ થાય છે, એ જ પ્રમાણે ૨-૨ ના ૬ વિકલ્પ થાય છે, અને ૩-૧ ના ૬ વિકલપ થાય છે. આ ત્રણે મળીને કુલ ૧૮ વિકલપ થાય છે. શર્કરામભા સાથે આ ત્રણ વિકલપના પ+૫+૫=૧૫ વિકલ્પ થાય છે, વાલુકાપ્રભા સાથે આ ત્રણ વિકલ્પના ૪+૪+૪=૧૨ વિકલ્પ થાય છે. પંકપ્રભાની સાથે ૩+૩+૨=૯ વિકલ્પ થાય છે, ધૂમપ્રભાની સાથે ૨+૩+૨=૯ વિક થાય છે. અને તમપ્રભા સાથે ૧+૧+૧=૩ વિકલપ થાય છે. આ રીતે બ્રિકસની કુલ ૬૩ વિકલ્પ થાય છે. હવે સૂત્રકાર તે ૬૩ કિગી વિકલ્પ પ્રકટ કરે છે– “ શgવા જે રથમાપ, તિન્ન સંકાણમાણ દૃોડા” (૧) અથવા ચાર તારમાંથી એક નારક રત્નપ્રભામાં અને ત્રણ નારકો શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. “અફવા છે રામા, નિશિ વાયદામાં ફોક” (૨) અથવા એક નારક ૨નપ્રભામાં અને ત્રણ નારક વાલુકાપ્રભામાં હોય છે. “ના બાવા ઘરે થાવમાણ, સિન્નિ સત્તના ફ્રોડના” (૩) અથવા એક નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક તમઃ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક નીચે સાતમી તમતમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે રતનપ્રભામાં ૧ અને અન્ય પૃથ્વીઓમાં (નરકમાં) ૩ નારક ઉત્પન્ન થતા હોય એવા ૧-૩ વિકલ્પ દ્વારા ૬ વિકલ્પ તૈયાર થાય છે. હવે રત્નપ્રભામાં ૨ અને અન્ય પૃથ્વીઓમાં ૨ નારક ઉત્પન્ન થતા હોય એવા ૨-૨ વિક૯પ દ્વારા જે બીજા ૬ વિકલ્પ બને છે તે નીચે બતાવ્યા પ્રમાણે સમજવા. - રાજુમાં, તો સામા ફ્રોઝા” (૧) અથવા બે રત્નપ્રભામાં અને બે શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. “gવં કાર રો શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ રચનામાં તો તત્તના ફોન્ના” (૨) અથવા બે રત્નપ્રભામાં અને બે વાલકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે રત્નપ્રભામાં અને બે પંક. પ્રભામાં ઉતપન્ન થાય છે. (૪) અથવા બે રત્નપ્રભામાં અને બે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા બે રત્નપ્રભામાં અને બે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા બે રત્નપ્રભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે ૩-૧ ના વિકલપ દ્વારા જે ૬ ભાંગા (વિકલ્પ) બને છે તે બતાવવામાં આવે છે– મન્ના સિન્નિ રાજમાઇ gછે સામણ જ્ઞા” (૧) અથવા ત્રણ નારકે રત્નપ્રભામાં અને એક શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા ત્રણ રત્નપ્રભામાં અને ૧ વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા ત્રણ રત્નપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા ત્રણ રત્નપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે (૫) અથવા ત્રણ રત્નપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. “ જાર નવા સિન્નિ રચનcમાણ જે હે રામાપ જ્ઞા” (૬) અથવા ત્રણ રત્નપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે રત્નપ્રભા સાથે અન્ય પૃથ્વીઓના નારકોના બ્રિકસંગી વિકલ ૬+૪+૬=૧૮ થાય છે. હવે શર્કરામભા સાથે ત્યારપછીની પૃથ્વીના ૧-૩, ૨-૨, અને ૩-૧ના જે ૧૫ વિક૯પ બને છે. તે બતાવવામાં આવે છે-“હવા ને સંડામણ, રિ૪િ વાસુદામા જ્ઞા?”(૧)અથવા એક શર્કરામભામાં અને ત્રણ વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (gવં નવ વાળુમાર કારિમrfહું તમં વાચિં ત લ#qમg fa કારિભાÉિ HÉ ચારેયä ” જેવી રીતે રત્નપ્રભા સાથે પછીની ૬ પૃથ્વીઓના ચાગથી વિકપ કહેવામાં આવ્યા છે, એ જ પ્રમાણે શર્કરાખલા સાથે પછીની પાંચ પૃથ્વીના પેગથી બીજા વિકલપ પણ કહેવાં જોઈએ જેમકે–(૨) અથવા એક નારક શર્કરા પ્રભામાં અને ત્રણ પંકપ્રભામાં ઉતપન્ન થાય છે. (૩) અથવા એક નારક શર્કરા પ્રભામાં અને ત્રણ ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક શર્કરા પ્રભામાં અને ત્રણ ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક શકે. રામભામાં અને ત્રણ નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “gવં સર્ષ જાદવં વાવ મહત્તા તિજિ તમg gવો જ સત્તારૂ હો ના ” એજ પૂર્વોક્ત રીતે શર્કરા પ્રભા આદિ પ્રત્યેક પૃથ્વીની સાથે ત્ય રપછીની પૃથ્વીના વેગથી ૧-૩, ૨-૨, ૩-૧ ના જે વિકલ્પ બને છે તે “ અથવા ત્રણ તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે, ” અહીં સુધીના વિકલ્પ કહેવા જોઈએ. હવે તે વિકલ્પ બતાવવામાં આવે છે–(૧) અથવા બે નારક શરામભામાં અને બે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા બે નારકે શરામભામાં અને બે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે શર્કરાપ્રભામાં અને બે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા બે શર્કરામલામાં શ્રી ભગવતી સૂત્ર : ૮ Page #31 -------------------------------------------------------------------------- ________________ અને બે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા બે શર્કરામભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે શર્કરા પ્રભામાં ૩ નારકે અને ત્યારપછીની પાંચ નરકમાં ૧ નારક ઉત્પન્ન થતો હોય એવાં પાંચ વિકલ્પ પ્રકટ કરવામાં આવે છે (૧) અથવા ત્રણ નારક શર્કરા પ્રભામાં અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા ત્રણ શર્કરા પ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા ત્રણ શર્કરામભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા ત્રણ શર્કરા પ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા ત્રણ શર્કરામભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉપન્ન થાય છે. આ રીતે શર્કરા પ્રભા સાથે ત્યારપછીની પૃથ્વીઓના વેગથી પ્રિકસંગી પ+૫૫=૧૫ વિકલ્પ બને છે. હવે વાલુકાપ્રભા સાથે ત્યારપછીની પૃથ્વીના વેગથી બનતા ૧૨ વિકલ્પ પ્રકટ કરવામાં આવે છે-(૧) અથવા એક વાલુકાપ્રભામાં અને ત્રણ પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક વાલુકાપ્રભામાં અને ત્રણ ધૂમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક વાલુકાપ્રભામાં અને ત્રણ તમઃ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક વાલુકાપ્રભ માં અને ત્રણ નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા બે વાલુકાપ્રભામાં અને બે પંકપ્રભામાં ઉત્પન થાય છે. (૬) અથવા બે વાલુકાપ્રભામાં અને બે ધુમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૭) અથવા બે વાલુકાપ્રભામાં અને બે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે (૮) અથવા બે તાલુકા પ્રભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૯) અથવા ત્રણ વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૦) અથવા ત્રણ નારક વાલુકા પ્રજામાં અને એક ધૂમ. પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૧) અથવા ત્રણ વાલુકાપ્રભામાં અને એક તમ. પ્રક્ષામાં ઉત્પન્ન થાય છે. (૧૨) અથવા ત્રણ વાલુકાપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે પંકપ્રભા સાથે પછીની પૃથ્વીના પેગથી જે ૯ વિકલ્પ બને છે તે નીચે પ્રમાણે સમજવા-(૧) અથવા એક પંકપ્રભામાં અને ત્રણ ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક પંકપ્રભામાં અને ત્રણ તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા બે પંકપભામાં અને બે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા બે પંકપ્રભામાં અને બે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા બે પંકપ્રભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૭) અથવા ત્રણ પંકપભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૮) અથવા ત્રણ પંકિમભામાં અને એક તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૯) અથવા ત્રણ પંકપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે ધૂમપ્રભા સાથે પછીની પૃથ્વીના પેગથી જે ૬ વિકલપ બને છે તે નીચે પ્રકટ કરવામાં આવ્યા છે-(૧) અથવા એક ધૂમપ્રભામાં અને ત્રણ તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક ધૂમપ્રભામાં અને ત્રણ અધઃ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૯ Page #32 -------------------------------------------------------------------------- ________________ સપ્તમીમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે ધૂમપ્રભામાં અને બે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા બે ધુમપ્રભામાં અને બે અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા ત્રણ ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા ત્રણ ધૂમધ્યભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે તમ પ્રજા સાથે સાતમી તમસ્તમપ્રભાના ચેગથી ત્રણ વિક નીચે આપવામાં આવ્યા છે-(૧) અથવા એક તમામલામાં અને ત્રણ નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા બે તમઃપ્રભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા ત્રણ તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે બ્રિકસગી ભંગ ૧૮-૧૧+૧૨૯૬૩=૬૩ વિકલપ થાય છે ૧-૩, ૨-૨, ૩-૧ આ ત્રણ વિકલ્પ દ્વારા રત્નપ્રભાપૃથ્વીના બાકીની છ પૃથ્વીઓ સાથેના યોગથી ૬૬૬=૧૮ વિકલ્પ થાય છે. એ જ પ્રકારના ત્રણ વિક દ્વારા શર્કરામભાપૃથ્વીની સાથે બાકીની પાંચ પૃથ્વીઓના યોગથી પ-પ-પ-૧૫ ભાંગા (વિક૯પ) થાય છે. એ જ પ્રમાણે વાલુકાપ્રભા પૃથ્વી સાથે પછીની ૪ પૃથ્વીઓના ચોગથી ૪+૪+૪=૧૨ વિકલ્પ થાય છે. એ જ પ્રમાણે પંકપ્રભાપૃથ્વી સાથે પછીની ત્રણ પૃથ્વીના પેગથી ૩+૧+૨=૯ ભાંગા થાય છે. એ જ પ્રમાણે ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીના વેગથી ૨+૨+૨=૬ ભાંગા થાય છે. અને તમે પ્રભાની સાથે પછીની અધઃસપ્તમી (તમસ્તમપ્રભા) ના રોગથી ૧+૧+૧=૩ ભાંગા થાય છે. આ રીતે ૧૮:૧૫+૧૨+૦+૧૩=૬૩ કુલ બ્રિકસંગી વિક૯પ થાય છે હવે સૂત્રકાર જુદી જુદી ત્રણ નરકમાં ઉત્પન્ન થતા ચાર નરકના જે ૧૦૫ ત્રિકસંગી ભાંગા (વિઠલપે) થાય છે તે પ્રકટ કરે છે. તેમાં ૧-૧-૨, ૧-ર-૧ અને ૨–૧–૧, આ ત્રણ વિકપ થાય છે. આ ત્રણ વિકલપમાંથી જે ૧-૧-૨ ને પ્રથમ વિકલપ છે, તે વિકલ્પની અપેક્ષાએ નીચે પ્રમાણે ભાંગાએ થાય છે-“અહુવા રચાવમાd, gછે સરામાણ. તે વાસુcqમg ો જ્ઞા” (૧) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, એક શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે અને બે નારક વલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. “કgવ છે ચળqમાણ, gછે સામણ, રોજિંદામા રો” (૨) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, એક નારક શર્કરામભામાં ઉત્પન્ન થાય છે અને બે નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. “ga =ા જે ચ માણ, gો સરકરણમાણ, તો જ સત્તનો ફોકના” (૩) અથવા એક શ્રી ભગવતી સૂત્ર : ૮ Page #33 -------------------------------------------------------------------------- ________________ રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને એ ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક રત્નપ્રભામાં, એક શકરાપ્રભામાં અને એ તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (પ) અથવા એક રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામાં અને એ નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. - 66 ,, ,, હવે ૧-૨-૧ ની અપેક્ષાએ નીચે પ્રમાણે પાંચ વિકલ્પે થાય છે. अहवा एगे रयणप्पभाए, दो सक्करप्पभाए, एगे वालुयप्पभाए होआ " ( १ ) અથવા એક રત્નપ્રભામાં, એ શર્કરાપ્રભામાં અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે “ વં નાવ અા ને ચળવમા, તો સવ્વમા, અે અદ્દે સત્ત માર્ દ્દોન્ના ' (ર) અથવા એક નારક રત્નપ્રભામાં, બે શકરાપ્રભામાં અને એક નારક પકપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક રત્નપ્રભામાં એ શર્કરાપ્રભામાં અને એક ધુમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક રત્નપ્રમામાં, બે શર્કરાપ્રભામાં અને એક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (પ) અથવા એક નારક રત્નપ્રભામાં, બે શકરાપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. * આ રીતે ૧૦ ભાંગા પ્રકટ કરીને હવે ૨-૧-૧ ના વિકલ્પની અપેક્ષાએ જે પાંચ ભાંગા થાય છે તે પ્રકટ કરવામાં આવે છે- અા તો ચરમાણ, ને સારમા, ો વાહુયરમાણ્ડ્રોજ્ઞા '' (૧) અથવા બે નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, એક નારક શકરાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને એક નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. “ શ્ત્ર બાય બાયો રચળમાÇ, ત્તે સા રવમાપ, દ્ો લાવ અદ્દે સત્તમાર્ દ્દોના ’” (૨) અથવા એ રત્નપ્રભામાં, એક શરાપ્રભામાં અને એક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એ રત્નપ્રભામાં એક શર્કરાપ્રલામાં અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એ રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે પ્રથમ વિકલ્પત્રયની અપે. ક્ષાએ ત્રિસ’ચેાગી ૧૫ ભાંગાએ ( વિકલ્પે ) થાય છે. '' ,, એજ પ્રમાણે વાલુકાપ્રભાપૃથ્વી સાથે તે વિકલ્પાનું કથન કરવામાં આવે छे - " अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए दो पंकप्पभाए होज्जा " ( १ ) અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને એ પ ́કપ્રભામાં ઉત્પન્ન થાય છે. ë નાત્ર અા ને ચળમાય, ને વાકુળમા તો બન્ને સત્ત માર્ોના ’(૨) અથા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને એ ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક રત્નપ્રભામાં, એક વલુકાપ્રભામાં અને એ નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “ પä ૬ ૬ નું ગમ ए जहा तिन्हं तियजोगो तहा भाणियव्त्रो जाव अहवा दो धूमप्पभाए, एगे ܕܕ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૨૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ તમાર, જે સરમાણ હોન્નાજેવી રીતે ત્રણ નારકેનો ત્રિગ આગળ કહેવામાં આવે છે, એ જ પ્રમાણે આ ગમ દ્વારા ચાર નારકને પણ ત્રિક સગ કહે જોઈએ. “ અથવા બે નારક ધુમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે, ” આ વિકલ્પ પર્યન્તના વિકલ્પ કહેવા જોઈએ. આ પ્રમાણે કુલ ૧૦૫ ત્રિકસંગી ભાંગા (વિકપ) થશે. જે આ પ્રમાણે સમજવા-રત્નપ્રભા અને શરામભાની સાથે વાલુકા પ્રભાથી લઈને નીચે સાતમી પૃથ્વીઓ પર્યન્તની પૃથ્વીઓને અનુક્રમે યોગ કરવાથી પ્રત્યેક વિકલ્પના પાંચ પાંચ ભાંગા થતા હોવાથી ત્રણ વિકલપના (૧, ૧, ૨ અને ૧, ૨, ૧ અને ૨, ૧, ૧ આ ત્રણ વિકલપના) કુલ ૧૫ ભાંગા થાય છે, જે પહેલાં પ્રકટ કરવામાં આવી ગયા છે. એ જ પ્રમાણે રત્નપ્રભા અને વાલુકાપભાની સાથે ૫કપ્રભાથી લઈને સાતમી પૃથ્વી પર્યન્તની પ્રવીઓને અનુક્રમે સંગ કરવાથી પ્રત્યેક વિકલ્પના ૪-૪ ભાંગા થાય છે. આ રીતે ત્રણે વિકલ્પના કુલ ૧૨ ભાંગા થાય છે. તેમને પણ આગળ પ્રકટ કરવામાં આવ્યા છે. આ રીતે ૧૫+૧૨=૨૭ ભાંગાઓનું કથન અહીં કરવામાં આવી ગયું છે. હવે બાકીના ૭૮ ભાંગાઓનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. પહેલાં તે રતનપ્રભા અને પંકપ્રભા પૃથ્વીઓની સાથેના પંકપ્રભા આદિ પૃથ્વીઓના સંગથી જે ૩ ભાંગા (વિકલ) બને છે, તેમને પ્રકટ કરવામાં આવે છે–(૧) અથવા એક નારક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં અને બે નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક રત્નપ્રભામાં, એક પંકwભામાં અને બે તમઃ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં અને બે અધઃસસમાં નરકમાં ઉત્પન થાય છે. હવે ૧-૨–૧ રૂપ બીજા વિકપના ૩ ભાંગાઓ પ્રકટ કરવામાં આવે છે.(૧) અથવા એક રનપભામાં, બે પંકપ્રભામાં, અને એક ધુમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક રત્નપ્રભામાં, બે પંકપ્રભામાં અને એક તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક રત્નપ્રભામાં, બે પંકપ્રભામાં અને એક અધઃસપ્તમી નરકમાં ઉત્પન્ન થાય છે હવે ૨-૧–૧ રૂ૫ ત્રીજા વિકલ્પના ૩ ભાંગાએ પ્રકટ કરવામાં આવે (૧) અથવા બે રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે(૨) અથવા બે રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે(૩) અથવા બે રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક અસરમીમાં ઉત્પન્ન થાય છે. આ ત્રણે વિકલ્પના કુલ ૩++૩=૯ ભાંગાઓ શ્રી ભગવતી સૂત્ર : ૮ Page #35 -------------------------------------------------------------------------- ________________ થાય છે. ર૭ પૂર્વોક્ત ભાંગાઓ સાથે આ નવ ભાંગાઓને સરવાળે કરવાથી ૩૬ ભાંગાઓનું કથન અહીં પૂરું થાય છે. - હવે રત્નપ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની પૃથનીઓના વેગથી નીચે પ્રમાણે ૬ ભાંગાઓ થાય છે–(૧) અથવા એક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને બે તમ પ્રભા માં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને બે અધઃસપ્તમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક રત્નપ્રભામાં, બે ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક રત્નપ્રભામાં, બે ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. ( ૫ ) અથવા બે રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમામભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા બે રત્નપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમી નરકમાં ઉત્પન્ન થાય છે, આ રીતે ૬ ભાંગા થાય છે. પૂર્વોક્ત ૩૬ભાંગામાં આ ભાંગા ઉમેરવાથી ૪૨ભાંગાનું કથન અહીં પૂરું થાય છે. હવે રત્નપ્રભા અને તમઃ પ્રજા સાથે અધસપ્તમી નરકના ચેગથી જે ૩ ભોગ બને છે તે પ્રકટ કરવામાં આવે છે–(૧) અથવા એક નારક રત્નપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક રત્નપ્રભામાં, બે તમ પ્રભામાં અને એક નીચે સાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે નારક રત્નપ્રભામાં, એક તમપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. ૪૨ પૂર્વોક્ત ભાંગાઓમાં આ ત્રણ ભાંગાએ ઉમેરવાથી ૪૫ ભાંગા રત્નપ્રભાપૃથ્વીની પ્રધાનતાની અપેક્ષાએ બનાવવામાં આવ્યા છે. શર્કરાપ્રભપૃથ્વીની પ્રધાનતાની અપેક્ષાએ જે ૩૦ ભાંગાએ બને છે, તેમને હવે નીચે પ્રમાણે કથન કરવામાં આવે છે–શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા સાથે બાકીની (પછીની) પૃથ્વીના પેગથી નીચે પ્રમાણે ૧૨ ભાંગાઓ ( વિકટ ) બને છે–(૧) અથવા એક નારક શર્કરપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને બે નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક નારક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને બે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક શરામભામાં, એક વાલુકાપ્રભામાં અને બે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક શર્કરામભામાં, એક વાલુકાપ્રભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉત્પન થાય છે. (૫) અથવા એક શર્કરામભામાં બે વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક શર્કરામભામાં, બે વાલુકાપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૭) અથવા એક શર્કરા પ્રભામાં, બે વાલુકાપ્રભામાં અને એક તમપ્રભામાં ઉત્પન થાય છે. (૮) અથવા એક શર્ક પ્રભામાં, બે વાલુકાપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૯) અથવા બે નારકે શર્કરામભામાં ઉત્પન્ન થાય છે, એક નારક વાલુ પ્રભામાં ઉત્પન્ન થાય છે અને એક નારક પંક શ્રી ભગવતી સૂત્ર : ૮ ૨ - Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રભામાં ઉપન્ન થાય છે. (૧૦) અથવા બે શર્કરા પ્રમામ, એક વાલુકાપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન થાય છે. (૧૧) અથવા બે શરામભામાં, એક વાલુકાપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૨) અથવા બે શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને એક નીચે સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પનન થાય છે. હવે શર્કરામભા અને પંકપ્રભા પૃથ્વીની સામે ત્યારપછીની ધૂમપ્રભા આદિ પૃથ્વીઓને અનુક્રમે એગ કરવાથી નીચે પ્રમાણે નવ ભાં છે બને છે. (૧) એક નારક શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે, એક નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બે નારકે ધૂમપ્રભામાં ઉત્પન થાય છે. (૨) અથવા એક નારક શર્કરામભામાં, એક પંકપ્રભામાં અને બે તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક શર્કરામભામાં, એક પંકપ્રભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક શર્કરામમામાં, બે નારકે પકપ્રભામાં અને એક નારક ધુમપ્રભામાં ઉત્પન્ન થાય છે (૫) એક નારક શર્કરામભામાં, બે પંકપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે (૬) અથવા એક નારક શર્કરામભામાં, બે પંકપ્રભ માં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.(૭) અથવા બે નારક શર્કરા પ્રભામાં, એક નારક પંકિમભામાં અને એક નારક ધુમપ્રભામાં ઉત્પન્ન થાય છે.(૮) અથવા બે શર્કરામભામાં અને એક પંકપ્રભામાં અને એક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૯) અથવા બે શર્કરાપ્રમામાં, એક પંકપ્રભામાં અને એક સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. હવે શર્કરા પ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની તમઃપ્રભા આદિ પૃથ્વીના ગથી જે ૬ ભાંગાએ (વિકલ) બને છે તે નીચે પ્રકટ કર્યા છે– (૧) અથવા એક નારક શર્કશમલામાં, એક ધૂમપ્રભામાં અને બે નારકે તમઃ પ્રક્ષામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક નારક શર્કરામભામાં, એક ધૂમ, પ્રભામાં અને બે નારકે સાત મી તમસ્તમપ્રમામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક શર્કરા પ્રભામાં, બે નારકે ધૂમપયામાં અને એક નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે (૪) અથવા એક નારક શરામભામાં, બે નારકે ધૂમપ્રભામાં અને એક નારક સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન થાય છે. (૫) અથવા બે નારકે શર્કરા પ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા બે નારકા શર્કરપ્રભામાં, એક ધુમપ્રભામાં અને એક સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. હવે શર્કરા પ્રભા અને તમપ્રભા સાથે તમસ્તમપ્રભાના યોગથી જે ત્રણ વિકલ્પ બને છે તે નીચે પ્રમાણે સમજવા-(૧) અથવા એક શર્કરા પ્રકામાં એક તમારપ્રભામાં અને બે સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક શર્કરા પ્રભામાં, બે તમ પ્રભામાં અને એક સાતમી તમસ્તમ મલા નરકમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે શર્કરામભામાં, એક તમખ્ખભામા શ્રી ભગવતી સૂત્ર : ૮ २४ Page #37 -------------------------------------------------------------------------- ________________ અને એક તમસ્તમપ્રભા નામની સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે શર્કરપ્રભાની પ્રધાનતાવાળા ૧૨++૬+૪=૩૦ વિકલપ થાય છે. પૂર્વોક્ત ૪૫ ભગોમાં આ ૩૦ ભંગને ઉમેરવાથી ૭૫ ભ (વિક૯પ) નું કથન અહીં પૂરું થાય છે. હવે વાલુકાપ્રભાની પ્રધાનતાની અપેક્ષાએ જે ૧૮ વિકપ થાય છે તે પ્રકટ કરવામાં આવે છે–પહેલાં તે વાલુકાપ્રભા અને પંકપ્રભા સાથે પછીની ત્રણ પ્રવીઓના યોગથી જે નવ વિક બને છે તે પ્રકટ કરવામાં આવે છે. (૧) અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને બે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને બે તમા પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એ નારકે સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે (૪) અથવા એક નારક વાલુકાપ્રભામાં, બે પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (પ) અથવા એક નારક વાલુકાપ્રભામાં, બે પંકpભામાં અને એક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક વાલુકાપ્રભામાં, બે પંકપ્રભામાં અને એક સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. (૭) અથવા બે વાલ પ્રભમાં, એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૮) અથવા બે વાલુકાપ્રભામાં, અને એક પંકપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૯) અથવા બે વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે વાલુકાપ્રભા અને ધ્રુમપ્રભાની સાથે પછીના તમ પ્રભા આદિ બે પ્રવીઓના નથી જે ૬ વિકપ બને છે તે નીચે પ્રકટ કરવામાં આવ્યા છે. (૧) અથવા એક નારક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને બે તમ પ્રભામાં ઉપન્ન થાય છે. (૨) અથવા એક નારક વાલુકાપ્રભા માં, એક ધુમપ્રભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક વાલુકાપ્રભામાં, બે ધમપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક વાલુકાપ્રભામાં, બે ઘૂમપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૫) અથ બે વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા બે વાલુકા પ્રભામાં, એક ધૂમ. પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે વાલુકા પ્રમા અને તમ:પ્રભા સાથે સાતમી તમસ્તમપ્રભાના યોગથી બનતા ત્રણ વિકપનું કથન કરવામાં આવે છે–(૧) અથવા એક નારક વાલુકાપ્રભામાં, એક તમઃપ્રભામાં અને બે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક વાલુકાપ્રભામાં, બે તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે, (૩) અથવા બે વાલુકાપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૨૫. Page #38 -------------------------------------------------------------------------- ________________ આ રીતે વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા ૯+૧૩=૧૮ વિકલ્પ બને છે. તેમાંપૂર્વોક્ત પવિકલ્પ ઉમેરવાથી ૯૦ વિકલ્પનું કથન અહીં સુધીમાં પૂરું થાય છે. હવે પંકપ્રભાની પ્રધાનતાવાળા નવ વિકપ સૂત્રકાર પ્રકટ કરે છે– પહેલાં પંwભા અને ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીઓના રોગથી બનતાં ૬ વિકપનું કથન નીચે પ્રમાણે સમજવું-(૧) અથવા એક નારક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, અને બે તમ:પ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક ૫ કપ્રભામાં, બે ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક પંકપ્રભા માં, બે ધૂમપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા બે પંકપ્રભામાં એક ધૂમપભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૬ અથવા બે પંકપ્રભામાં એક ધુમપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન થાય છે. - હવે પંકપ્રભા અને તમપ્રભા સાથે સાતમી પૃથ્વીને યોગ કરવાથી નીચે પ્રમાણે ત્રણ વિકલ્પ બને છે-(૧) અથવા એક નારક પંકિમભામાં, એક નારક તમઃ પ્રભામાં અને બે નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક નારક પંકમભામાં, બે નારક તમ પ્રભામાં અને એક નારક સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે નારકે પંકપ્રભામાં, એક નારક તમપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે પંકપ્રભાની પ્રધાનતાવાળાં કુલ ૯ વિકલ્પ બને છે. આ નવા વિકલ્પમાં પૂર્વોક્ત ૩ વિકલ્પ ઉમેરવાથી ૧૦૨ વિકપનું કથન અહીં પૂરું થાય છે. હવે ધૂમપ્રભાની પ્રધાનતાવાળા ત્રણ વિકપ બતાવવામાં આવે છે. આ ત્રણ વિક૯ ધૂમપ્રભા અને તમપ્રભા સાથે સાતમી તમસ્તમપ્રભા નરકન યોગ કરવાથી બને છે-(૧) અથવા એક નારક યૂ પ્રભામાં એક નારક તમા પ્રભામાં અને બે નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક નારક ધૂમપ્રભામાં, બે નારકે તમપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે નારકો ધૂમપ્રભામાં, એક નારક તમપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. પૂર્વોક્ત ૧૦૨ વિકલ્પમાં આ ત્રણ વિકલ્પ ઉમેરતા કુલ ૧૦૫ ત્રિકસંગી વિકલ્પનું કથન અહીં સમાપ્ત થાય છે આ રીતે ચાર નારક જીના પૃથ્વીત્રયના સ. ગથી બધાં મળીને ૧૦૫ વિકલ્પ થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ચાર નારકાના ત્રિકસંગી ૧૦૫ વિક૯પે થાય છે, જે આ પ્રમાણે કહેવામાં આવ્યા છે– આ ચાર નારકેના ૧-૧-૨, ૧-૨-૧, ૨-૧-૧, આ પ્રમાણે ત્રણ વિકલ્પ કહ્યા છે. આ વિકલ્પનું તાત્પર્ય નીચે પ્રમાણે છે – શ્રી ભગવતી સૂત્ર : ૮ ૨૬ Page #39 -------------------------------------------------------------------------- ________________ પહેલા વિકપનું તાત્પર્ય કઈ પૃથ્વીમાં એક નારક, બીજી એક પૃથ્વીમાં એક નારક અને ત્રીજી એક પૃથ્વીમાં બે નારક ઉત્પન્ન થઈ જાય છે. એ જ પ્રમાણે બાકીના બે વિકલ્પોનું તાત્પર્ય સમજી લેવું. જ્યારે રત્નપ્રભા અને શર્કરા પ્રભા સાથે પછીની પાંચ પૃથ્વીઓને વેગ કરવામાં આવે છે ત્યારે પાંચ ભંગ ( વિકલ્પ) બને છે. આ પાંચ પાંચ ભગવાળા ત્રણ વિકપ બનતા હેવાથી પ૪૩=૧૫ ભંગ બને છે. એજ પ્રમાણે રત્નપ્રભા અને તાલુકાપ્રભાને પછીની ચાર પૃથ્વીઓ સાથે અનુક્રમે ચિગ કરવાથી ૪ ભંગ બને છે. આ ચાર બંગવાળા ત્રણ વિકપ બનતા હોવાથી ૪૪૩=૧૨ ભંગ બને છે. રત્નપ્રભા અને પંકપ્રભા સાથે પછીની ત્રણ પૃથ્વીઓને અનુક્રમે યોગ કરવાથી ૩ ભાંગાએ બને છે. એવા ત્રણ ભાંગા ઓવાળા ત્રણ વિક૯પ બનતા હોવાથી ૩*૩=૯ ભાંગાએ બને છે. એજ પ્રમાણે રત્નપ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીઓને અનુક્રમે વેગ કરવાથી ૨ ભાંગાએ બને છે. એવા બે ભાંગાવાળા ત્રણ વિકપ બનતા હોવાથી ૨૪૩=૬ ભાંગાઓ બને છે. એજ રીતે રત્નપ્રભા અને તમ...ભાને અધસતમી નરક સાથે એગ કરવાથી ૧ ભોગ બને છે. એવા એક ભાંગાવાળા ત્રણ વિકલ્પના કુલ ૩ ભાંગાએ બને છે. આ રીતે રત્નપ્રભાને સંયેગવાળ ૧૫-૧૨++૬+૩=૪૫ ભાંગાએ બને છે. એ જ પ્રમાણે શર્કરામભાના સગવાળા ૩૦ ભાંગાઓ આ પ્રમાણે બને છે– શર્કરા પ્રભા અને વાલુકા પ્રભા સાથે પછીની ૪ પૃથ્વીઓને અનુક્રમે યેગ કરવાથી ૪ ભાંગા બને છે. એવાં ૪ ભાંગાવાળા ત્રણ વિકલ્પ હોવાથી કુલ ૪૪૩=૧૨ ભાંગા બને છે. એ જ પ્રમાણે શર્કરા પ્રભા અને પંકઝમા સાથે પછીની ત્રણ પૃથ્વીને અનુક્રમે સંગ કરવાથી ૩ ભાંગા બને છે. એવાં ત્રણ ભાંગાવાળા ત્રણ વિકલ્પ બનતા હેવાથી કુલ લાંગા ૩*૩=૯ બને છે. એજ પ્રમાણે શર્કરા પ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીઓને અનુક્રમે રોગ કરવાથી ૨ ભાગ બને છે. એવાં ૨ ભાંગાવાળા ૩ વિકલ્પ થતાં હોવાથી કુલ ભાંગ ૨૪૩=૯ બને છે. એ જ પ્રમાણે શર્કરપ્રભા અને તમ પ્રજા સાથે સાતમી પૃથ્વીના પેગથી એક ભાગ બને છે. એવાં એક ભાંગાવાળા ત્રણ વિકપ બનતા હોવાથી ૧×૩×૩ ભાંગા બને છે. આ રીતે શર્કરામભાની પ્રધાનતાવાળા ૧૨++૬+૪=૩૦ ભાંગા બને છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ २७ Page #40 -------------------------------------------------------------------------- ________________ વાલુકાપ્રભા અને પકપ્રભાના માકીની ત્રણ પૃથ્વીએ સાથે અનુક્રમે ચેાગ કરવાથી ૩ ભાંગા મને છે. એવાં ત્રણ ભાંગાવાળા ત્રણ વિકલ્પે અને છે તેથી તે ત્રણ વિક્લ્પના કુલ ભાંગા ૩૪૩=૯ મને છે. એજ પ્રમાણે વાલુકાપ્રભા અને ધૂમપ્રભાને પછીની બે પૃથ્વીએ સાથે અનુક્રમે ચાગ કરવ થી બે ભાંગા મને છે. એવાં એ ભાંગાવાળા ત્રણ વિકલ્પેા ( ૧, ૧, ૨,−૧,૨, ૧, અને ૨, ૧, ૧ વાળા ત્રણ વિકલ્પા) ખનતા હોવાથી કુલ ભાંગા ૨૪૩=૬ થાય છે. એ જ પ્રમાણે વાલુકાપ્રભા અને તમઃપ્રભાના સાતમી પૃથ્વી સાથેના ચેાગથી ૧ ભાંગા અને છે. એવાં એક ભાંગાવાળા ત્રણ વિકલ્પ બનતા હેાવાથી તેમના કુલ ભાંગા ૧૪૩=૩ થાય છે. આ રીતે વાલુકાપ્રભાના સ'ચેાગવાળા કુલ ૧૮ ભાગા અને છે. એજ પ્રમાણે પંકપ્રભાના સચાગવાળા કુલ ૯ ભાંગા અને છે અને ધૂમપ્રભાના સયેાગવાળા કુલ ૩ ભાંગા અને છે. આ ખધાં ભાંગા મળીને કુલ ૧૦૫ ત્રિસંચાગી ભાંગા (વિકલ્પા) થાય છે. એજ વાત ટીકામાં બતાવેલ કાઠા દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. હવે સૂત્રકાર ચાર નારકાના ચાર, ચાર નરકામાં પ્રવેશની અપેક્ષાએ મનતા ૩૫ ભાંગાઓની પ્રરૂપણા કરવા નિમિત્તે કહે છે કે— 66 "" अवा एगे रयणप्यभाए, एगे सक्करत्पभाए, एगे बलयध्वभाए, एगे पंकप्पभाए ફ્રોજ્ઞા ” (૧) અથવા એક નારક રત્નપ્રભ માં, એક નારક શરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને એક નારક પંકપ્રમામાં ઉત્પન્ન થાય છે. “ अहवा एगे स्यणप्पभाए, एगे सकरप्पभाए, एगे व लुभाए, एगे धूमपभाए होज्जा (૨) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. “ अहवा एगे रयનવમાવ, તમે સમાવ, ત્તે વાચપ્રમાણ, જો સમાણુ ફોલ્લા ” (૩) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને એક નારક તમ પ્રક્ષામાં ઉત્પન્ન થાય છે. “ अहवा एगे रयण पभाए, पगे સરમાર, ને વાહુયqમાર, ને બદ્દે સત્તમા હોન્ના ” (૪) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. 66 ,, अहवा एगे रयणप्पभाए, एगे सकरपभाए, एगे पंकप्पभाए, एगे धूमમાપોલના '’(૫) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શરાપ્રભામાં એક નારક પકપ્રભામાં અને એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૬ अहवा एगे रयणप्पभाए, एगे सक्करपभाए, एगे पंकपभाए एगे तमाए होज्जा " (६) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરાપ્રભામાં, એક નારક પંક પ્રભામાં અને એક નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. “ अवा एगे रयणप भार, एगे सक्करपभाए, एगे पंकप्पभाए, एगे अहे सत्तमाए होज्जा " (७) (૭) અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક કપ્રભામાં અને એક અધઃસપ્તમીમાં હાય છે. ,, શ્રી ભગવતી સૂત્ર : ૮ ૨૮ Page #41 -------------------------------------------------------------------------- ________________ " अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, एगे धूमप्पभाए एगे तमाए ફોન” (૮) અથવા એક નારક રત્નપ્રભામાં, એક શર્કરામભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય છે. “મહુવા ને યાદqમાર, જે સંસદમા, ને ધૂમcવમાફ, ને જ તત્તમ ફોન” (૯) અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરામભામાં, એક ધૂમપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “વાહવા ને રચનામા, ને સારામા, તમાપ, તો હું સમાણ દોકશા ” (૧૦) અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરામલામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “અફવા ને રચારમાંe, gો વાસુદામાપુ, ને પંપમg gો ધૂમ મણ જ્ઞા(૧૧) અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંક. પ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. “ જવા પર રચવામાં, gો વાયજ્ઞમાંg, vevમાણ, gો તમiણ જ્ઞા” (૧૨) અથવા એક રતનપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. “બાય છે રચાવમાંg, pો વાયુથપૂમાણ, જે પંખા , જે ગ સત્તના દોરા” . (૧૩) અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકા પ્રભામાં, એક પંકપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે, “વવા જે નથrcમાણ, જે વાસુઘgમાણ, છે ઘુમામા, જે તમાર ડ્રોગા'(૧૪) અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં ને એકતમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. “વાહવા ને ચળમાણ, ઘર વાહુયqમાણ, પશે ધૂમ મg જે વ સત્તમા ના” (૧૫) અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકા પ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. " अहवा एगे रयणप्पभाए, एगे बालुयप्पभाए, एगे तमाए, एगे अहे सत्तमाए હોવા” (૧૬)અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “ગવા રંગે રચનામા, જે જંઘમાણ, પ ધમધમાપ, પો તમારૂ હોન્ના” (૧૭) અથવા એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધુમપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. ___“ अहवा एगे रयणपभाए, एगे पंकप्पभाए, एगे धूमध्यभाए, एगे अहे સત્તાહ જ્ઞા” (૧૮) અથવા એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમ. પ્રભામાં અને એક નીચે સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૨૯ Page #42 -------------------------------------------------------------------------- ________________ "अहवा एगे रयणप्रभाए, एगे पकप्पभाए, एगे तमाए, एगे अहे सत्तमाए होज्जा" (૧૯) અથવા એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં હોય છે. “બહવા પ્રણે રથrcવમાં, જે ધૂમમારૂ, pm તમાકુ, જે ગહે સત્તા રોકના” (૨૦) અથવા એક રત્નપ્રભામાં, એક ધૂમ પ્રભામાં, એક તમ.પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. " अहवा एगे सकरप्पभाए, एगे वालयप्पभाए एगे पंकप्पभाए, एगे घुमार હોન” (૨૧) અથવા એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. “પર્વ નવ રાજુમg s. रिमाओ पुढवीओ चारियाओ, तहा सकरप्पभाए वि उवरिमाओ चारियवाओ, જે પ્રમાણે રત્નપ્રભાને પછીની પૃથ્વીઓ સાથે યોગ કરીને વિક કહેવામાં આવ્યા છે, તે પ્રમાણે શર્કરામભાને પણ પછીની પૃથ્વીઓ સાથે એગ કરીને વિકલપ કહેવા જોઈએ. “નવા જ સરજ્ઞમાંg, p qcqમાણ, ને તમg, gો અદ્દે સત્તાપ થ્રોન” (રર) એક નારક શરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં અને એક નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (ર૩) અથવા એક નારક શર્કરામભામાં, એક વાલુકાપ્રભામાં, એક પકપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૨૪) અથવા એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક યૂ મપ્રભામાં અને એક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨૫) અથવા એક શર્કરામભામાં, એક વાલુકાપ્રભામાં એક ધ્રુમપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૨૬) અથવા એક નારક શર્કરા પ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક તમઃપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૨૭) અથવા એક નારક શર્કરા પ્રભામાં, એક નારક પંકપ્રભામાં, એક નાક ધૂમપ્રભામાં અને એક નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨૮) અથવા એક નારક શર્કરા પ્રભામાં, એક નારક પંકપભામાં, એક નારક ધુમપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૨૯) અથવા એક નારક શકે. રાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૩૦) અથવા એક નારક શર્કરામભામાં, એક નારક ધૂમપ્રભામાં. એક નારક તમ પ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “ अहवा एगे वालुयप्पभाए, एगे पकप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए હોગા' (૩૧) અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. “બાવા ઘણુથqમાણ, પશે - માણ, રૂ ધૂમા , ને રામાપ હોન્ના” (૩૨) અથવા એક વાલુ શ્રી ભગવતી સૂત્ર : ૮ Page #43 -------------------------------------------------------------------------- ________________ કાપભામાં. એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં હોય છે. “નવા વાઘનુમાણ, જંગમાણ, જો તમg, gો મરે તત્તમાકુ દોષ” (૩૩) અથવા એક વાલુકાપભામાં, એક પંકપ્રભામાં, એક તમપ્રભ માં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “વાહૂવા જે વાવMમાણ, gaો પૂનામા, જે તમg, gણે ગદ્દે સત્તમg દોષના ” (૩૪) અથવા એક વાલુકાપ્રભામાં, એક ધૂમપભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “ હવા જે મા, જે ધૂણામg gો તમારૂ, ઉમે શ સત્તા હો જ્ઞા(૩૫) અથવા એક પંકપ્રભામાં, એક ધુમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે આ પ્રમાણે ચતુષ્ક સગી ૩૫ ભાંગાએ (વિક) થાય છે. અસંગી ૭, દ્વિક સગી ૬૩, ત્રિક સંયેગી ૧૦૫ અને ચતક સંગી ૩૫ ભાંગાઓ મળીને ચાર નારકના નારક પ્રવેશ વિષયક કુલ ૨૧૦ ભાંગાઓ બને છે. તેમના પ્રકાર સંક્ષિપ્તમાં આ પ્રમાણે છે – પૃથ્વીઓના એકવામાં તેમના સાત પ્રકાર કહ્યા છે. દ્વિક સગી ભાંગાએ નીચે પ્રમાણે બને છે-રત્નપ્રભામાં ૧ નારક અને ત્યારપછીની ૬ પૃથ્વીઓમાં અનુક્રમે ૩ નારકે ઉત્પન્ન થતા હોય એવા ૧-૩ ના વિક૯પવાળા ૬૦ ભાંગાઓ એજ પ્રમાણે રત્નપ્રભા સાથે પછીની ૬ પૃથ્વીઓને અનુક્રમે સંયોગ કરવાથી ૨-૨ ( રત્નપ્રભામાં બે અને પછીની પ્રત્યેકમાં બે નારકે હેય એવા) ના વિકલ્પવાળા ૬ ભાગ બને છે. ત્યારબાદ રત્નપ્રભા સાથે પછીની પૃથ્વીએના વેગથી ૩–૧ ના વિકલ્પવાળા ૬ ભાંગા બને છે. આ રીતે રત્નપ્રભાની સાથે બનતા કિક સંગી ભાંગાની કુલ સંખ્યા ૧૮ થાય છે. શર્કરપ્રભા સાથે પછીની પૃથ્વીને ઉપર્યુકત રીત અનુસાર પા-પ+૫=૧૫ ભાંગા થાય છે. એ જ પ્રમાણે વાલુકાપ્રભા સાથે ૪+૪+૪=૧૨ ભાંગાઓ થાય છે. એજ પ્રમાણે પંકપ્રભા સાથે ૩+૩+૨=૯ ભાંગા, ધૂમપ્રભા સાથે ૨+૨+૨=૬ ભાંગા અને તમપ્રભા સાથે ૧+૧+૧=૩ ભાંગા થાય છે. આ રીતે દ્વિક સંયોગી ભાંગા ૧૮+૧૫+૧+૯+૧૩=૬૩ થાય છે. હવે ત્રિક સાયેગી વિકલ્પોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– રતનપ્રભા અને શર્કરામભા પૃથ્વીઓ સાથે પછીની પૃથ્વીઓને અનુક્રમે ગ કરવાથી ૧-૧-૨ ના વિક૯૫વાળા પાંચ ભાંગાઓ બને છે. એ જ પ્રમાણે ૧-૨–૧ ના વિકલ્પવાળા પાંચ ભાંગ અને ૨-૧-૧ ના વિકલ્પવાળા પાંચ ભોગ બને છે. આ રીતે ત્રણે વિકલપના મળીને કુલ ૧૫ ભાંગાઓ બને છે એજ પ્રમાણે રત્નપ્રભા અને વાલુકાપ્રભા સાથે પછીની ચાર પૃથ્વીઓને અનુકમે ાગ કરવાથી ત્રણે વિકલ્પના મળીને કુલ ૧૨ ભાંગાએ બને છે. એજ પ્રમાણે રત્નપ્રભા અને પંકપ્રભા સાથે પછીની ૩ પૃથ્વીના વેગથી ત્રણે વિકલ્પના મળીને કુલ ૭+૩+3= ભાંગા થાય છે. એ જ પ્રમાણે રત્નપ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીઓને અનુક્રમે ગ કરવાથી ત્રણે વિકલ્પના મળીને ૨+૨+૨=૬ કુલ ભાંગા થાય છે. એ જ પ્રમાણે રત્નપ્રભા શ્રી ભગવતી સૂત્ર : ૮ ૩૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ અને તમપ્રભા સાથે સાતમી પૃથ્વીના વેગથી ૧+૧+૧=૩ ભાંગા બને છે. શર્કરામભા અને વાલુકાભા સાથે પછીની ૪ પૃથ્વીઓના વેગથી ૧૨ ભાંગા, શર્કરામભા અને પંકપ્રભા સાથે પછીની ૩ પૃથ્વીના પેગથી ૯ ભાંગા, શર્કરા પ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીના યોગથી ૬ ભાંગા અને શર્કરામભા અને તમઃપ્રભા સાથે સાતમી પૃથ્વીના યોગથી ૩ભાંગા બને છે. તાલુકા પ્રભા અને પંકા સાથે પછીની ૩ પૃથ્વીઓને અનુક્રમે યોગ કરવાથી ૯, વાલુકાપ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની ૨ પૃથ્વીના વેગથી ૬ અને વાલુકા પ્રભા અને તમ પ્રભા સાથે સાતમી પૃથ્વીના પેગથી ૩ ભોગ બને છે. પંકપ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીના વેગથી ૬ ભાંગ, પંકઝમા અને તમપ્રભા સાથે સાતમી પૃથ્વીના વેગથી ભાંગા અને ધૂમપ્રભા તથા તમાકભા સાથે સાતમી પૃથ્વીના વેગથી ૩ ભંગા બને છે. આ રીતે વિકસંગી ભાંગાઓને સરવાળે ૧૦૫ આવી જાય છે. ચતુષ્ક સંગી ૩૫ ભાંગાઓ બને છે. ચાર નારકના નારકપ્રવેશ વિષયક કુલ ૭+૩+૧૦૫+૩૨=૨૧૦ ભાંગા થાય છે. એ સૂ. ૩ છે ટીકા–“વંજ મને ! નેરડુશા” ઈત્યાદિ અન્ય ગતિમાંથી નીકળીને નારકગતિમાં પ્રવેશ કરતાં પાંચ નારકેના ૪૬૨ ભાંગાઓ (વિકલ) થાય છે. સૂત્રકારે આ સૂત્રમાં તે ભાંગાઓનું નીચે પ્રમાણે પ્રતિપાદન કર્યું છે– આ વિષયને અનુલક્ષીને ગાંગેય અણગાર મહાવીર પ્રભુને પૂછે છે કે – (पंच भंते ! नेरइया नेरइयप्यवेसणएणं पविसमाणा किं रयणप्पभाए होज्जा ? પુરા) હે ભદન્ત ! અન્ય ગતિમાંથી નીકળીને નરયિક પ્રવેશનક દ્વારા નારક ભવમાં પ્રવેશ કરતા પાંચ નારકે શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે કે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે ધૂમબભામાં ઉત્પન્ન થાય છે ? કે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે? કે સાતમી તમસ્તમપ્રભામાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુનો ઉત્તર –“ યા!” હે ગાંગેય ! (રામાપ HT ફો, નાવ સત્તા ફોના) નારક ભવમાં પ્રવેશ કરતાં પાંચ નારકે રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, શકરપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, વાલકાપ્રભામાં પણ ઉતપન્ન થાય છે, પંકપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, ધૂમપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, તમ પ્રભામાં પણ ઉત્પન્ન થાય છે અને તમસ્તમપ્રભા નામની સાતમી નરકમાં પણ ઉત્પન્ન થાય છે. આ રીતે અહીં સાત ભાગાઓ થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૩૨ Page #45 -------------------------------------------------------------------------- ________________ પાંચ નારના બ્રિકસંગી વિક ચાર પ્રકારના છે-રત્નપ્રભામાં ૧ અને બીજી કોઈપણ નરકમાં જ નારક હોય એ ૧-૪ નો વિકલપ, એજ પ્રમાણે ૨-૩ ને, ૩-૨ ને, ૪–૧ ને એમ ચાર પ્રકારના વિકલ્પ બને છે. હવે ૧-૪ ના વિકલ્પની અપેક્ષાએ જે ભાંગાઓ બને છે તેમને પ્રકટ કરવામાં આવે છે-(કgવા રચનqમાણ, રત્તારિ સંઘમાઈ ફોજ્ઞા ) (૧) પાંચ નારકમાંને એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને ચાર નારક શર્કર પ્રભામાં ઉત્પન્ન થાય છે. (કાવ સહવા વાવમાg સૂત્તરિ કહે તરમાણ હોક) (૨) અથવા એક નારક રત્નપ્રભામાં અને ચાર નારક વાલકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રતનપ્રભામાં અને ચાર નારક પંકપભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં અને ચાર નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં અને ચાર નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક નારક રત્નપ્રભામાં અને ચાર નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે પહેલા વિકલ્પવાળા ૬ ભાંગાએ થાય છે. હવે બીજા વિકલ્પના ૬ ભાંગા પ્રકટ કરવામાં આવે છે – (अहवा दो रयणप्पभाए, तिनि सकरप्पनाए होज्जा, एवं जाव अहवा दो રચનામા તિ િ સત્તા રોકના) (૧) અથવા બે નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક શરામભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા બે નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે નારક રતન પ્રભામાં અને ત્રણ નારક પંકpભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા બે નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે (૫) અથવા બે નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા બે નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે ૩-૨ ના ત્રીજા વિકલ્પના ૬ મગાઓ પ્રકટ કરવામાં આવે છે– (ગgવા સિન્નિ રચનામા, હો સક્ષcqમાણ હોડકા, gવે ના ગહલા સિન્નિ રચનામg ો ઉદ્દે સત્તા ફોગા) (૧) અથવા તે પાંચ નારકમાંના ત્રણ નારકે રત્નપ્રસામાં અને બે નારકે શર્કરપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં અને બે નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં અને બે નારક પંકપ્રભામાં ઉત્પન થાય છે (૪) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં અને બે નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા ત્રણ્ નારક રત્નપ્રભામાં અને બે નારક તમ પ્રભામાં ઉત્પન થાય છે. (૬) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં અને બે નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ 33 Page #46 -------------------------------------------------------------------------- ________________ હવે ૪-૧ ના ચોથા વિકલ્પના ૬ ભંગ પ્રકટ કરવામાં આવે છે – ( अहवा चत्तारि रयणप्पभाए, एको सकरप्पभाए होज्जा, एवं जाव अहबा चत्तारि થનામા, ને હું સત્તા ફ્રોડા) (૧) અથવા તે પાંચ નાર્કોમાંના ચાર તારકે રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને એક નારક શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા ચાર ન રક રત્નપ્રભામાં અને એક નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા ચાર નારક રત્નપ્રભામાં અને એક નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા ચાર નારક રત્નપ્રભામાં અને એક નારક ધૂમપ્રભામાં ઉપન થાય છે. (૫) અથવા ચાર નારક રત્નપ્રભામાં અને એક નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા ચાર નારક રત્નપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે ચારે વિકલ્પના મળીને ૨૪ ભાંગાઓ થાય છે. આ ૨૪ ભાંગા રત્નપ્રભા પૃથ્વીની પ્રધાનતાની અપેક્ષાએ બન્યા છે. હવે સૂત્રકાર શર્કરપ્રભાની પ્રધાનતાની અપેક્ષાએ ઉપયુક્ત ચારે વિક ૯૫ના જે ૨૦ ભાંગાએ થાય છે તે પ્રકટ કરે છે– મgવા જે સંgમાણ. વત્તાર રાજુમાસ્તુ દોષના” (1) અથવા તે પાંચ નારકામાં એક નારક શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે અને ચાર નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (કદ્દા જમણ સમું વારિક ઢવીમો વારિયા તë રામાણ વિ સમું જારેયવા) જેવી રીતે રત્નપ્રભ પૃથ્વીની સાથે ૬ પૃથ્વીઓને પેગ કરીને ભાંગાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે શર્કરપ્રભા સાથે પછીની ૫ પૃથ્વીઓને યોગ કરીને ભાંગાઓનું નિર્માણ કરવું જોઈએ. જેમકે–(૨) એક નારક શર્કરામભામાં અને ચાર નારક પંકપ્રભામાં ઉત્પન્ન થ ય છે. (૩) અથવા એક નારક શરાપ્રભામાં અને બાકીના ચાર નારક ધૂમપ્રમામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક શર્કરા પ્રભામાં અને બાકીના ચા૨ નારક તમઃ પભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક શકરા પ્રભામાં અને ચાર નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. ૨-૩ ના વિક૯૫વાળા પાંચ ભ ગા–(૧) અથવા બે નારક શર્કરામભામાં અને બાકીના ત્રણ નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા બે નારક શર્કરામભામાં અને બાકીના ત્રણ નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે (૩) અથવા બે નારક શર્કરા પ્રભામાં અને બાકીના ત્રણ નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા બે નારક શર્કરામભામાં અને બાકીના ત્રણ નારક તમ પ્રમામાં ઉતપન્ન થાય છે. (૫) અથવા બે નારક શર્કરામભામાં અને બાકીના ત્રણ નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે ૩-૨ ના વિકલ્પના પાંચ ભાગે પ્રકટ કરવામાં આવે છે – (૧) અથવા તે પાંચ નારકોમાંના ત્રણ નારકે શર્કરાપભામાં ઉત્પન્ન થાય છે અને બાકીના બે નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા ત્રણ નારકે શર્કરામભામાં અને બાકીના બે નારકે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) શ્રી ભગવતી સૂત્ર : ૮ ૩૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ અથવા ત્રણ નારકા શરાપ્રભામાં અને બાકીના બે નારકે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા ત્રણ નારકે શરાપ્રભામાં અને બાકીના બે નારકા તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે (૫) અથા ત્રણ નારકા શર્કરાપ્રભામાં અને એ નારકે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે હવે ૪–૧ ના ચેાથા વિકલ્પથી બનતા પાંચ ભંગ પ્રકટ કરવામાં આવે છે—(૧) તે પાંચ નારકામાંના ચાર નારકા શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બાકીના એક નારકે વાલુકાપ્રભ માં ઉત્પન્ન થાય છે. (ર) અથવા ચાર નારકા શરાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને માકીના એક નારક પ`કપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) ચાર નારકા શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા ચાર નારકા શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બાકીના એક નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) ચાર નારકા શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બાકીના એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. ' આ રીતે શરાપ્રભા પૃથ્વીની પ્રધાનતા લઇને ચારે વિકલ્પના મળીને કુલ ૨૦ ભાંગાએ મને છે, એજ વાત जाव अह्वा चत्तारि सकरपभाए, एगे अहे सत्तमाए होज्जा ” આ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત થઈ છે. “ વ ાસા સમ વાચવાયો ” રત્નપ્રભા અને શર્કરાપ્રભાની પ્રધાનતાવાળા પૂર્વોક્ત ચાર વિકલ્પેાના જેવાં ભાંગાએ કહેવામાં આવ્યાં છે, એવાંજ ભાંગાએ વાલુકાપ્રભા આઢિ પૃથ્વીએ પછીની પૃથ્વીએ સાથે ચાગ કરીને કહેવા જોઇએ. આ રીતે વાલુકાપ્રભા સાથે ૧૬ ભાંગા, પકપ્રભા સાથે ૧૨ ભાંગા, ધૂમપ્રભા સાથે ૮ ભાંગાએ અને તમપ્રભા સાથે ૪ ભાંગાએ થાય છે. “ નાવ અા પત્તાદિ તમા, સ્ને અદ્દે સત્તમાડુ હોન્ના દ્વારા સૂત્રકારે ૪–૧ ના વિકલ્પની અપેક્ષાએ જે છેલ્લે ભાંગે! મને છે તે પ્રકટ કર્યો છે અથવા ચાર નારકે। તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે અને બાકીના એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. '' છેલ્લા ક્રિકસ ચેાગી ભાંગે સમજવે ” આ સૂત્ર આ સૌથી આ કથનનુ તાત્પર્ય એ છે કે...૧-૪, ૨-૩, ૩-૨, ૪–૧ આ ચાર પ્રકારના વિકલ્પાની અપેક્ષાએ જેવી રીતે શર્કરાપ્રભા સાથે પછીની પાંચ પૃથ્વી આના અનુક્રમે ચાગ કરવાથી દરેક વિકલ્પના પાંચ ભાંગા બને છે અને એવાં શ્રી ભગવતી સૂત્ર : ૮ ૩૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ ચાર વિકલ્પના પ૪૪=૩૦ ભાંગા બને છે, એ જ પ્રમાણે વાલુકાપ્રભા સાથે પછીની ચાર પૃથ્વીઓને અનુક્રમે યોગ કરવ.થી ૪ ભંગા બને છે અને એવાં ચાર વિકલ્પ બનતા હોવાથી વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા કુલ ૪૪૪=૧૬ ભોગ બને છેએ જ પ્રમાણે પંકપ્રભા સાથે પછીની ત્રણ પૃથ્વીઓને અનુક્રમે ગ કરવાથી દરેક વિકલપના ત્રણ ભાંગા બનતા હોવાથી કુલ ૩૪૪=૧૨ ભોગ બને છે. એજ પ્રમાણે ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીઓના યોગથી દરેક વિકલપના ૨ ભાંગા બનતા હોવાથી જ ૪ વિકલ્પના ૨૪૪=૮ ભાંગા બને છે. એ જ પ્રમાણે તમ:પ્રભા સાથે સાતમી પૃથ્વીના પેગથી ૧ ભાંગે બનતે હોવાથી ૪ વિકલ્પના કુલ ૪ ભાંગા બને છે. આ બધાં ભાંગાઓને સરવાળે ૨૪+૨૦+૧+૧૨+૮+૪=૮૪ થતું હોવાથી દ્વિસંગી કુલ વિક ૮૪ થાય છે. હવે સૂત્રકાર એજ વાતને સ્પષ્ટ કરતા કહે છે-“ બે પૃથ્વીમાં મળીને પાંચ નારકે ઉત્પન્ન થતાં હોય એવા એક વિકલાના કુલ ૨૧ ભાંગા થાય છે. એવાં ૧-૪, ૨-૩, ૩-૩ અને ૪–૧ ના દ્રિકસંગી ચાર વિકલ્પ થાય છે. તે ચાર વિકલ્પમાંના પહેલા વિકલ્પમાં કુલ ૨૧ ભાંગા થાય છે. જેમકે રત્નપ્રભા સાથે શર્કરપ્રભાને વેગ કરવાથી ૬ ભાંગા થાય છે, રત્નપ્રભા સાથે વાલુકાપ્રભાને પેગ કરવાથી પાંચ ભાંગા, રત્નપ્રભા સાથે પંકપ્રભાને પેગ કરવાથી ચાર ભાંગા, રત્નપ્રભા સાથે ધૂમપ્રભાને યોગ કરવાથી ૩ ભાંગા, રત્નપ્રભા સાથે તમઃપ્રભાને એગ કરવાથી ૨ ભાંગ અને રત્નપ્રભા સાથે અધ સપ્તમીને યોગ કરવાથી ૧ ભાગે બને છે. આ રીતે પહેલા વિક૯૫ના ભાંગાએને સરવાળે ૨૧ થાય છે એજ પ્રમાણે ૨-૩ ના બીજા વિકલપના પણ ૨૧ ભાંગા થાય છે, એજ પ્રમાણે ૩-૨ ના ત્રીજા વિકલ્પના પણ ૨૧ ભાંગા થાય છે અને ૪-૧ ના ચોથા વિકલ્પના પણ ૨૧ ભાંગા થાય છે આ રીતે ચારે વિક૯૫ના કુલ ભાંગાઓની સંખ્યા ૨૧૪૪=૮૪ થાય છે. આ રીતે પાંચ નારકેના દિક સંગી ભાંગાની કુલ સંખ્યા ૮૪ થાય છે. પાંચ નારકેને ત્રણ નરકમાં સંગ થતું હોય એવા ૬ પ્રકારના વિક બને છે–૧–૧-૩, ૧-૨-૨, ૨-૧-૨, ૧-૩-૧, ૨-૨-૧ ૩-૧-૧. પહેલા વિકલ્પનું તાત્પર્ય-“એક નારક એક નરકમાં, એક નારક બીજી કોઈ નરકમાં અને ત્રણ નારક ત્રીજી કેઈ નરકમાં ઉત્પન્ન થતા હોય એ આ પહેલે વિકલ્પ છે. એ જ પ્રમાણે બાકીના વિકને ભાવાર્થ પણ સમજ. પ્રત્યેક વિકલ્પના સાત પદે સાથે ૩૫ ભંગ થાય છે. જે આ પ્રમાણે સમજવા– રત્નપ્રભા અને શર્કરામભા સાથે પછીની પાંચ પૃત્રીઓને અનુક્રમે યોગ કરવાથી ૫ ભંગ થાય છે, રત્નપ્રભા અને વાલુકાપ્રભા સાથે પછીની પંકપ્રભા આદિ ૪ પૃથ્વીના વેગથી ૪ ભંગ થાય છે, રતનપભા અને પંકપ્રભા સાથે પછીની ધૂમપ્રભા આદિ ૩ પૃથ્વીના પેગથી ૩ ભંગ થાય છે, રત્નપ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીના વેગથી ૨ ભંગ થાય છે અને રત્નપ્રભા અને તમામલા સાથે પછીની સાતમી પૃથ્વીના પેગથી ૧ ભંગ થાય શ્રી ભગવતી સૂત્ર : ૮ Page #49 -------------------------------------------------------------------------- ________________ છે. આ રીતે રત્નપ્રભા પૃથ્વીની પ્રધાનતાવાળા ૫+૪+૩+૨+૧=૧૫ ભંગ થાય છે. એજ પ્રમાણે શર્કરપ્રભા અને વાલુકાપ્રભા સાથે પછીની પૃથ્વીઓના ગથી ૪ ભંગ, શર્કરપ્રભા અને પંકપ્રભા સાથે પછીની પૃથ્વીના વેગથી ૩ ભંગ, શર્કરા પ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની પૃથ્વીના પેગથી ૨ ભંગ, અને શર્કરામભા અને તમાપ્રભા સાથે સાતમી પૃથ્વીના પેગથી ૧ ભંગ થાય છે. આ રીતે શકરપ્રભાની પ્રધાનતાવાળા ૪+૩+૨+૧=૧૦ ભંગ બને છે. વાલુકાપ્રભા અને પંકપ્રભા સાથે પછીની ૩ પૃથ્વીઓને યોગ કરવાથી ત્રણ ભંગ, વાલુકા પ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની ૨ પૃથ્વીઓને વેગ કરવાથી બે ભંગ. અને વાલુકાપ્રભ અને તમપ્રભા સાથે સાતમી પૃથ્વીને યોગ કરવાથી ૧ ભંગ બને છે. આ રીતે વાલુકાપ્રભાની પ્રધાનતવાળા ૩++=૬ ભંગ બને છે. પંકપ્રભા અને ધૂમ ખભા સાથે બાકીની બે પૃથ્વીઓનો વેગ કરવાથી ૨ ભંગ અને પંકપ્રભા અને તમભા સાથે સાતમી પૃથ્વીને વેગ કરવાથી ૧ ભંગ બને છે. આ રીતે પંકપ્રભાની પ્રધાનતાવાળા ૨+૧=૩ ભંગ બને છે. ધ્રુમપ્રભા અને તમ પ્રભા સાથે સાતમી પૃથ્વીને ગ કરવાથી ધૂમપ્રભાની પ્રધાનતાવાળે ૧ ભંગ બને છે. આ રીતે ૧૫+૧૦+૬+૩+૧=૩૫ ભંગ પહેલા વિકલ્પની અપેક્ષાએ બને છે. એવાં ૬ વિકલ્પના કુલ ત્રિકસંગી ભંગ ૩૫૪૬=૧૦ થાય છે. પહેલાં તે સૂત્રકાર એક-એક-ત્રણના વિકલ્પવાળા અંગેનું નીચે પ્રમાણે કથન કરે છે-(વા- ચાદરમાણ, જે સ માણ, સિન્નિ વાઘજમા કોડા) (૧) અથવા તે પાંય નારકમાંથી એક નારક રતનપ્રસામાં, એક નારક શર્કરામભામાં અને ત્રણ નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (gવું જ્ઞાન ગવા જે રચનામા, જે તcqમાણ, સિન્નિ કહે સત્તમા દોડા) (૨) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં, અને બાકીના ત્રણ નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભામાં, એક ના૨ક શર્કરામભામાં અને ત્રણ નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે (૪) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં અને ત્રણ નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરામભામાં અને ત્રણ નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે પ્રથમ વિકલ્પના પાંચ ભંગનું કથન કરીને હવે સૂત્રકાર બીજા વિકલ્પના(૧-૨-૨ ના વિકલ્પના) પાંચ ભંગનું નીચે પ્રમાણે કથન કરે છે – ( अहवा एगे रयणप्पभाए, दो सकरप्पभाए, दो वालुयप्पभाए होज्जा) (૧) અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરા પ્રભામાં અને બે વાલુકાપ્રભામાં ઉત્પન્ન શ્રી ભગવતી સૂત્ર : ૮ ३७ Page #50 -------------------------------------------------------------------------- ________________ થાય છે. (વં નવ કહવા પશે નવમા તો અજમા, સો કહે સત્તારૂ દોરના) (૨) અથવા એક નારક રત્નપ્રભામા, બે નારક શર્કરા પ્રભામાં અને બે નારક પંકપ્રભામાં ઉતપન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભામાં, બે નારક શર્કરામભામાં અને બે નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે (૮) અથવા એક નારક રત્નપ્રભામાં, બે નારક શકરપ્રભામાં અને બે નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં, બે નારક શરામભામાં અને બે નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે ૨-૧-૨ રૂપ ત્રીજા વિકલ્પના પાંચ ભંગ પ્રકટ કરવામાં આવે છે. (જવા તો રામાણ, છે સામg, લો વાસ્તુ પ્રમાણ વ્હોરા) (૧) અથવા બે નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરામભામાં અને બે નારક વાલુકા પ્રભામાં ઉત્પન્ન થાય છે. (gવં ગાવ ગવારો જળમાણ, જે રcqમાણ, તો જ સત્તના હોદા) (૨) અથવા બે નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં અને બે નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા બે નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં અને બે નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા બે નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરપ્રભામાં અને બે નારક તમાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા બે નારક રત્નપ્રભામાં એક નારક શરામભામાં અને બે નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે ૧-૩-૧ રૂપ જે ચે વિકલ્પ છે તેને પાંચ ભંગ પ્રકટ કરવામાં આવે છે-(gવા તેને વધુમાણ, સિન્નિ સ્તવવાદમણ, ને વાયુચમાd ફોજના) (૧) અથવા એક રત્નપ્રભામાં, ત્રણ શર્કરા પ્રભામાં અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે ( રાવ મહુવા રચવમાં, સિન્નિ સત્રમાણ, ને તત્તમrg ડ્રોકા) (૨) અથવા એક નારક રત્નપ્રામામાં, ત્રણ શર્કરાપ્રભામાં અને એક નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભામાં, ત્રણ નારક શર્કરા પ્રભામાં અને એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં, ત્રણ નારક શર્કરા પ્રમામાં અને એક નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં ત્રણ નારક શરામભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે ૨-૨-૧ રૂપ પાંચમાં વિકલ્પના પાંચ ભેગે પ્રકટ કરવામાં આવે છે-“બવા રો રચcણમrg, રો સરિમાણ, વાસુદામા રોજના” (૧) અથવા બે નારક રત્નપ્રભામાં, બે નારક શર્કરા પ્રભામાં અને એક નારક વાલકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. “પર્વ આવ હવા તો જવાબૂમાણ, છે માણ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૩૮ Page #51 -------------------------------------------------------------------------- ________________ ને કહે તત્તમાંg (૨) અથવા બે નારક રત્નપ્રભામાં, બે નારક શ8. રાપ્રભામાં અને એક નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે નારક રત્નપ્રભામાં, બે નારક શર્કરામભામાં અને એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા બે નારક રત્નપ્રભામાં, બે નારક શર્કરા પ્રભામાં અને એક નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા બે નારક રત્નપ્રભામાં, બે નારક શર્કરપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે ૩-૧-૧ રૂપ છઠ્ઠા વિકલ્પના પાંચ ભંગ કહેવામાં આવે છે – “બહૂવા સિન્નિ રચનામાંg, ને પ્રામાપ, ને સાસુમા ફોજના” (૧) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં અને એક નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. “gવું જ્ઞાવ હવા સિક્તિ રચા પૂમાણ, pm સવમા, જે કદે સત્તના રોડના” (૨) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં એક નારક શર્કરામભામાં અને એક નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં અને એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં અને એક નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે (૫) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં, એક નારક શરામભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે રત્નપ્રભા અને વાલુકાપ્રભા સાથે પછીની પૃથ્વીના વેગથી જે ભાંગાએ બને છે, તે સૂત્રકાર પ્રકટ કરે છે– “વા રામા, ને પાથરમાર, તિ૪િ પંજમણ હો ના.” (૧) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને ત્રણ નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક નારક રતનપ્રભામાં, એક નરક વાલુકાપ્રભામાં, અને ત્રણ નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રતનપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને ત્રણ નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને ત્રણ નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે પડેલા વિકલપના ૧-૧-૩ રૂ૫ ચાર ભાંગાઓ થાય છે એ જ પ્રમાણે ૧-૨-૨ રૂપ બીજા વિકલ્પના પણ ચાર ભાંગાએ સમજવા એજ પ્રમાણે ત્રીજા, ચોથા, પાંચમા અને છડૂ વિકલ્પના પણ ચાર ચાર ભાંગાએ સમજવા. એજ વાતને સૂચિત કરવાને માટે “વં gui = ૨૩૦થું ઉતરાણં મળિો , તë Garg તિયા સંકોનો માળિચરો” આ સૂત્રપાઠનું કથન કરવામાં આવ્યું છે તેમાં એ પ્રકટ કરવામાં આવ્યું છે કે પહેલાં જેવાં ચાર નારકોના ત્રિકસંગી ૧૦૫ વિકલ્પ કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણે અહીં પાંચ નારકના ત્રિકસંગી શ્રી ભગવતી સૂત્ર : ૮ ૩૯ Page #52 -------------------------------------------------------------------------- ________________ વિક ઉપર્યુક્ત અભિલાપ કમથી કહેવા જોઈએ. પરંતુ ચાર નારકના ત્રિકસંગ કરતાં પાંચ નારકના ત્રિકસંગમાં એટલું જ અંતર છે કે ચાર નારકેના ત્રિકગી અભિલાપમાં બેને સંચાર કરે જઈએ. બાકીનું સમસ્ત કથન પહેલાંના કથન પ્રમાણે જ સમજવું આ રીતે પાંચ નારકેના નૈરયિક પ્રવેશ વિષેનો અતિમ વિકલા આ પ્રમાણે સમજ. અથવા ત્રણ નારક ધૂમપ્રભામાં, એક નારક તમઃ પભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. તે સિવાયના બાકીના મધ્યમ વિકલ્પો પૂર્વોક્ત પદ્ધતિ પ્રમાણે પિતાની જાતે જ સમજી લેવા કારણ કે તે વિકલપ બનાવવાની પદ્ધતિ તે બતાવી દેવામાં આવી ચુકી છે. બહુ જ વિસ્તાર થવાના ભયથી તે દરેક વિક૯૫નું કથન કરવું અહીં શક્ય જણાતું નથી. આ રીતે પાંચ નારકના નરકત્રયના સંગમાં ૨૧૦ વિકલ્પ (ભાગાઓ) થાય છે. રત્નપ્રભા સાથે ૯૦, શર્કરા પ્રભા સાથે ૬૦, વાલુકાપ્રભા સાથે ૩૬, પંકપ્રભા સાથે ૧૮ અને ધૂમપમા સાથે ૬, આ રીતે કુલ ૨૧૦ વિકસંગી વિક થાય છેઅહીં રત્નપ્રભા સાથે ૯૦ શરામભા સાથે ૬૦ આદિ જે ભાંગાઓ કહ્યા છે તે આ પ્રમાણે કહેલા છે. પાંચ નારકના નરકત્રયના સંયેગની અપેક્ષાએ ૬ વિક કહ્યા છે. તે ૬ વિકલપને રત્નપ્રભાપૃથ્વીની પ્રધાનતાવાળા કુલ ૯૦ ભાંગાએ બને છે. શર્કરામભાની પ્રધાનતાવાળા દરેક વિકલપના ૧૦ ભાંગાએ થાય છે, તેથી ૬ વિક૯પના કુલ ૬૦ ભાંગાઓ થાય છે. વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા દરેક વિકલ્પના કુલ ૧૮ ભાંગા બને છે. તથા ધૂમપ્રભા, તમઃ પ્રભા અને અધઃ સપ્તમીના વેગથી દરેક વિકલને ૧-૧ ભંગ થતું હોવાથી ૬ વિકલપના કુલ ૬ ભાંગા થાય છે. હવે પાંચ નારકોના નરકચતુષ્કમાં પ્રવેશની અપેક્ષાએ જે ૧૪૦ ચતક સગી ભાંગાએ બને છે તેમને સૂત્રકાર પ્રકટ કરે છે–પહેલા વિકલ્પના ચાર ભાંગા–“ને રચનામા, સરવામાપ, ને પાકુથqમાણ તો નંદામણ જ્ઞા' (૧) અથવા પાંચ નારકમાંને એક નારક રત્નપ્રભામાં, એક નારક શક રીપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને બે નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. “gવં જાવ મહુવા ને રચામાં, જે સરવમg, g વાયુમ, તો જ સત્તનો દોષ” એજ પ્રમાણે અન્તિમ ચેાથે વિકલ્પ આ પ્રમાણે બને છે–અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરામમામાં એક નારક વાલુકા પ્રભામાં અને બે નારક અધઃસપ્તમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે વચ્ચેના બે વિકલ્પ પ્રકટ કરવામાં આવે છે–(૨) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શરામભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને બે નારક ધુમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શરામભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને બે નારક તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. જેથી ભાંગે ઉપર આપવામાં આવી ચુક્યો છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ ४० Page #53 -------------------------------------------------------------------------- ________________ ઃઃ હવે ખીજા વિકલ્પના ચાર ભાંગાએ આપ્રમાણે છે अहवा एगे रयणप्पभाए, હો સવવમાણ, તો ગાજીયqમાવ, છો Fqમાણ્’’ અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શરાપ્રમામાં, એ નારક વાલુકાપ્રભામાં અને એક નારક પ’કપ્રભામાં ઉત્પન્ન થાય છે. ‘‘ Ë નાવ દ્દે સત્તમાર્ '’(૨) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરાપ્રભામાં, એ નારક વાલુકાપ્રભામાં અને એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શકરાપ્રભામાં, એ નારક વાલુકાપ્રભામાં અને એક નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શકરાપ્રભામાં, એ નારક વાલુકાપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. अवा एगे रयणप्पभाए, दो સાર્વ્માણ, પો કાનુચવ્માણો પંઘ્ધમાલ હોન્ના ''(૧) અથવા એક નારક રત્નપ્રભામાં, એ નારક શાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને એક નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. एवं जाव अहवा एगे रयणप्पभाए, રો સવમા, ો વાજીયqમાર, જો ફે છત્તમાર્ફોમ્ના '' (૨) અથવા એક નારક રત્નપ્રભામાં, બે નારક શર્કરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્ન. પ્રભામાં, એ નારક શરાપ્રમામાં, એક નારક વાલુકાપ્રભામાં અને એક નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં, એ નારક વાલુકાપ્રભામાં અને એક નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. ભાંગાએ ત્રીજા વિકલ્પના છે. આ ચાર હવે ચેાથા વિકલ્પના ચાર ભાંગાઓ આપવામાં આવે છે 66 अहवा दो रयणप्पभाए, एगे सकरपभाए, एगे वालुयपभाए, एगे નવ્વમાવોલ્લા ’(૧) અથવા એ નારકા રત્નપ્રભામાં, એક નારક શા પ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને એક નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે ” આ ૨-૧-૧-૧ રૂપ ચેાથા વિકલ્પના પહેલા ભાંગા છે. “Ë નાવ अहवा दो रयणप्पभाए, एगे सक्करप्पभाए, एगे वालुयप्पभाए, एगे अहे सचमाए ફોના '' (૨) અથવા એ નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રસામાં અને એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એ નારક રત્નપ્રભામાં, એક નારક શરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને એક નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એ નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે પડેલી ત્રણ પૃથ્વીએ સાથે પછીની પૃથ્વીઓના કુલ ૧૬ ભાંગા થાય છે. ,, ' अहवा एगे रयणप्पभार, एगे सकरप्पभाए, एगे पंकप्पभाए, दो धूमभाए होज्जा અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શકરાપ્રભામાં, એક નારક પ’કપ્રભામા અને એ નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. “ વર્ષ બા શ્રી ભગવતી સૂત્ર : ૮ ૪૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ चउण्डं चउक्कसंयोगो भणि ओ, तहा पचण्हं वि चउकसंजोगो भाणियव्वो, नवर' ભાફિયં જો સાચવો ” પહેલાં જે રીતે ચાર નારકને ચતુષ્કસંગ કહેવામાં આવે છે, એ જ રીતે પાંચ નારકોને ચતુષ્કસયાગ પણ કહે જોઈએ પરંતુ ચાર નારકના ચતુષ્કસંગ કરતાં પાંચ નારકના ચતુષ્કસંગમાં એકને અધિકરૂપે સંચાર કરે જોઈએ. પાંચ નારકેને ચતુષ્કસગી છેલ્લે ભાગે આ પ્રમાણે બને છે– " एवं जाव अहवा दो पंकप्रभाए, एगे धूमप्पभाए, एगे तमाए, एगे अहे પરમાર રોડના” અથવા બે નારકે પંકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં, એક નારક તમ પ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. અહીં પણ મધ્યમ વિકલ્પ વાચકે પિતાની જાતે જ સમજી લેવા. ગ્રન્થવિસ્તાર થઈ જવાના ભયે એ બધાં વિકલ્પ (ભાંગાએ) અહીં આપવા શક્ય નથી. પાંચ નારકના ચતુષ્કસંગી જે ૧૪૦ ભાંગાએ કહ્યા છે તેમને સંક્ષિપ્તમાં આ પ્રમાણે સમજવા– પાંચ નારકેને ચતુષ્કસંગ ૧–૧–૧–૨, ૧-૧-૨-૧, ૧-૨-૧-૧, અને ૨-૧-૧-૧, આ ચાર પ્રકારે થાય છે, એટલે કે પાંચ નારકના ચતુષ્ક સંગવિષયક ચાર પ્રકારના વિકલ્પ બને છે. સાત પૃથ્વીઓના ચતુષ્કસંગથી દરેક વિકલ્પના ૩૫ ભાંગાએ થાય છે, તેથી ચાર વિકલ્પના કુલ ભાંગાઓ ૩પ૪૪=૧૪૦ થાય છે. રત્નપ્રભાની પ્રધાનતાવાળ ૮૦ ભાંગા, શર્કરામભાની પ્રધાનતાવાળા ૪૦ ભાંગ, વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા ૧૬ ભાંગા અને પંકપ્રભાની પ્રધાનતાવાળા ૪ ભાંગા થાય છે. આ રીતે કુલ ૮૦+૪૦+૧૬+૪=૧૪૦. ચતુષ્કસંગી ભાંગા થાય છે. હવે પાંચ નારકોના પંચકોગથી બનતા ૨૧ ભાંગાઓને પ્રકટ કરવામાં આવે છે-“વા ને રચનામા, હે પરમાણ, જે વાચqમાણ, જે વંદામણ, vજે ધૂમમાં દોડના” (૧) અથવા એક નારક રત્નપ્રભામાં એક નારક શર્કરા પ્રભામાં, એક નારક વાલુકા પ્રભામાં, એક નારક પંકપ્રભામાં અને એક નારક ધૂમપ્રભમાં ઉત્પન્ન થાય છે. “ હ્વા રામા, ને सक्करप्पभाए, एगे वालयप्पभाए, एगे पंकप्पभाए, एगे तमाए होज्जा" (२) અથવા એક નારક રત્નપભામાં, એક નારક શર્કરામભામાં, એક નારક વાલ કાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં અને એક નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. “અફવા છે રચનામા, જાવ છુ var૫માણ, જે જ તત્તમ ફોડ્યા ” (૩) અથવા એક નારક રત્નષભામાં, એક નારક શક પ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં અને એક નારક નીચે સાતમી પૃથ્વીમાં ઉતપન્ન થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૪ ૨ Page #55 -------------------------------------------------------------------------- ________________ " अहवा एगे रयणप्रभाए, एगे सक्करप्पभाए, एगे वालुयप्पमाए, एगे ધૂમભાઈ, gછે તમારૂ હોન્ના” (૪) અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધુમપ્રભામાં અને એક, તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. “જal ને ચળણમા, જે તાવમાઇ, ને વાયદામાંg, pm ધૂમ7માણ, પશે એ સત્તાર જ્ઞા” (૫) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શરામભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક ધૂમાપભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “મવા gો રચqમાણ, एगे सक्करप्पभाए, एगे वालुयप्पभाए, एगे तमाए, एगे अहे सत्तमाए होज्जा (૬) અથવા એક નારક રતનપ્રભામાં, એક નારક શર્કરપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક તમ પ્રભામાં અને એક નારક નીચે સાતમી નર. કમાં ઉત્પન્ન થાય છે. “સહવા જનમg, ને સાદામાણ, જે નં. cજમા, ને ધૂમcજમાંg, u તમાકુ ફોકના(૭) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધૂમ. પ્રભામાં અને એક નારક તમઃપ્રભામાં ઉપન્ન થાય છે “ બાવા બદનभाए, एगे सक्करप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे अहे सत्तमाए હોકar” (૮) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં, એક નારક પાકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. ___“अहवा एगे रयणप्पाए, एगे सक्करप्पभाए, एगे पंकप्पभाए, एगे तमाए, gશે મહે સરમાણ હોદના ” (૯) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શરામભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક તમ પ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “નવા ઘરે રચાવમાફ, ને સવારમાંg, ઘમઘમાખ, જે તમાણ, બદ્દે સરમાણ હો જ્ઞા” (૧૦) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કર પ્રસામાં, એક નારક ધુમપ્રભામાં, એક નારક તમ પ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “શયા તુજે રચવાણ, વાસુચqમg, a fમાણ, બૂમમાંg, pજે તમારૂ હોન્ના” (૧૧) અથવા એક નારક રત્નપ્રભામાં એક નારક વાલુકાપ્રભા માં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધુમપ્રભામાં અને એક નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. “અફવા ને રચાmમાંg. एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे अहे सत्तमाए होज्जा" (૧૨) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “અહવા ને રામાપ, ને વાસુમાણ, gો જંgમાણ, ને શ્રી ભગવતી સૂત્ર : ૮ ૪ ૩ Page #56 -------------------------------------------------------------------------- ________________ તનમા, પશે જ ઘરમાણ ફોન” (૧૩) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક તમઃપ્રભામાં, અને એક નાક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “ જવા જે રચનgમg, बालुयप्पभाए, एगे धूमपभाए, एगे तमप्पभाप, एगे अहे सत्तमाए होज्जा" (૧) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં, એક નારક તમ પ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “વવા રામાપ, gm fજમાઇ, કાર gm એ વરમાણ હો રા' (૧૫) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં, એક નારક તમઃ પ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. ““ગાવા જે સ માપ, તે વાસુમાર, નાવ જે તમારૂ હોન્ના” (૧૬) અથવા એક નારક શર્કરા પ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં અને એક નારક તમ પ્રભામાં ઉત્પન થાય છે. “મારા एगे सक्करप्पभाए, जाव एगे पंकप्पमाए, एगे धूमप्पभाए, एगे अहे सत्तमाए ફોન” (૧૭) અથવા એક નારક શર્કરામભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “વા જે સ મા , રાવ v fમાર, જે તમાક, 9 ક તત્તમાં હો ” (૧૮) અથવા એક નારક શર્કરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક તમઃપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “અફવા एगे सक्करप्पभाप, एगे वालुयप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए, एगे अहे સમાપ હો જ્ઞા' (૧૯) અથવા એક નારક શર્કરામભામાં, એક નારક વાલકાપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં, એક નારક તમ પ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉપન થાય છે. “મવા છે તેવામાપ, જે qમાપ, વાવ જે અદ્દે સત્તા દો જ્ઞા” (૨૦) અથવા એક નારક શકે. રાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં એક નારક તમા પ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “અar જે વાળમા૫, રાવ જે બદ્દે સમર ટ્રોકના ' (૨૧) અથવા એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધુમપ્રભામાં, એક નારક તમ પ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે પાંચ નારકેના નરકપંથકના સંયેગની અપેક્ષાએ ૨૧ ભાંગાઓ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાંચ નારકોનો પાંચ સંયોગી એક જ વિકલ્પ બને છે. જે “૧-૧-૧-૧-૧” રૂપ છે. આ વિકલ્પ દ્વારા સાત શ્રી ભગવતી સૂત્ર : ૮ ४४ Page #57 -------------------------------------------------------------------------- ________________ નરકમૃથ્વીના પાંચ સંગી ૨૧ વિક૯પ (ભાંગાઓ) થાય છે, જેમનું પ્રતિ. પાદન ઉપર કરવામાં આવી ગયું છે. તે ૨૧ ભાંગાઓ માંથી રત્નપ્રભાપૃથ્વીને સગવાળા ૧૫ ભાંગ, શર્કરાપૃથ્વીના સંગવાળા ૫ ભાંગા અને વાલકાપ્રભાના સંગવાળે ૧ ભાગે થયેલ છે. આ રીતે પાંચસયોગી કુલ ભાંગા ૨૧ થયા છે. પાંચ નૈરવિકાના નૈયિક પ્રવેશનકમાં જે ૪૬૨ કુલ ભાંગાઓ થાય છે, તેમને હિસાબ નીચે સમજાવવામાં આવ્યું છે – પાંચ નરકના એકત્વમાં એટલે કે તેમના અસંયોગી ભાંગાએ ૭ થાય છે. તેમના દિકસંગી ભગાએ ૮૪ થાય છે, ત્રિકસંગી ભાંગાઓ ૨૧૦ થાય છે. ચતુષ્કસંગી ભાંગાએ ૧૪૦ થાય છે અને પંચકસંગી ભાંગાઓ ૨૧ થાય છે તે બધાં ભાંગાઓને સરવાળે કરવાથી એકંદરે ૪૬૨ ભાંગાએ થાય છે.દ્ધિકસંગી ૮૪ વિકલ્પ (ભાંગાએ) ને હિસાબ આ પ્રમાણે સમજે– પાંચ નરયિકના બ્રિકસંગથી સાત પદનાં ૨૧ ભાં ગાઓ થાય છે. આવા ૨૧ ભાંગાવાળા બ્રિકસ ચેગી ચાર વિકલ ( ૧-૪, ૨-૩, ૩-૨, ૪-૧) થાય છે. તેથી ચારે વિકલ્પના દિકસંગી અંગે કુલ ૨૧૮૪=૮૪ થાય છેપાંચ નારકેના ત્રિકસંગમાં ૧-૧-૩, ૧-૨-૨, ૨-૧-૨, ૧-૩-૧, ૨-૨-૧, અને ૩-૧-૧ રૂ૫ ૬ વિકપ થાય છે. દરેક વિકલ્પની અપેક્ષાએ સાત નરકના વિકસાયેગી ૩૫ ભાંગાઓ બને છે, તેથી ૬ વિકલ્પના કુલ ભાંગાએ ૩૫૪૬=૨૧૦ થાય છે. પાંચ નારકના રચતુષ્ક સંગમાં ૩૫ ભાંગાવાળે દરેક વિક૯પ થાય છે. એવાં ચાર વિકલ્પના (૧-૧-૧-૨, ૧-૧ –૨–૧, ૧-૨-૧-૧, ૨-૧-૧-૧ રૂપ ચાર વિકલ્પના) કુલ ૩૫*૪=૧૪૦ ભાંગાએ થાય છે પાંચ નારકને પંચ સંચગી (૧–૧–૧–૧–૧) એક જ વિકલ્પ થાય છે. સાત નારકના પાંચસંગી કુલ ભાંગાઓ ૨૧ થાય છે. તે બધા ભાંગાઓને સરવાળે ૭-૮૪+૨૧૦+૧૦૦+૨=૪૬૨ થાય છે. આ રીતે પાંચ નારકના નરયિક પ્રવેશનકમાં કુલ ૪૬ર ભાંગાઓ થાય છે સૂ. ૪ ટીકાર્થ – છ નારકોના નરયિક પ્રવેશનકમાં ૯૨૪ ભંગ (ભાંગાઓ) થાય છે. આ સૂત્રમાં સૂત્રકારે તે અંગેનું પ્રતિપાદન કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગાંગેય અણગાર મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે“ छन्भंते ! नेरइया नेरइयपवेसण एणं पविसमाणा किं रयणप्पभाए होज्जा पुच्छा" હે ભદન્ત ! નરયિક પ્રવેશન દ્વારા નારકભવ ગ્રહણ કરતા છ નારકે શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે અધઃસપ્તમી પર્યન્તની પૃથ્વીઓમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવતી સૂત્ર : ૮ ૪૫. Page #58 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર–“સંચા?હે ગાંગેય ! “રચનામાં વા હોદના, વાવ ઉદ્દે સત્તા વા ફોન ” નારકભવ ગ્રહણ કરતા ૬ નારકે રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, શર્કરામભામાં પણ ઉત્પન્ન થાય છે, વાલકાપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, પંકપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, ધૂમપ્રમામાં પણ ઉત્પન્ન થાય છે, તમઃપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે અને નીચે સાતમી નરકમાં પણ ઉત્પન્ન થાય છે. આ રીતે છ નારકને એકસંયોગી સાત ભંગ થાય છે. છ નારકેના દ્વિસંગી ભંગ ૧૦૫ થાય છે. તેમને હિસાબ આ પ્રમાણે સમજઅહીં ૧-૫, ૨-૪, ૩-૩, ૪ -૨ અને ૫-૧, આ પ્રમાણે પાંચ વિકલ્પ થાય છે. સાત નરકની અપેક્ષાએ દરેક વિકલ્પના તેમના ૨૧ વક થાય છે. તેથી પાંચ વિકલ્પના ૨૧૮૫=૧૦૫ દ્રિકસંગી ભંગ થાય છે એજ વાત સૂત્રકાર નીચેના સૂત્ર દ્વારા વ્યક્ત કરે છે – “લવા પશે રચqમા૫, સ માપ ફોન” અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બાકીના પાંચ નારક શરામભામાં ઉત્પન્ન થાય છે “અફવા ઘરે ર માશ, પં૫ વાસુથમાપ જ્ઞા” (૨) અથવા તે ૬ નારકમાંને એક નારક રત્નપ્રભામાં અને બાકીના પાંચ નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. “ જાવ હવા છે રામા, રે સત્તમા દોડના” અથવા એક નારક રત્નપ્રભામાં અને બાકીના પાંચ નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં અને બાકીના પાંચ નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રમામાં અને બાકીના પાંચ નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક નારક રત્નપ્રભામાં અને બાકીના પાંચ નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે રત્નપ્રભા સાથે પહેલા વિકલ્પના છ ભંગ બને છે. “બદના તો રચારમાર ચત્તાર સ મા હોલજ્ઞા” (૧) અથવા બે નારક રત્નપ્રભામાં અને ચાર નારક શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. “ ગાય માતા તો શાળમાપ, વત્તા વધે સત્તાપ થ્રો જ્ઞા” અથવા બે નારક રત્નપ્રમામાં અને ચાર નારક વાલુકાપભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે નારક રત્નપ્રભામાં અને ચાર નારક પંકપ્રભામાં ઉત્પન થાય છે. (૪) અથવા બે નારક રત્નપ્રભામાં અને ચાર નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા બે નારક રત્નપ્રભામાં અને ચાર નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે (૬) અથવા બે નારક રત્નપ્રભામાં અને ચાર નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે બીજા વિકલ્પના ૬ ભંગ બને છે. “ગવા સિન્નિ થળ-vમાપ, સિન્નિ તqમાણ હોવા” (૧) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. “g guળ મેળ કહા જંavહું યુવા સંગોળો તા ઝoષ્ણુ રિ માળિયદો ” પૂર્વોક્ત રીત અનસાર અને આ અભિશાપક્રમ પ્રમાણે જે પાંચ નારકેને બ્રિકસરયોગ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૪ ૬ Page #59 -------------------------------------------------------------------------- ________________ કહ્યો છે, એવા જ પાંચ નારકના દ્વિકસ ચાગ પણ સમજવે “ નવરો હો अन्महिओ संचारेयव्वो પરંતુ પાંચ નારકના દ્વિચે ગ કરતાં છ નાર કાના દ્વિકસ ચાગમાં એટલી જ વિશેષતા છે કે અહીં એક અધિક નારકને સંચાર કરવા જોઇએ. जाव अहवा पंच तमाप, एग अहे सत्तम ए होज्जा " આ રીતે છેલ્લે દ્વિકસયાગી ભગ આ પ્રમાણે બનશે. અથવા પાંચ નારક તમઃપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. 66 ܕܙ હવે ત્રીજા વિકલ્પના બાકીના ભંગે પ્રકટ કરવામાં આવે છે. (૨) અથવા ત્રણુ નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા ત્રણુ નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા ત્રણુ નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે (૫) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા ત્રણુ નારક રત્નપ્રભામાં અને ત્રણ નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે રત્નપ્રભા સાથે ત્રીજા વિકલ્પના ૬ ભગ મને છે. હવે રત્નપ્રભ: સાથે ચેથા વિકલ્પના જે ૬ ભંગ બને છે તે પ્રકટ કરવામાં આવે છે–(૧) અથવા ચાર રત્નપ્રભામાં અને એ શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા ચાર રત્નપ્રભામાં અને બે વાલુકાપ્રસામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા ચાર રત્નપામાં અને એ પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા ચાર રત્નપ્રભામાં અને એ ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા ચાર રત્નપ્રભામાં અને બે તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા ચાર નારક રત્નપ્રભામાં અને બે નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે રત્નપ્રભા સાથે પાંચમાં વિકલ્પના જે ૬ ભંગ થાય છે તે પ્રકટ કરવામાં આવે છે–(૧) અથવા પાંચ નારક રત્નપ્રભામાં, અને એક નારક શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (ર) અથવા પાંચ નારક રત્નપ્રભામાં અને એક નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા પાંચ નારક રત્નપ્રભામાં અને એક નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા પાંચ નારક રત્નપ્રભામાં અને એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા પાંચ નારક રત્નપ્રભા અને એક નારક તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા પાંચ નારક રત્નપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે રત્નપ્રભાપૃથ્વી સાથે પાંચે વિકલ્પના મળીને કુલ ૩૦ ભંગ થાય છે. એજ રીતે શકરાપ્રભા સાથે પાંચે વિકલ્પના મળીને કુલ ૨૫ ભંગ થાય છે. એજ પ્રમાણે વાલુકાપ્રભા સાથે કુલ ૨૪ ભગ, પ'કપ્રભા સાથે કુલ ૧૫ ભગ, ધૂમપ્રભા સાથે કુલ ૧૦ ભગ અને તમપ્રભા સાથે કુલ ૫ ભંગ થાય છે. આ રીતે ૩૦+૫+૨૦+૧૫+૧૦+૫=૧૦૫ કુલ દ્વિકસ‘ચેાગી ભ‘ગા થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ ४७ Page #60 -------------------------------------------------------------------------- ________________ - હવે છ નારકના જે ૩૫૦ વિકસી ભંગ થાય છે તેમને પ્રકટ કરવામાં આવે છે-“જવા જે રચcqમાપ” ઈત્યાદિ. અહીં આ પ્રમાણે ૧૦ વિકલ્પ બને છે–૧–૧-૪ ને પહેલે વિક૯૫, ૧-૨-૩ ને બીજો વિકલ્પ ૨-૧-૩ ને ત્રીજો વિકલ૫, ૧-૩-૨ ને ચોથે વિકલ્પ, ૨-૨-૨ ને પાંચમે વિકલ્પ. ૩-૧-૨ નો છઠ્ઠો વિકલ્પ, ૧-૪–૧ ને સાતમે વિકલ૫, ૨-૩-૧ નો આઠમો વિકલ્પ, ૩-૨-૧ ને નવમે વિકલ્પ અને ૪-૧-૧ ને દસમે વિક૯પ તેમાંથી રત્નપ્રભા અને શર્કરામભા સાથે પછીની પૃથ્વીના પેગથી બનતાં પહેલા વિકલ્પના ૫ ભંગ નીચે પ્રમાણે સમજવા-(૧) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરામભામાં અને ચાર નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. “હુવા ને રામા , જે સાપુમાણ, રારિ પંથ મા” (૨) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરામભામાં અને ચાર નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. “પર્વ જ્ઞાત થવા gો વળgમાણ, છે ત gમા, વત્તારિ સત્તમા ના ” (૩) અથવા એક નારક રત્નપ્રભામાં, એક ના૨ક શર્કરા પ્રભામાં, અને ચાર નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં અને ચાર નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે (૫) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શરામભામાં અને ચાર નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે ૧-૨-૩ રૂ૫ બીજા વિકલ્પનું સૂત્રકાર કથન કરે છે. આ વિકલપના પાંચ ભંગ રત્નપ્રભા અને શર્કરા પ્રજા સાથે પછીની પૃથ્વીઓને અનુકમે યોગ કરવાથી બને છે. જે પાંચ ભંગ નીચે પ્રમાણે સમજવા–“હવા ને - જમાઇ, રો ફરમાઈ, તિ િવાસુમા રોઝા” (૬) અથવા તે ૬ નારકમાંને એક નારક રત્નપ્રભામાં, બે નારક શર્કરામભામાં, અને ત્રણ નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. “g guoi i કહાં જંપણું રિચા સંતો મnિ aણ છઠ્ઠ વિ તિવા સંજોગો માળિયદયોઆ અભિલાપ કમથી પૂર્વોક્ત રીત અનુસાર જે પાંચ નારકેને ત્રિકસંગ કહેવામાં આવ્યો છે, એ જ ૬ નારકને વિકસંગ પણ કહેવું જોઈએ. “ નવાં પ્રશ્નો મહિનો ચાચવો ” પાંચ નારકના ત્રિકસંયોગ કરતાં ૬ નારકેન ત્રિકસંગમાં એટલી જ વિશેષતા છે કે અહીં એક અધિકનું ઉચ્ચારણ કરવું જોઈએ. બાકીનું સમસ્ત કથન આગળના કથન પ્રમાણે જ સમજવું. આ કથનનું સ્પષ્ટીકરણ નીચે મુજબ સમજવું–પ્રત્યેક વિકલ્પની અપેક્ષાએ રત્નપ્રભાની પ્રધાનતાવાળા ૧૫, શર્કરા પ્રભાની પ્રધાનતાવાળા ૧૦, વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા ૬, પંકપ્રભાની પ્રધાનતાવાળા ૩ અને ધૂમપ્રભાની પ્રધાનતાવાળો ૧ ભંગ બને છે. તે બધા વિકસગી ભગને સરવાળે ૩૫ થાય છે. ૩૫ ભંગવાળા ૧૦ વિકલ્પના ત્રિકસ ભેગી અંગે એકંદરે ૩૫૪૧૦=૩૫૦ થાય છે, શ્રી ભગવતી સૂત્ર : ૮ ४८ Page #61 -------------------------------------------------------------------------- ________________ “વાકાનો વિ તર” પાંચ નારકના ચતુષ્કસ લેગ વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન છ નારકના ચતુષંયોગ વિશે પણ સમજવું. પણ અહીં એક અધિકનું ઉચ્ચારણ થવું જોઈએ. છ નારકના ચતુષ્ક સંગના પણ નીચે પ્રમાણે ૧૦ વિકલ્પ બને છે–૧-૧-૧-૩ ને, ૧-૧-૨ -૨ , ૧-૨-૧-૨ ને, ૨-૧-૧-૨ , ૧-૧-૩-૧ મે, ૧-૨-૨–૧ ને, ૨-૧-૨–૧ ને, ૧-૩-૧–૧ , ૨-૨-૧–૧ ને અને ૩–૧–૧–૧ ને એમ દસ વિકપ થાય છે, પ્રત્યેક વિકલ્પના નીચે પ્રમાણે ૩૫ ભંગ થાય છે. રત્નપ્રભાની પ્રધાનતાવાળા ૨૦, શર્કરા પ્રભાની પ્રધાનતાવાળા ૧૦, વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા ૪, અને પંકપ્રભાની પ્રધાનતાવાળો ૧ ભંગ થાય છે. આ રીતે ૨૦+૧૦+૪+૧=૩૫ ભંગ પ્રત્યેક વિકપમાં થાય છે. એવા ૧૦ વિકલપના ચતુષ્કસયેગી કુલ ભંગ ૩૫૪૧=૩૫૦ થાય છે. “u qવ વિ તક” પાંચ નારકના નરકપંચકના સંગ જે જ ૬ નારકને નરકપંચકને સીગ પણ સમજ. “ ના પ્રશ્નો अभहिओ संच रेयवो जाव पच्छिमो भंगो-अहवा दो वालुयप्पभाए, एगे पक માપ, પૂનામા, જે તમા, અદ્દે સત્તના ફોન્ના” પાંચ નારકના પંચકસંગમાં એકને અધિક સંચાર કરવાની જ વિશેષતા છે. આ રીતે છેલે પંચસંગી ભંગ આ પ્રમાણે બને છે-“ અથવા બે નારક વાયકામભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધુમપ્રભામાં, એક નારક તમપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે ) છ નારકના નરકપંચકના સંચાગની અપેક્ષાએ પાંચ વિકલ્પ થાય છે. તે પારો વિકલ્પના કુલ ૧૦૫ ભંગ થાય છે. પાંચ વિકપ આ પ્રમાણે અને છે–૧–૧–૧–૧-૨ ને પહેલે વિક૯૫, ૧-૧-૧-૨–૧ ને બીજો વિકલ્પ. ૧-૧-૨-૧-૧ ને ત્રીજો વિકપ, ૧૨-૧-૧–૧ ને ચોથે વિકલા અને ૨-૧-૧-૧-૧ ને પાંચ વિકલ્પ. પ્રત્યેક વિકલપના નીચે પ્રમાણે ૨૧ ભંગ બને છે-રત્નપ્રભાની પ્રધાનતાવાળા ૧૫, શકરપ્રભાની પ્રધાનતાવાળા પ અને વાલુકાપ્રભાની પ્રધાનતાવાળે ૧ ભંગ. આ રીતે પહેલા વિક૯૫ના કુલ ૨૧ ભંગ થાય છે. એવા ૨૫ ભંગવાળા પાંચ વિકપના ૨૧૮૫=૧૦૫ કુલ પંચકસંગી ભંગ થાય છે. હવે છ નારકેના છ નરકમાં પ્રવેશની અપેક્ષાએ જે સાત વર્કસંગી ભંગ બને છે તે પ્રકટ કરવામાં આવે છે-“ નવા ને ચણામાણ, જે સવમા, જ્ઞાવ gશે તમારૂ હાજ્ઞા” (૧) એક નારક રત્ન પ્રભામાં, એક નારક શર્કરામભામાં, એક નારક વાલુકાપ્રશામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધુમપ્રભામાં અને એક નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. “શ્રવા રચનામા, ના ઘરે ઘમણમાણ, પળે બદ્દે સરકાર હોગા (૨) અથવા એક શ્રી ભગવતી સૂત્ર : ૮ ૪૯ Page #62 -------------------------------------------------------------------------- ________________ નારક રત્નપ્રભા માં, એક નારક શર્કરા પ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં અને એક નારક અધાસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. “મવા ઘરે રામાણ, નાવ ને sqમાણ, જે તમg, gછે જ પત્તના જ્ઞા” (૩) અથવા એક નારક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમઃ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. "अहवा एगे रयणप्पभाए, जाव एगे वालुयप्पभाए, एगे धूमपभाए जाव જે જ સત્તામાં હોકા ” (૪) અથવા એક નારક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. “નવા શો રચનામા, ને - દરમg, gm f મg, ગાય છે કે સામાપ ણો જ્ઞા” (૫) અથવા એક નારક રત્નપ્રમામાં, એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “બહૂat રચતામાપ, જે વાસુaqમાણ, જ્ઞાવ ને અસરમાણ સ્ટ્રોકના ”(૬) અથવા એક નારક રતનપ્રભ મ, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં, એક નારક તમ પ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “અફવા છે #gમાણ, વાવ જે દે સત્તમg હોન્ના(૭) અથવા એક નારક શરામભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભા માં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે છ નારકોના ષયોગી ભંગ છ થાય છે. આ રીતે ૬ નારકના એકસંગી ભંગ ૭, દ્વિકસાયેગી ભંગ ૧૦૫, ત્રિકસંગી ભંગ ૩૫૦, ચતુષ્કસંગી ભંગ ૩૫૦, પંચકસંગી ભંગ ૧૦૫ અને ષકસંગી ભંગ ૭ થાય છે. તે બધાં મળીને કુલ ૯૨૪ ભંગ થાય છે. સૂ.૫ ટકાથુ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા સાત નારકના સાત નરકમાં પ્રવેશનક વિષેના ૧૭૧૬ અંગેનું નીચે પ્રમાણે પ્રતિપાદન કર્યું છે ગાંગેય અણગારને પ્રશ્ન–“રત્ત મરે ! ને ચા ને શાળામાં વરિતમાળા પુછી” હે ભદન્ત ! નરવિક પ્રવેશનક દ્વારા અન્ય ગતિમાંથી નારકભવમાં પ્રવેશ કરતા સાત નારકો શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે? કે અધા રસમીમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવતી સૂત્ર : ૮ ૫૦ Page #63 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર‘ગોચા ! '' હે ગાંગેય ! “ ચળવખાણ્યા ફોગ્ગા, નાવ ગદ્દે અત્તમા વા ફોગ્ગા ” નૈયિક પ્રવેશનક દ્વારા નરકભવમાં પ્રવેશ કરતા તે સાત નારકેા રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, શકરાપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, વાલુકાપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, પ'કપ્રભામાં પશુ ઉત્પન્ન થાય છે, ધૂમપ્રભામાં પશુ ઉત્પન્ન થાય છે, તમઃપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે અને નીચે સાતમી નરકમાં પણ ઉત્પન્ન થાય છે. આ રીતે સાત એકસચેાગી ભગ થાય છે. હવે સૂત્રકાર દ્વિકસચેાગી ૧૨૬ ભંગાનું નિરૂપણ કરતા કહે છે કે— 66 अहवा ો ચળÇમાર્, છે સાર્વમા, ઢોન્ના' અથવા તે સાત નારકીમાંના એક નારક રત્નપ્રમામાં ઉત્પન્ન થાય છે અને બાકીના છ નારક શક રા પ્રભામાં ઉત્પન્ન થાય છે. “ હુ ાં મેળ ના सतह वि भाणियव्वं " આ આલાપક કુમથી અને જેવા ૬ નારકના કિસયાગ કહેવામાં આવ્યા છે, દ્વિકસ ચેગ પણ કહેવા જોઇએ. “ નવર' જો શ્રોિ સંચાજ્ઞિકૢ '' પરન્તુ છ નારકેા કરતાં એટલી જ વિશેષતા સમજવાની છે કે અહીં એકના અધિક સ'ચાર કરવા જોઇએ. “ તેસં સંચેય ’અને ખાકીનું સમસ્ત કથન પહેલાના કથન મુજબ સમજવું. ઇન્હેં દુયાસંગોનો તા પૂર્વોક્ત રીત અનુસાર એવા જ ૭ નારકાના હવે સૂત્રકાર એ પ્રકટ કરે છે કે સાત નારકના દ્વિકસ'ચાગમાં નીચે પ્રમાણે ૬ વિકલ્પ બને છે. ૧-૬ ને પહેલે વિકલ્પ, ૨-૫ ને બીજો વિકલ્પ, ૩-૪ ના ત્રીજો વિકલ્પ, ૪-૩ ના ચેાથેા વિકલ્પ, ૫–૨ ને પાંચમે વિકલ્પ, અને ૬-૧ ના છઠ્ઠો વિકલ્પ. “ અથવા એક નારક રત્નપ્રભામાં અને માકીના હું નારક શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે. ” આ ક્રમ પ્રમાણે રત્નપ્રભાની પ્રધાનતાવાળા ૯ ભંગ, શકરાપ્રભાની પ્રધાનતાવાળા ૫ ભંગ, વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા ૪ પક પ્રભાના પ્રધાનતાવાળા ૩ ભંગ ધૂમપ્રભાની પ્રધાનતા વાળા ફ્ લ`ગ અને તમઃપ્રભાની પ્રધાનતાવાળા ૧ લગ મને છે. આ રીતે દરેક વિકલ્પના ૬+૫+૪+૩+૨+૧=૨૧ ભંગ બનતા હૈાવાથી ૬ વિકલ્પના કુલ ૨૧×ç=1૨૬ દ્વિકસચેાગી ભગ અને છે તથા “ તેષામંત્રોનો, ૨૩સંગોળો, ચળસંકોનો, છસંજ્ઞોનો ચ જીરૂં જ્ઞા તાસાદું વિ માળિયન્ત્રો ” છ નારકાના ત્રિકસચેાગ, ચતુષ્કસ‘ચૈાગ, પંચકસચેાગ અને ષટ્સ યાગનું જેવું પ્રતિપાદન પહેલાં કરવામાં આવ્યું છે, એજ પ્રકારનું સાત નારકનું પણુ આ બધાં સયેાગે વિષે પ્રતિપાદન કરવું જોઈએ. નવા “ જો ફિલ્મો સાચો ” પણ ૬ નારકાના કરતાં સાત નાકાના સચેાગમાં એટલી જ વિશેષતા છે કે અહીં સાત નારકાના આલાપામાં એક એક અધિક સ`ચાર કરવામાં આવ્યે છે, અને તે સ'ચાર કિસયાગમાં, ત્રિકસયાગમાં, ચતુષ્કસ ચેાગમાં પંચકસંગમાં અને ષટ્સ'ચાગમાં કરવામાં આવ્યા છે. સાત નારકાના ષટ્ક સ'ચેગમાં છેલ્લા ,, ' પરન્તુ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૫૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ (૪૨ ) ભંગ આ પ્રમાણે બને છે-“બવા ર સં ભા [, pm વાજુંચરણમાણ, જ્ઞાર ને રામાપ ફ્રોકા” અથવા બે નારક શર્કરામભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકપ્રભામ, એક નારક ધૂમપ્રભામાં, એક નારક તમ પ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે ત્રિકસંગમાં, ચતુષ્કસંગમાં, પંચકસંગમાં અને ષટ્રકગમાં જે ભેગો બને છે તેમને પ્રકટ કરવામાં આવે છે–સાત નારકના ત્રિકસંગમાં ૧૫ વિક દ્વારા પર૫ કુલ ભંગ થાય છે. તે વિકલ્પ આ પ્રમાણે બને છે-(૧) ૧-૧-૫ ને, (૨) ૧-૨-૪ ને, (૩) ૨-૧-૪ ને, (૪) ૧-૩-૩ ને, (૫) ૨-૨-૩ ને, (૬) ૩-૧-૩ ને, (૭) ૧-૪-૨ ને, (૮) ૨-૩-૨ ને, (૯) ૩-૨-૨ ને, (૧૦) ૪-૧-૨ ને, (૧૧) ૧-૫–૧ ને, (૧૨) ૨-૪-૧ ને, (૧૩) ૩-૩-૧ ને (૧૪) ૪-૨-૧ ન અને (૧૫) ૫–૧–૧ ને. પહેલા વિક૯પનું તાત્પર્યા–એક નારક રત્નપ્રભામાં, એક નારક શરાપ્રભામાં, અને પાંચ નારક વાલુકાપ્રભામાં ઉતપન્ન થાય છે. એજ કમે રત્નપ્રભાપૃથ્વીની પ્રધાનતાવાળા ૧૫ ભંગ, શર્કરા પ્રભની પ્રધાનતા. વાળા ૧૦ ભંગ, વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા ૬ ભંગ, પંકપ્રભાની પ્રધાનતાવાળા ૩ ભંગ અને ધૂમપ્રભાની પ્રધાનતાવાળો ૧ ભંગ બને છે આ રીતે પહેલા વિકલ્પના ૧૫+૧૦+૬+૩+૧=૩૫ ભંગ થાય છે. એવાં ૧૫ વિક બનતા હોવાથી ત્રિકસંગી કુલ ભંગ ૩૫૪૧૫=૧રપ થાય છે. સાત નારકના ચતુષ્કસંગમાં ૨૦ વિકલ્પ દ્વારા કુલ ૭૦૦ ભંગ થાય છે. તે ૨૦ વિકલ્પ કેવાં હોય છે તે નીચે પ્રકટ કરવામાં આવે છે – (૧) ૧-૧-૧-૪ ને, (૨) ૧-૧-૨-૩ ને, (૩) ૧-૨-૧-૩ ને, (૪) ૨૧ ૧-૩ ને, (૫) ૧-૧-3-૨ ને, (૬) ૧-૨–૨–૨ ને, (૭) ૨-૧-ર-૨ ને, (૮) ૧-૩–૧-૨ ને, (૯) ૨-૨-૧-૨ ને, (૧૦) ૩-૧-૨ ને, (૧૧) ૧૧-૪-૧ ને, (૧૨) ૧-૨-૩–૧ ને, (૧૩) ૨-૧-૩-૧ ને, (૧૪) ૧-૩ -૨–૧ ને, (૧૫) ૨–૨–૨–૧ ને, (૧૬) ૩-૧-૨-૧ ને, (૧૭) ૧-૪-૧૧ ને (૧૮) ૨-૩-૧-૧ ને, (૧૯) ૩-૨-૧-૧ ને અને (૨૦) ૪–૧–૧– ૧ નો પહેલા ચતુષ્કસંગી વિકલ્પનું તાત્પર્ય–સાત નારકમાંને એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં, અને ચાર નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ કમી રત્નપ્રભાની પ્રધાનતાવાળા ૨૦ ભંગ થાય છે, શરામભાની પ્રધાનતાવાળા ૧૦ ભંગ, વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા ૪ ભંગ અને પંકપ્રભાની પ્રધાનતાવાળે ૧ ભંગ થાય છે. આ રીતે શ્રી ભગવતી સૂત્ર : ૮ ૫૨ Page #65 -------------------------------------------------------------------------- ________________ પહેલા વિકલ્પના ૨૦+૧૦+૪+૧=૩૫ ચતુષ્કસ'ચાગી ભગેા થાય છે. એવાં ૩૫ ભંગવાળા ૨૦ વિકલ્પે બનતા હૈાવાથી ચતુષ્કસ ચેાગી કુલ ભગ ૩૫ x ૨૦ = ૭૦૦ થાય છે. સાત નારકાના ૫ંચકસ ચેાગમાં ૧૫ વિકલ્પા દ્વારા ૩૧૫ ભંગ થાય છે. તે ૧૫ વિકલ્પે આ પ્રમાણે સમજવા—(૧) ૧-૧-૧-૧-૩ ના, (૨) ૧-૧ ૧-ર-૨ ના, (૩) ૧-૧-૨-૧-૨ ના, (૪) ૧-૨-૧-૧-૨ ના, (૫) ૨–૧ -૧-૧-૨ ના, (૬) ૧-૧-૧-૩-૧ ને, (૭) ૧-૧-૨-૨-૧ ના, (૮) ૧૨-૧-૨-૧ ના. (૯) ૨-૧-૧-૨-૧ ને, (૧૦) ૧-૧-૩-૧-૧ ના, (૧૧) ૧-૨-૨-૧-૧ ના, (૧૨) ૨-૧-૨-૧-૧ ના, (૧૩) ૧-૩-૧-૧-૧ ના, (૧૪) ૨-૨-૧-૧-૧ ના અને (૧૫) ૩-૧-૧-૧-૧ ને. પહેલા વિકલ્પના પહેલા ભંગ આ પ્રમાણે અને છે-“ એક રત્નપ્રભામાં, એક શાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં એક પ’કપ્રભામાં અને ત્રણ ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ’ એજ પ્રમાણે પછીના 'ગેા પણ સમજવા. બીજા વિકલ્પના પહેલા ભંગ આ પ્રમાણે સમજવા- એક નારક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એ પ’કપ્રભામાં અને એ ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ” એજ પ્રમાણે પછીના વિકલ્પે પણ સમજી લેવા, આ રીતે પહેલા વિકલ્પમાં રત્નપ્રભાની પ્રધાનતાવાળા ૧૫ ભંગ, શર્કાપ્રભાની પ્રધાનતાવાળા ૫ ભંગ અને વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા ૧ ભ`ગ બને છે. પહેલા વિકલ્પના કુલ ભગ ૧૫+ પ+૧=૨૧ થાય છે. એવાં ૧૫ વિકલ્પાના કુલ ૫'ચકસ ચેાગી ભગ ૨૧ × ૧૫ = ૩૧૫ થાય છે. સાત નારકાના ષટ્ક સચૈાગમાં ૬ વિકલ્પા દ્વારા ૪૨ ભંગ થાય છે. તે વિા નીચે પ્રમાણે સમજવા-(૧) ૧-૧-૧-૧-૧-૨ ના, (૨) ૧-૧૧-૧-૨-૧ ના, (૩) ૧-૧-૧-ર-૧-૧ ના, (૪) ૧-૧-૨-૧-૧-૧ ના, (૫) ૧-૨-૧-૧-૧-૧ । અને (૬) ૨-૧-૧-૧-૧-૧ ના. પહેલા વિક ૯પનું તાત્પર્યં—(૧) એક નારક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુ. કાપ્રભામાં, એક પકપ્રભામાં, એક ધૂમપ્રભમાં અને એ નારક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નાયક શર્કરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પપ્રણામાં, એક નારક ધૂમપ્રભામાં અને એ નારક સાતમી તમસ્તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભમાં, એક નારક પકપ્રભામાં, એક નારક તમઃપ્રભામાં અને એ નારક સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૪) એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રસામાં, એક નારક ધૂમપ્રભામાં, એક નારક તમઃપ્રભામાં અને એ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૫૩ Page #66 -------------------------------------------------------------------------- ________________ નાક સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શરાપ્રભામાં, એક નારક પકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં, એક નારક તમ:પ્રભામાં અને એ નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક નારક રત્નપણામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં, એક નારક તમપ્રસામાં અને એ નારક સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૭) અથવા એક નારક શરાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં, એક નારક તમઃપ્રભામાં અને બે નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ ક્રમથી રત્નપ્રભાની પ્રધાનતાવાળા ૬ ભંગ અને શકરાપ્રભાની પ્રધાનતાવાળા એક ભંગ અને છે. આ રીતે પહેલા વિકલ્પના કુલ ૭ભગ મને છે.સાત ભગવાળા કુલ ૬ વિકલ્પના મળીને કુલ ૭ x ૬ = ૪૨ ષટ્કસ યાગી ભંગ થાય છે. હવે સૂત્રકાર સસકસયાગના એક વિકલ્પને પ્રકટ કરે છે-“ ા ી રચાળમાય, તો આ વ્નમાર, ગાય ભેદ્દે સત્તનાવ હોન્ના” અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શાપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પાપ્રસામાં, એક નારક ધૂમલામાં, એક નારક તમામલામાં અને એક નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે સાત નાકાના એક ંદરે ૧૧૬ લંગ થાય છે. !! સૂ. ૬ ॥ 66 ‘ અટ્ટુ મતે ! નેચા '’ ઈત્યાદિ——— ટીકા”—આ સૂત્રમાં સૂત્રકારે નરકગતિમાં પ્રવેશ કરતા આઠ નારકાના ૩૦૦૩ વિકલ્પોનું પ્રતિપાદન કર્યું છે, ગાંગેય અણુગાર મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે અરુ મંતે ! નેફ્યા નેફચપલેશ્વળા' પુઠ્ઠા ” હે ભદ્દન્ત ! વૈરયિકપ્રવેશનક દ્વારા નૈરયિક ભવમાં પ્રવેશ કરતા આઠ નારકે શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે? શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે! કે પ`કપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે? 66 મહાવીર પ્રભુના ઉત્તર- મેયા ! ” હું ગાંગેય ! रयणप्पभाए वा ફ્રોજ્ઞા, નાગ બદ્દે સત્તમાર્વા ોના ” તે આડ઼ નારકા રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, શરાપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, વાલુકાપ્રભામાં પશુ ઉત્પન્ન થાય છે, પંકપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, ધૂમપ્રભામાં પશુ ઉત્પન્ન થાય છે, તમ:પ્રભામાં પણ ઉત્પન્ન થાય છે અને તમસ્તમપ્રભા નામની સાતમી નરપૃથ્વીમાં પણ ઉત્પન્ન થાય છે. આ રીતે આઠ નારકાના એકસ’ચેાગી છલ'ગ બને છે. હવે સૂત્રકાર તેમના દ્વિકસચેાગી ભગાનું કથન કરે છે-“ અઠ્યા રચારમાર, સત્ત સર્વમાÇદ્દોના ” અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને ખાકીના સાત નારક શરાપ્રભામાં ઉત્પન્ન થાય છે. વં સુચા અંગોનો ’એજ પ્રમાણે ૧-૭ રૂપ પહેલા દ્વિક સચાગી વિકલ્પના આફ્રીના શ્રી ભગવતી સૂત્ર : ૮ ૫૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ ભગોનું તથા સાતે બ્રિકસગી વિકલ્પોનું કથન થવું જોઈએ. આ નારકોના બ્રિકસગી ૭ વિકલ્પ દ્વારા કુલ ૧૪૭ ભંગ બને છે. તે વિકલ્પોનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવું. (૧) ૧-૭ ને, (૨) ૨-૬ ને, (૩) ૩-૫ ને, (૪) ૪-૪ ને, (૫) પ-૩ ને, (૬) ૬-૨ ને, અને (૭) ૭–૧ નો વિક૯૫. પહેલા વિકલ્પનું તાત્પર્ય–(૧) એક નારક રત્નપ્રભામાં અને સાત નારક શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક નારક રત્નપ્રભામાં અને સાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભા માં અને સાત નારક પંક. પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં અને સાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં અને સાત નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક નારક રત્નપ્રભામાં અને સાત નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે રત્નપ્રભા સાથે પહેલા વિક૯પના ૬ ભંગ થાય છે. એ જ પ્રમાણે શર્કરપ્રભા સાથે ૫ ભંગ, વાલુકાપ્રભા સાથે ૪ ભંગ, પંકપ્રભા સાથે ૩ ભંગ, ધૂમપ્રભા સાથે ૨ ભંગ અને તમઃપ્રભ સાથે ૧ ભંગ થાય છે. આ રીતે પહેલા વિકલપના કુલ +૫+૪+૩+૨+૧=૨૧ ભંગ થાય છે. એવા સાત બ્રિકસંગી વિકલ્પના ૨૧૪૭=૧૪૭ કુલ દ્વિસંગી ભંગ થાય છે " एव जाव छक्क संजोगो य जहा सत्तण्हं भणिओ तहा अण्ह वि માળિયો સાત નારકાના જે જ આઠ નારકેને ત્રિકસંયોગ, ચતુષ્ક સંગ, પંચકસંગ અને પગ પણ સમજ. “ નવાં ઘણો અન્નદિઓ વાચવો સે નં રેવ નાવ છાનો ચ” સાત નારકના કથન કરતાં આઠ નારકોના કથનમાં એટલી જ વિશેષતા છે કે અહીં એક એક અધિક નારકને સંચાર કરવો જોઈએ. બાકીના છ સંગ પર્યન્તનું સમસ્ત કથન પહેલાના કથન પ્રમાણે જ સમજવું. હવે સૂત્રકાર ટૂકસંગી અન્તિમ ભંગને પ્રકટ કરે છે-“હુવા તિક્સિ aqમાણ, વાતમા, વ ક સત્તા ફોષજ્ઞા” અથવા ત્રણ નારક શર્કરામભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક પૂમપ્રભામાં, એક નારક તમ પ્રભામાં અને એક નારક અધઃસપ્તમી પૃથ્વીમાં ઉત્પન થાય છે. - હવે સસકસંગી ભંગને સૂત્રકાર પ્રકટ કરે છે–(૧) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં, એક નારક વાલુકાપ્રભમાં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધૂમપ્રમામાં, એક નારક તમઃપ્રભામાં અને બે નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. “હવા છે નયનમાં, લો HTS, gો અદ્દે સત્તા હો ના(૨) અથવા એક નારક રત્નપ્રભામાં, એક ના શર્કરામભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકમભામાં, એક નારક ધૂમખભામાં, બે નારક તમભામાં અને એક નારક અધાસપ્તમીમાં શ્રી ભગવતી સૂત્ર : ૮ ૫૫. Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય છે. “ઘ સંચારેય વં” આ પૂર્વોક્ત રીત અનુસાર બાકીના ભંગે પણ કહેવા જોઈએ. હવે સૂત્રકાર છેલલા સપ્તરંગી ભંગને પ્રકટ કરે છે-“અફવા છે નામા, સ મા , કાર ને રહે સત્તના ફોક” અથવા બે નારક રનમભામાં, એક નારક શર્કરામભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકમભામાં, એક નારક ધુમપ્રભામાં, એક નારક તમામલામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે આઠ નાના કુલ ૩૦૦૩ ભંગ થાય છે. આઠ નારકના એકત્વમાં ૭ ભંગ થાય છે. બ્રિકસંયોગમાં ૧૪૭ ભંગ થાય છે. ત્રિક સંગમાં ૧–૧-૨ ઈત્યાદિ રૂપ ૨૧ વિકલ્પ બને છે, તે દરેક વિકપના ૩૫ ભંગ થાય છે. તેથી ત્રિકસંયેગી કુલ ભંગ ૩૫૪૨૧૪૭૩પ થાય છે. ચતુષ્કસયેાગમાં ૧-૧-૧.૫ ઈત્યાદિ રૂપ ૩૫ વિકપ થાય છે. તેના પ્રત્યેક વિકલ્પના ૩૫ ભંગ થાય છે. તેથી ૩૫ વિકલપના કુલ ૩૫૪૩૫=૧૨૨૫ ચતુષ્કસગી ભંગ થાય છે. આઠ નારકોના પંચકસંગમાં ૩૫ વિકલ્પ થાય છે. પ્રત્યેક વિકલ્પના સાત નરકના પંચકસંગથી ૨૧ ભંગ થાય છે તેથી ૩૫ વિ૦૫ના કુલ ૨૧૪૩૫૭૨૫ પંચકસંગી ભંગ બને છે. ષક સંગમાં ૨૧ વિકલ્પ થાય છે. પ્રત્યેક વિકલ્પના સાત નરકના સંગથી ૭ ભંગ થાય છે. આ રીતે ૭ વિકપના કુલ ૭૪ર૧=૧૪૭ ષક સંગી ભંગ બને છે. આઠ નારકના સાતસંગી સાત ભંગવાળે એક જ વિકલ્પ બને છે. તેથી સાત સંગી કુલ ભંગ ૭ થાય છે. તે બધાં ભંગને સરવાળે ૭*૧૪૦૭૩૫+ ૧૨૨૫૭૩૫૪૭૭=૩૦૦૩ ભંગ થાય છે. સૂત્રણ છે ના મતે ! યાઈત્યાદિ ટીકા–અન્ય ગતિમાંથી નારક ગતિમાં પ્રવેશ કરતા ૯ નારકેના જે ૫૦૦૫ ભંગ થાય છે તેનું સૂત્રકારે આ સૂત્રમાં પ્રતિપાદન કર્યું છે. ગાંગેય અણગારને પ્રશ્ન“મંતે જોવા” હે ભદન્ત ! રયિક પ્રવેશન દ્વારા નૈરયિક ભવમાં પ્રવેશ કરતા નવ નારકે શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે તમપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે અધસપ્તમી નરકમાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુનો ઉત્તર–“ યા ! ” હે ગાંગેય ! “રચcવમા વા હોગા, વાવ જ સત્તના વા હોદના” નારક ભવમાં પ્રવેશ કરતા નવ નારકે રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, શર્કરા પ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, વાલુકાપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, પંકપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, ધૂમપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, તમઃ પ્રભામાં પણ ઉત્પન્ન થાય છે અને નીચે સાતમી તમસ્તમપ્રભા નરકમાં પણ ઉત્પન્ન થાય છે. આ રીતે નવ નારકેના એકસચગી ભંગ ૭ થાય છે. “મવા ને યવમાંg, જp #qમા ફોક” અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બાકીના આઠ નારક શરામભામાં ઉત્પન્ન શ્રી ભગવતી સૂત્ર : ૮ ૫ ૬ Page #69 -------------------------------------------------------------------------- ________________ થાય છે. “સુવા સંજોગો સાવ વા સંજોગો જ કહા બટ્ટ મણિયે, ag Ravહૂં કિ મારિવં” જેવી રીતે આઠ નારકને પૂર્વોક્ત પદ્ધતિ અનુ. સાર બ્રિકસંયોગ, ત્રિકસંગ, ચતુષ્કસ, પંચકસંયોગ, ષટ્રકસિંગ અને સપ્તકગ કહેવામાં આવે છે, એ જ પ્રમાણે નવ નારકેન દ્વિકસોગ આદિ બધાં સંગેનું કથન કરવું જોઈએ. “gો કરમળિો સંવારેચજો રેવં તંa” આઠ નારકેના ઉપર્યુકત સંગ કરતાં નવ નારકોના સંગમાં એ વિશેષતા છે કે તેમાં (નવ નારકના સંગમાં) એક એક નારકને અધિક સંચાર કરવામાં આવ્યો છે. બાકીનું સમસ્ત કથન આઠ નારકોના પૂર્વોકત કથન અનુસાર સમજવું. આ બધાં આલાપકોના મધ્યમ અલાપને સૂચિત કરવાને માટે સૂત્રકાર આ અન્તિમ આલાપક પ્રકટ કરે છે. __“ पच्छिमो आलावगो-अहवा तिन्नि रयणप्पभाए, एगे सक्करप्पभाए. एगे વાસ્તુશામણિ, વાવ ને સત્તામા વા હોડકા” અથવા ત્રણ નારકે રત્નપ્રભામાં, એક નારક શરામભામાં, એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં, એક નારક તમ પ્રભામાં અને એક નારક અધઃસપ્તમી નરકમાં ઉત્પન્ન થાય છે. * અન્ય ગતિમાંથી નારક ગતિમાં પ્રવેશ કરતા નવ નારકોના જે પ૦૦૫ ભંગ થાય છે તે નીચેની રીત અનુસાર થાય છે-નવ નારકના એકત્વમાં (એક નરકમાં પ્રવેશની અપેક્ષાએ) ૭ ભંગ થાય છે. તેમના બ્રિકસંગમાં “૧-૮” ઈત્યાદિ રૂપ આઠ વિકલ્પ થાય છે. દરેક વિકલ્પ દ્વારા સાત નરકના દ્વિકસાયેગી ૨૧ ભંગ બને છે. ૨૧ ભંગવાળા ઓઠ વિકલ્પ બનતા હોવાથી કુલ ૨૧૪૮=૧૬૮ દ્વીકસંગી ભગ બને છે. તેમના ત્રિસગમાં “૧-૧-૭' ઈત્યાદિ રૂપ ત્રિકગી ૨૮ વિકલ્પ બને છે. દરેક વિકલ્પ દ્વારા સાત નરકના ત્રિકસંગી ૩૫ ભંગ બને છે. માટે એવા ૨૮ વિકલ્પના કુલ ત્રિકસંગી ભંગ ૩૫૪૨૮૧૯૮૦ થાય છે. તેમના ચતુષ્કસંગમાં “૧-૧-૧-૬” ઈત્યાદિ રૂપ પ૬ વિકલ્પ થાય છે. તેને દરેક વિકલ્પ દ્વારા સાત નારકના ચતુષ્ક સંગી ૩૫ ભંગ બને છે. તેથી પ૬ વિકલ્પના કુલ ૩૫૮પ૬=૧૯૬૦ ચતુષ્ક સગી ભંગ બને છે. નવ નારકના પંચક સંગમાં “૧–૧–૧–૧-૫” ઈત્યાદિ રૂપ ૭૦ વિકલ્પ બને છે. તેના દરેક વિકલ્પ દ્વારા સાત નારકના પંચકસંગી ૨૧ ભંગ બને છે. તેથી એવાં ૭૦ વિકલ્પના પંચક સંચાગી કુલ સંગ ૨૧૪૭૦=૧૪૭૦ થાય છે. નવ નારકેના ષક સંગમાં “૧-૧-૧-૧-૧-૪” ઈત્યાદિ રૂપ પર વિકલ્પ બને છે. તે પ્રત્યેક વિક૯પ દ્વારા સાત નારકના ષક સંચાગી ૭ ભંગ થાય છે. તેથી પ૬ વિક૯પના ષક સંયેગી કુલ ભંગ ૭પ૬=૩૯૨ તેમના સહક સંગમાં “૧-૧-૧-૧-૧-૧-૩” ઈત્યાદિ રૂ૫ ૨૮ વિકલ્પ બને છે. તે વિક૯પ દ્વારા સાત નારકના સહક સગી એક વિકલ્પને ગુણતા શ્રી ભગવતી સૂત્ર : ૮ ૫૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ કુલ ૨૮ સપ્તક સંગી ભંગ થાય છે. આ રીતે નવ નારકેના નૈરયિક પ્રવે. શનમાં ૭ + ૧૬૮ +૯૮૦ + ૧૯૬૦ + ૧૪૭૦ + ૩૯૨ - ૨૮= ૫૦૦૫ ભંગ થાય છે. તે સૂ૮ છે “ક મરે ! નેરા ” ઈત્યાદિ– ટકાઈ_નરયિક પ્રવેશનક દ્વારા નૈરયિક ભવમાં પ્રવેશ કરતા દસ નાર કેના જે ૮૦૦૮ ભંગ થાય છે તેમનું સૂત્રકારે આ સૂત્રમાં નીચે પ્રમાણે પ્રતિપાદન કર્યું છે. ગાંગેય અણગારને પ્રશ્ન-“હે ભદન્ત ! નૈરયિક પ્રવેશનક દ્વારા નર. વિક ભવમાં પ્રવેશ કરતા દસ નારકે શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે કે શર્કરામભામાં ઉત્પન્ન થાય છે? કે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે પંક પ્રભામાં ઉત્પન્ન થાય છે? કે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે કે તમામભામાં ઉત્પન્ન થાય છે? કે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ યા!” હે ગાંગેય ! નૈરયિક ભવમાં પ્રવેશ કરતા દસ નારકો રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, શર્કરામભામાં પણ ઉત્પન્ન થાય છે, વાલુકાપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, પંકપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે. ધૂમપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, તમ.પ્રભામાં પણ ઉત્પન્ન થાય છે અને નીચે સાતમી પૃથ્વીમાં પણ ઉત્પન્ન થાય છે. આ રીતે ૧૦ નારકના એકસગી ભંગ ૭ બને છે. “gવે સુયા સંજોગો કાર લઇ રંકો ચ કહા નવ” જે નવ નારકેને બ્રિકસંગ, ત્રિકસંગ, ચતુષ્કસંગ, પંચક સંગ, ષટકસંયોગ અને સતકસંયોગ પહેલાના પ્રકરણમાં કહેવામાં આવ્યું છે, એ જ દશ નારકાને પણ દ્રિકાદિ સંયોગ કહેવો જોઈએ. પરંતુ નવ નારકેના દ્રિકાદિ સંગ કરતા દશ નારકેના દ્રિકાદિ સંગમાં એટલી જ વિશેષતા છે કે દશ નારકેના દ્રિકાદિ સંગમાં એક એક અધિક નારકને સંચાર કરવા જોઈએ. બાકીનુ સમસ્ત કથન નવ નારકાના પૂર્વોકત કથન પ્રમાણે સમજવું. આ બધાના મધ્યમ આલાપને સૂચિત કરવાને માટે સૂત્રકાર સૌથી છેલ્લા આલાપકને પ્રઢ કરે છે-“ અઢિાવવા રચનામા, જે acqમાણ કાર સત્તા રોકના” જે આલાપક પછી બીજો એક પણ આલાપક આવતું નથી એવા આલાપકને “અપછિમ આલાપ” કહે છે. એ અપીછમ (અન્તિમ) આ પ્રમાણે સમજવો– “અથવા ચાર નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, એક નારક શર્કરામભામાં એક નારક વાલુકાપ્રભામાં, એક નારક પંકપ્રભામાં, એક નારક ધૂમપ્રભામાં. એક નારક તમ.પ્રભામાં અને એક નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. » દશ નારકના ૮૦૦૮ ભંગ નીચે દર્શાવેલી રીત અનુસાર થાય છે_ દશ નારકોના એકસંગી ભંગ સાત થાય છે. તેમના બ્રિકસંગમાં ૧- - વગેરે પ્રકારના ૮ વિકલ્પ થાય છે. પ્રત્યેક વિકલ્પ દ્વારા સાત નારકના દ્રિકસંગી ૨૧ ભંગ થાય છે, તેથી ૯ વિકલ્પના કુલ દ્વિસંગી ભંગ ૨૧૪૯ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૫૮ Page #71 -------------------------------------------------------------------------- ________________ =૧૮૯ થાય છે. તેમના ત્રિકસયેાગમાં ૧-૧-૮' આદિ રૂપ ૩૬ ત્રિકÒ થાય છે. તે પ્રત્યેક વિકલ્પ દ્વારા સાત નરકના ત્રિકસચેાગી ૩૫ ભંગ થાય છે. તેથી ૩૬ વિકલ્પના ત્રિસચેાગી ભગા ૩૫૪૩૬=૧૨૬૦ થાય છે. તેમના ચતુષ્ક સચાગમાં ૧-૧-૧-૭’ આદિ રૂપ ૮૪ વિકલ્પ મને છે. તે પ્રત્યેક વિકલ્પ દ્વારા સાત નરકના ચતુષ્ક સયેગી ૩પ ભંગ થાય છે. તેથી ૮૪ વિકલ્પના કુલ ચતુષ્ઠ સંચાગી_ભ'ગ_૩૫૪૮૪=૨૯૪૦ થાય છે. તેમના પચક સચાગમાં ૧-૧-૧-૧-૬” આદિ રૂપ ૧૨૬ વિકલ્પ થાય છે. તે પ્રત્યેક વિકલ્પ દ્વારા સાત નરકના પ'ચક સચેાગી ૨૧ ભંગ થાય છે. એવાં ૧૨૬ વિકલ્પના કુલ ભગ ૨૧×૧૨૬=૨૬૪૬ થાય છે. તેમના ષટક સંચાગમાં “ ૧-૧-૧૧-૧-૫” ઇત્યાદિ રૂપ ૧૨૬ વિકલ્પના કુલ ષટ્ક સયેાગી ભગ ૭૪૧૨૬=૮૮૨ થાય છે. તેમના સક્ષક સયાગમાં ૧-૧-૧૧–૧–૧–૪ ” ઇત્યાદિ રૂપ ૮૪ વિકલ્પના કુલ ૮૪ સપ્તક સંચાગી ભગ થાય છે. ા સૂ. ૯ ll 66 “ સંવેગ્ના મતે ! નેફ્યા ” ઈત્યાદિ— ટીકા”—સખ્યાત નારકાના ૩૩૩૭ ભંગાનું સૂત્રકારે આ સૂત્ર દ્વારા પ્રતિપાદન કર્યું છે વેસનળ ગાંગેય અણુગારને પ્રશ્ન— સંઘેરા મંતે ! તેડ્યા ને परिमाणा पुच्छा ” હૈ ભદન્ત ! ઔરયિક પ્રવેશનક દ્વારા અન્ય ગતિમાંથી નૈરયિક ભવમાં પ્રવેશ કરતા સ ખ્યાત નારકા શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે પકપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે અધઃસપ્તમી નરકમાં ઉત્પન્ન થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘ગયા ! ” હે ગાંગેય ! “ ચળમાય, હોગા, ગાય બદ્દે સત્તમાર્_વા ફોગ્ગા ” નૈરયિક પ્રયેશનક દ્વારા નૈરિયેક ભવમાં પ્રવેશ કરતાં સખ્યાત નાકા રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, શકરાપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, વાલુકાપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, પંકપ્રભામાં પશુ ઉત્પન્ન થાય છે, ધૂમપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, તમઃપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે અને અશ્વાસપ્તમીમાં પણ ઉત્પન્ન થાય છે. આ રીતે સખ્યાત નાર શ્રી ભગવતી સૂત્ર : ૮ ૫૯ Page #72 -------------------------------------------------------------------------- ________________ કેના નરયિક પ્રવેશમાં એકસયોગી ૭ ભંગ થાય છે. હવે સૂત્રકાર તેમના બ્રિકસંગી ભંગનું નીચે પ્રમાણે કથન કરે છે – “અહુવા ને યાદવમા, સંજ્ઞા સારામ 9 ફ્રોઝ” (૧) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારકે શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. “gવં રાવ સહવા ને જાળવણમા, ઇ વેકા અદ્દે સત્તHIT હોલસા (૨) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારકે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારકે પંકપ્રભામાં ઉત્પન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારકે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક નાક રતનપ્રભામાં અને સંખ્યાત નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. નવા રો રચનામા, સંજ્ઞા સાતમા વા હોદના (૧) અથવા બે નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારકે શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. “gવં કાર્ય કરા સો રચcપમાણ, સંજ્ઞા કલરમાણ હો જા” પૂર્વોક્ત રીત અનુસાર બાકીના ભંગ આ પ્રમાણે બને છે-(૨) અથવા બે નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (3) અથવા બે નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારકે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા બે નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારકે ધૂમપ્રભામાં ઉત્પન થાય છે. (૫) અથવા બે નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારકે તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા બે નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારકે અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. “મવા તિત્તિ રચાવમg, સંવેદના જ qમાણ, ' અથવા ત્રણ નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારકે શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. “ઘર્ષ ruf fો સંજો , કાર નવા ૪ રચનcqમા, સંજ્ઞા તાવમાણ હો જ્ઞા” પૂર્વોક્ત આ રીત અનુ સાર ઉપર્યુક્ત અભિલાપ કમથી એક એક નારકને સંચાર કરવો જોઈએ. એટલે કે “ ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ કે દશ નારક રતનપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારકે શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે.” ઈત્યાદિ ભંગ નું કથન થવું જોઈએ. આ રીતે “ઘ==ાવ ન રાઘમાણ, સંજ્ઞા જ સરમાણ હોવા” ત્રણ ત્રણ, કે ચાર ચાર, કે પાંચ પાંચ, કે છ છે, કે સાત સાત કે આઠ આઠ, કે નવ, નવ, કે દશ દશ નારકે રત્ન. પ્રભામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારકો વાલુકાપ્રભામાં, અથવા પંકપ્રભામાં, અથવા તમ પ્રભામાં અથવા નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “હુવા રચનqમાણ, સંવેકના ઘરમાણ દોષા” અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. અથવા શ્રી ભગવતી સૂત્ર : ૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ સખ્યાત નારક રત્નપ્રભામાં અને સખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સખ્યાત નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સખ્યાત નારક રત્નપ્રભામાં અને સખ્યાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે, અથવા સખ્યાત નારક રત્નપ્રભામાં અને સુખ્યાત નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સખ્યાત નારક રત્નપ્રભામાં અને સખ્યાત નારક અધઃસપ્તમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ अवा एगे सरपभाए, संखेज्जा वालुयत्पभाए, होज्जा ” અથવા એક નારક શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારકે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. " एवं जहा रयणभाए, उवररि पुढवीहिं समं संचारिय एवं सकरप्पभाए वि उवरिमाए वि उवरिम पुढविएहि समं चारेयव्वा " પૂર્વોકત રીત અનુસાર જેમ રત્નપ્રભાપૃથ્વીના પછીની પૃથ્વીએ સાથે ચેગ કરીને ભંગ કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે શર્કરાદિ પૃથ્વીએની સાથે પછીની પૃથ્વીએના ચે!ગ કરીને ભંગ કહેવા જોઈએ. એ પ્રમાણે શર્કશપૃથ્વીની સાથે વાલુકાપ્રભા આદિ પછીની પૃથ્વીઓના ચેગ કરીને ભાંગ કહેવા જોઇએ. “ પત્ર પણ પુઢવી રશ્મિ પુત્રીÍä સમ ચારેચવા ” એ જ પ્રમાણે પ્રત્યેક પૃથ્વીના પછીની બધી પૃથ્વીએ સાથે ક્રમશઃ ચેાગ કરીને ભગ મનાવવા જોઇએ. આ ભંગાના આકાર સમજાવવાને માટે સૂત્રકાર અન્તિમ ભ’ગ કેવા ખને છે તે પ્રકટ કરે છે— ‘નાવ બા સંવેદના તમાપ, સંલેકના બદ્દે સત્તનાÇ દ્દોન્ના’’ અથવા સખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. અથવા સંખ્યાત નારક પ ́કપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે, અથવા સખ્યાત નારક *કપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સખ્યાત નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારક અધઃ સપ્તમીમાં ઉત્પન્ન થાય છે અથવા સખ્યાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. અથવા સખ્યાત નારક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. અહીં સુધી દ્વિકસ ચેાગી ભગાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર ત્રિકસ ચેાગી ભંગાનુ` કથન કરે છે-“ અવા ો ચળવમાળ, ો સામા, સંલગ્ગા વાજીન્નમાણ્ ટ્રોજ્ઞા ” અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શાપ્રભામાં અને સખ્યાત નામક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. 66 શ્રી ભગવતી સૂત્ર : ૮ ૬ ૧ Page #74 -------------------------------------------------------------------------- ________________ " अहवा एगे रयणप्पभाए, एगे सकरप्पभाए, संखेज्जा पकप्पभाए होजा" અથવા એક નરક રત્નપ્રભામાં, એક નારક શર્કરામભામાં અને સંખ્યાત નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. “ વાર હવા ને રચનામા, જે સારામાણ, સંજ્ઞા ન સરમા ફોકગા” યાવત્ અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં અને સંખ્યાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શરામભામાં અને સંખ્યાત નારક તમાપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરાપ્રભામાં અને સંખ્યાત નારક અધઃસપ્તમી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. “સાલા ને રથrcપમ7, વો સારામાપ, ઇલેક પાસુમાણ હોજા” અથવા એક નારક રત્નપ્રભામાં, બે નારક શર્કરાપ્રભામાં અને સંખ્યાત નારકો વાલુકામભામાં ઉત્પન્ન થાય છે. “જાવ હવા ને યાજા, તો સામાપ, લેકના શરે સત્તાપ હોગા” અથવા એક નારક રત્નપ્રભામાં, બે નારક શર્કરા પ્રભામાં અને સંખ્યાત નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા એક નારક રન. પ્રભામાં, બે નારક શર્કરા પ્રભામાં અને સંખ્યાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા એક નારક રત્નપ્રભામાં, બે નારક શર્કરામભામાં અને સંખ્યાત નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા એક નારક રત્નપ્રભામાં, બે નારક શર્કરામભામાં અને સખ્યાત નારક અધસપ્તમી નરકમાં ઉત્પન્ન થાય છે. ___“ अहवा एगे रयणप्पभाए, तिन्नि सकरप्पभाए, सखेज्जा वालुयप्पभाए, હોડકા” અથવા એક નારક રત્નપ્રભામાં, ત્રણ નારક શર્કરામભામાં અને સંખ્યાત નારકે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા એક નારક રત્નપ્રભામાં, ત્રણ નારક શર્કરામભામાં અને સંખ્યાત નારક પંકિમભામાં ઉત્પન્ન થાય છે, અથવા એક નારક રતનપ્રભામાં, ત્રણ નારક શર્કરા પ્રભામાં અને સંખ્યાત નારકે ધુમપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા એક નારક રત્નપ્રભામાં, ત્રણ નારક શર્કરામભામાં અને સરખ્યાત નારકે તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા એક નારક રત્નપ્રભા માં ત્રણ નારક શરામભામાં અને સંખ્યાત નારકે અસતમી નરકમાં ઉત્પન્ન થાય છે. “પર્વ go દેશો વારેવડ્યો” આ પ્રમાણે શર્કરા પ્રભામાં આ કમથી એક એક નારકને સંચાર અંતિમ ભંગ પર્યન્ત થવું જોઈએ. એટલે કે ઉપર્યુક્ત વિકલ્પમાં શર્કરા પ્રભામાં ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦ અને સંખ્યાત નારક મૂકીને ઉપર મુજબ પાંચ પાંચ ભંગ કહેવા જોઈએ. આ રીતે છેલ્લા વિકલ્પના આ પ્રમાણે ભાંગાએ બનશે-“ અલ્લા જો રાજમg, 7 સામા, સરવે ના વાયુમાણ, છોકરા” અથવા એક નારક રત્નપ્રભામાં, સંખ્યાત નારક શરામભામાં અને સંખ્યાત નારક બાલુકાકક્ષામાં ઉત્પન્ન થાય છે. “ગાત્ર અફવા જે રચનcqમા, રંગે રવામાણ, પંકજ જ તત્તમ હોરા” અથવા એક નારક રત્નપ્રભામાં, સંખ્યાત નારક શર્કરામભામાં અને સંખ્યાત નારક પંકપ્રસામાં ઉત્પન્ન થાય છે. અથવા શ્રી ભગવતી સૂત્ર : ૮ ૬૨ Page #75 -------------------------------------------------------------------------- ________________ એક નારક રત્નપ્રભામાં, સખ્યાત નારક શરાપ્રભામાં અને સખ્યાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે અથવા એક નારક રત્નપ્રસામાં ઉત્પન્ન થાય છે. સખ્યાત નારકે શરાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારકે। તમઃ પ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, સંખ્યાત નારક શાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ વિકલ્પના આ છેલ્લા ભંગ છે. હવે રત્નપ્રભામાં એક એકની વૃદ્ધિ કરીને જે ભગા અને છે તે પ્રકટ કરવામાં આવે છે-“ નાવ અા તો ચાવમાં, સવૅના ઘરમાં, પવન્ના અ સત્તમાળ હોન્ના'' અથવા એ નારક રત્નપ્રભામાં, સખ્યાત નારક શકરાપ્રભામાં અને સખ્યાત નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે અથવા બે નારક રત્નપ્રભામાં, સખ્યાત નારક શરાપ્રભામાં અને સખ્યાત નરક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે અથવા એ નારક રત્નપ્રભામાં, સખ્યાત નારક શર્કરાપ્રભામાં અને સખ્યાત નારંક તમઃપ્રા નરકમાં ઉત્પન્ન થાય છે અથવા બે નારક રત્નપ્રભામાં, સખ્યાત નારક શર્કરાપ્રભામાં અને સખ્યાત નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. अहा तिन्निरयणप्पभाए, सरखेज्जा सक्करण्पभाए, सरखेज्जा वालुयप्रभार, ોના ” અથવા ત્રણ નારક રત્નપ્રભામાં, સખ્યાત નારક શર્કરાપ્રભામાં અને સંખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. “ Ë વાંદમેળો रणभाव संचारेयवो जाव अहवा सखेज्ज्जा रयणच्प्रभाव, सरखेज्जा सककरप्प 66 भाए, संखेज्ज्जा अहे सत्तमाए होज्जा " આ પ્રમાણે પૂર્વાક્ત પદ્ધતિ અનુસાર ઉપર્યુકત અભિલાપેના આ ક્રમ પ્રમાણે રત્નપ્રભામાં એક એક નારકને સંચાર કરવા જોઇએ. તે અભિલા। કેવા ખનશે તે પ્રકટ કરવા માટે સૂત્રકાર કહે છે કે-અથવા ત્રણ નારક રત્નપ્રભામાં, સખ્યાત નારકા શર્કરાપ્રભામાં અને સખ્યાત નારકેા પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા ત્રણ નારક રત્નપ્રભામાં, સુખ્યાત નારક શર્કરાપ્રભામાં અને સખ્યાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા ત્રણનારક રત્નપ્રભામાં, સખ્યાત નારકે શર્કરાપ્રભામાં અને સખ્યાત નારકા તમાપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા ત્રણ નારકા રત્નપ્રભામાં, સખ્યાત નારકા શર્કરાપ્રભામાં અને સખ્યાત નારકો અધાસમીમાં ઉત્પન્ન થાય છે. અથવા ચા૨ નારક રત્નપ્રભામાં, સખ્યાત નારકા શરાપ્રભામાં અને સખ્યાત નારકા વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. એજ પ્રમાણે રત્નપ્રભા અને શરાપ્રભા સાથે પકપ્રભાથી અધઃસપ્તમી સુધીની પૃથ્વીએના ચેગ કરીને ખીજા' ચાર ભગા કહેવા જોઇએ. એજ પ્રમાણે પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અને સખ્યાત પર્યન્તનુ કથન પણ રત્નપ્રભા સાથે ઉપરના ક્રમપૂર્વક થવુ' જોઇએ. અને આ રીતે પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અને સખ્યાત નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, સખ્યાત નારક શર્કરાપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ કથન થવુ જોઈએ. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૬ ૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રમાણે સંખ્યાત નારક રત્નપ્રભામાં, સંખ્યાત નારક શર્કરા પ્રભામાં અને સંખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં, સંખ્યાત નારક શર્કરા પ્રભામાં અને સંખ્યાત નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં, સંખ્યાત નારક શર્કરાપ્રભામાં અને સંખ્યાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સંખ્યાત નારક રતનપ્રભામાં, સંખ્યાત નારક શશિપ્રભામાં અને સંખ્યાત નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં, સંખ્યાત નારક શર્કરા પ્રભામાં અને સંખ્યાત નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. “ જવા જે રથvig, જે વાસુમrg, સેક પંપમાગ, દોષા” અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને સંખ્યાત નારક પંકpભામાં ઉત્પન્ન થાય છે. “કવિ વવા જે રચામાપ, જે વાજુથgમા, સંજ્ઞા જ સત્તા ટ્રોકના” અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને સંખ્યાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને સંખ્યાત નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને સંખ્યાત નારક અધસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. “ બવા ઘરે રામ, લો વાસ્તુથcqમાણ સંજ્ઞા વંદામાજ, જા” અથવા એક નારક રત્નપ્રભામાં, બે નારક વાલકાપભામાં અને સંખ્યાત નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. “p gpf कमेणं तिया संजोगो, चउकसंजोगो, जात्र सत्तकसजोगो य जहा दसण्हं तहा માળિયો” આ ઉપર્યુક્ત આલાપ કમથી જે દશ નારકને ત્રિકસંગ, ચતુષ્કસ યોગ, પંચસંગ, ષટકસંગ અને સકસચેગ આગળ કહેવામાં આવે છે. એ જ સંખ્યાત નારકેને ત્રિકસંગથી લઈને સકસંયોગ પત્તનો સંચાગ કહે જોઈએ, તે આલાપકે કેવા બનશે તે સમજાવવા માટે સૂત્રકાર છેલે આલાપક પ્રકટ કરે છે-“રિમો બાઝાર સત્તા संजोगस अहया संखेज्जा रयण पभाप, संखेजा सक्करप्पभाए, जाव सखेज्जा હે મા ફોક” સંખ્યાત નારકોના સહકાગને અન્તિમ આલાપક અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, સંખ્યાત નારકે શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે, સંખ્યાત નારક વાલુકા પ્રભામાં ઉત્પન્ન થાય છે, સંખ્યાત નારકે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે, સંખ્યાત નારકે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે, સંખ્યાત નારકે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. આ સંખ્યાત નારકના ૩૩૩૭ વિકલપ-ભંગ થાય છે, જે નીચે પ્રમાણે સમજવા–અહીં ૧૧ થી શરૂ કરીને શીર્ષ પ્રહેલિકા સુધીની સંખ્યાઓને માટે “સંખ્યાત” પદને પ્રયોગ કરવામાં આવ્યું છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૬૪ Page #77 -------------------------------------------------------------------------- ________________ સંખ્યાત નારકના એકત્વમાં ૭ ભંગ થાય છે. તેમના પ્રિકસંગમાં સંખ્યાતના બે વિભાગ કરવાથી એક અને સંખ્યાત, બે અને સંખ્યાત, ત્રણ અને સંખ્યાત, ચાર અને સંખ્યાત, પાંચ અને સંખ્યાન, છ અને સંખ્યાત, સાત અને સંખ્યાત, આઠ અને સંખ્યાત, નવ અને સંખ્યાત, દશ અને સંખ્યાત એવાં દશ વિકલ્પ બને છે. અને સંખ્યાત અને સંખ્યાને એક અગિયારમે વિકલ્પ બને છે. આ રીતે બ્રિકસંગી વિકલ્પ ૧૧ બને છે. આ વિકલ્પ ઉપરની રત્નપ્રભા આદિ પૃથ્વીમાં એકથી લઈને સંખ્યાત પર્યન્તના ૧૧ પદેનું ઉચ્ચારણ કરવાથી અને નીચેની શર્કરા પ્રભા આદિ પૃથ્વીઓની સાથે માત્ર સંખ્યાતપદનું ઉચ્ચારણ કરવાથી બને છે. ઉપરની પૃથ્વીઓમાં સંખ્યાતપદનું અને નીચેની પૃથ્વીઓમાં એક આદિ ૧૧ પદેનું ઉચ્ચારણ કરીને જે બીજા વિકલ્પ થાય છે, તેમની અહીં પૂર્વ–સૂત્રક્રમ અનુસાર વાત કરવામાં આવી નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે-“એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક શરામભામાં, અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક વાલુકાપ્રભામાં, અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક પંકપભામાં, અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક ધૂમ પ્રભામાં અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક તમ પ્રભામાં અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે, આ પ્રકારના ભંગ જ અહીં બની શકે છે. પરંતુ એવા ભંગ બની શકતા નથી કે “સંખ્યાત નારક રત્નપ્રભામાં અને એક નારક શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં અને એક નારક વાલુકાપ્રભામાં અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં અને એક નારક પંકપ્રભામાં, અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં અને એક નારક ધૂમપ્રભામાં, અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં અને એક નારક તમ પ્રભામાં, અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં અને એક નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. કારણ કે પૂર્વ સૂત્રમાં એ જ કમ વિવક્ષિત થયેલ છે. ત્યાં દશ આદિ રાશિઓના બે ભાગ કરીને એક આદિ લઘુ સંખ્યાબેને પહેલાં રાખવામાં આવેલ છે અને નવ આદિ મેટા સંખ્યાને પાછળ રાખવામાં આવેલ છે, એજ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૬૫. Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે અહીં પણ એકાદિ ભેદને રત્નપ્રભા આદિ ઉપરની પૃથવીઓમાં અને સંખ્યાત રાશિને નીચેની પૃથ્વીઓમાં રાખવામાં આવેલ છે. નીચેની પૃથ્વીઓની સંખ્યાત રાશિમાંથી એક આદિ સંખ્યાને કાઢી નાખવા છતાં પણ તે સંખ્યાત સંખ્યાના સંખ્યાતવમાં કેઈન્યૂનતા આવતી નથી, પણ તે સંખ્યાતતા તે કાયમ રહે છે, કારણ કે તે ઘણું જ મેટી સંખ્યા છેરત્નપ્રભા પૃથ્વીની સાથે ૧ થી લઈને સંખ્યાત સુધીની ૧૧ પદેને તથા શર્કરા પ્રભા આદિ પૃથ્વીઓની સાથે ક્રમશઃ સંખ્યાત પર્યન્તના પદને સંચાર કરવાથી ૬૬ ભંગ થાય છે. એટલે કે રત્નપ્રભાની પ્રધાનતાથી પહેલા વિકલ્પ દ્વારા ૬ ભંગ થાય છે. એવાં ૧૧ વિકલ્પ દ્વારા રત્નપ્રભાની પ્રધાનતાવાળા ૯૪૧૧ =૬૬ દ્વિસંગી ભંગ થાય છે એ જ પ્રમાણે શર્કરપ્રભાને પછીની પાંચ પૃથ્વીઓ સાથે યોગ કરવાથી પ્રત્યેક વિકલ્પના પાચ ભંગ થાય છે એવાં ૧૧ વિકલ્પના કુલ ૫૧૧=૫૫ બ્રિકસંગી ભંગ થાય છે. વાલુકાપ્રભાને પછીની ચાર પૃથ્વીઓ સાથે યોગ કરવાથી પ્રત્યેક વિકલપના ૪ ભંગ થાય છે. તેથી ૧૧ વિક૯૫ના ૪૪ ભંગ થાય છે. પંકપ્રભાને પછીની ત્રણ પૃથ્વીઓ સાથે યોગ કરવાથી પ્રત્યેક વિકલ્પના ૩ ભંગ થતા હોવાથી ૧૧ વિકલપના ૩૩ ભંગ થાય છે. એ જ પ્રમાણે ધૂમપ્રભા પછીની બે પૃથ્વીઓ સાથે યોગ કરવાથી પ્રત્યેક વિકલ્પના ૨ ભંગ થતા હોવાથી ૧ વિકલ્પના ૨૨ ભંગ થાય છે. એ જ પ્રમાણે તમ પ્રભા સાથે સાતમી પૃથ્વીને એગ કરવાથી પ્રત્યેક વિકલ્પને ૧ ભંગ થવાથી ૧૧ વિકલ્પના ૧૧ ભંગ થાય છે. આ રીતે કુલ ૬૬પપ-૪૪+૩+૨૨+૧૧=૨૩૧ કુલ બ્રિકસંગી ભંગ થાય છે. તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે – અહીં બ્રિકસંગમાં નીચે પ્રમાણે ૧૧ વિકલ્પ બને છે–પહેલે એક અને સંખ્યાતને, બીજે બે અને સંખ્યાતના, ત્રીજે ત્રણ અને સંખ્યાતને, ચેાથે ચાર અને સંખ્યાને પાંચ પાંચ અને સંખ્યાતને, છઠ્ઠો છે અને સંખ્યાતને, સાતમે સાત અને સંખ્યાતને, આઠમે આઠ અને સંખ્યાતને, નવમે નવ અને સંખ્યાતને, દશ દશ અને સંખ્યાતને, અને ૧૧ મો સંખ્યાત અને સંખ્યાતને વિક૯૫. શ્રી ભગવતી સૂત્ર : ૮ Page #79 -------------------------------------------------------------------------- ________________ જેમકે રત્નપ્રભા સાથેના પહેલા વિકલ્પના ૬ ભંગ નીચે પ્રમાણે અને છે. (૧) એક નારક રત્નપ્રભામાં અને સખ્યાત નારક શાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (ર) અથવા એક નારક રત્નપ્રભામાં અને સખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભામાં અને સખ્યાત નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં અને સખ્યાત નારક તમઃપ્રભમાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક નારક રત્નપ્રભામાં અને સખ્યાત નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. આ રીતે રત્નપ્રભા સાથે પછીની ૬ પૃથ્વીએના યાગ કરવાથી પહેલા વિકલ્પના ભ'ગ બને છે. એજ રીતે ઉપરના ૧૧ વિકલ્પે દ્વારા ૬-૬ ભંગ મનતા હૈાવાથી રત્નપ્રભાની પ્રધાનતાવાળા ૬×૬=૬૬ દ્બિકસચેાગી ભગે ખને છે. એજ પ્રમાણે શાપ્રભાની સાથે પછીની પાંય પૃથ્વીએને ચેાગ કરવાથી પહેલા વિકલ્પ દ્વારા નીચે પ્રમાણે પાંચ ભંગ બને છે. (૧) એક નારક શક`રાપ્રભામાં અને સખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) પ કપ્રભામાં ,, , (૫) 99 27 99 77 ,, "" શ્રી ભગવતી સૂત્ર : ૮ 27 "" 29 99 19 "" 93 ', ,, 79 99 "" "" , +2 ,, ,, આ રીતે શર્કરાપ્રભાની પ્રધાનતાવાળા પાંચ ભંગ પહેલા વિકલ્પ દ્વારા થાય છે. એવાં ૧૧ વિકલ્પ દ્વારા શર્કરાપ્રભાની પ્રધાનતાવાળા ૫૪૧૧=૫૫ દ્વિસ ચૈાગી ભંગ થાય છે. એજ પ્રમાણે વાલુકાપ્રભા, પકપ્રભા આદિની પ્રધાનતાવાળા ભંગે વિષે પણ સમજવુ. તે દરેકની પ્રધાનતાવાળા ભંગાની સખ્યા ઉપર આપવામાં આવેલ છે. આ રીતે તે મધાં ભંગાને સરવાળે કરવાથી કુલ ૨૩૧ દ્વિકસચેાગી ભંગ થઈ જાય છે. સખ્યાત નારકેાના ત્રિકસયેાગી કુલ ભગ ૭૩પ થાય છે. તે ભંગાનુ સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે સમજવું-રત્નપ્રભા, શર્કરાપ્રભા અને વાલુકાપ્રભાના 99 ' ધૂમપ્રભામાં તમ પ્રભામાં અધઃસપ્તમીમાં 99 97 99 , . 99 ,, "" ५७ Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વિયોગ છે તેમાં “એક, એક અને સંખ્યાને ” પહેલે વિકલ્પ છે. તેમાં પ્રથમ પૃથ્વીમાં એક જ અને ત્રીજી પૃથ્વીમાં સંખ્યાત પદને જ કાયમ રાખીને બીજી પૃથ્વીમાં અનુક્રમે ૨ થી ૧૦ પર્યતની સંખ્યાને અને સંખ્યાત પદને પેગ કરવાથી પહેલા વિકલ્પ સાથે ગણતા કુલ ૧૧ વિક૯૫ થાય છે. ત્યારબાદ બીજી અને ત્રીજી પૃથ્વીમાં સંખ્યાત પદ અને પ્રથમ પૃથ્વીમાં બેથી લઈને સંખ્યા પદ પર્યન્તના પદને સંચાર કરવાથી ૧૦ વિકલ્પ બને છે. ઉપર્યુક્ત અને પ્રકારના વિકલપને સરવાળે કરવાથી કુલ ૨૧ એકવીસ વિકલ્પ થાય છે. આ પ્રમાણે તે ૨૧ વિકલપ બને છે આ ૨૧ વિકલ્પની સાથે નરક પૃથ્વીઓના ત્રિકસાયેગી ૩૫ ભંગેને ગુણાકાર કરવાથી કુલ ૭૩૫ ત્રિકસંગી ભંગ થાય છે. આ પૂર્વોક્ત કોષ્ટક (કઠા) થી એ સ્પષ્ટ થઈ જાય છે કે સંખ્યાત નારકના ત્રિકસંગમાં ૨૧ વિકલ્પ થાય છે. તે વિકલ્પ આ પ્રમાણે સમજવા-(૧) એક-એક–સંખ્યાતને, (૨) એક–સંખ્યાતને, (૩) એકત્રણ સંખ્યાતને, (૪) એક–ચાર–સંખ્યાતને, (૫) એક–પાંચ-સંખ્યાતને, (૬) એક-છ-સંખ્યાતને, (૭) એક-સાત-સંખ્યાતને, (૮) એક-આઠ-સંખ્યાતને, (ઈ એકનવ-સંખ્યાતને, (૧૦) એક-દસ-સંખ્યાતને, (૧૧) એકસંખ્યાત અને સંખ્યાતને, (૧૨) બેસંખ્યાત–સંખ્યાતને, (૧૩) ત્રણ–સંખ્યાત સંખ્યાતને, (૧૪) ચાર-સંખ્યાત-સંખ્યાતને, (૧૫) પાંચ-સંખ્યાત-સંખ્યાતને, (૧૬) છ-સંખ્યાત-સંખ્યાતને, (૧૭) સાત-સંખ્યાત-સંખ્યાતને, (૧૮) આઠ–સંખ્યાત–સંખ્યાતને, (૧૯) નવ–સંખ્યાત-સંખ્યાતને, (૨૦) દસસંખ્યાત-સંખ્યાતને, અને (૨૧) સંખ્યાત, સંખ્યાત અને સંખ્યાને જેમકે.... (૧) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં અને સંખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે ત્રીજા પદમાં પંકપ્રભા આદિ પૃથ્વીઓને યોગ કરવાથી પ ભંગ બને છે. એ જ પ્રમાણે બીજું પદ શર્કરાને બદલે વાલુકાપ્રભા મૂકીને ત્રીજા પદમાં પંકપ્રભાદિને એગ કરવાથી ૪ ભંગ બને છે. બીજા પદમાં વાલુકાપ્રભાની જગ્યાએ પંકપ્રભા મૂકીને ત્રીજા પદમાં ધૂમપ્રભાદિને વૈગ કરવાથી ૩ ભંગ બને છે. ત્યાર બાદ બીજા પદમાં પંકપ્રભાને બદલે ધૂમપ્રભા રાખીને ત્રીજા પદમાં તમ પ્રભા આદિનોગ કરવાથી એ ભંગ બને છે. ત્યારબાદ બીજા પદમાં ધૂમપ્રભાને બદલે તમ પ્રભા રાખીને ત્રીજા પદમાં અધઃસપ્તમીને યોગ કરવાથી ૧ ભંગ બને છે. આ રીતે રત્નપ્રભામાં ૧ સંખ્યાના નિવેશનથી પ+૪+૩+૨+૧=૧૫ ભંગ બને છે. એ જ પ્રમાણે શર્કરપ્રભાની પ્રધાનતાવાળા ૧૦ ભંગ વાલુકાપ્રભાની પ્રધાનતાવાળા ૬ ભંગ, પંકપ્રભાની પ્રધાનતાવાળા ૩ ભંગ અને ધૂમાપભાની પ્રધાનતાવાળો ૧ ભંગ શ્રી ભગવતી સૂત્ર : ૮ Page #81 -------------------------------------------------------------------------- ________________ બને છે. આ રીતે પહેલા વિક૯પ દ્વારા કુલ ૧૫+૧૦+૬+૩+૧=૩૫ ત્રિકસંગી ભંગ બને છે એવા કુલ ૨૧ વિકલ્પ બનતા હોવાથી ૩૫૪૨૧=૭૩૫ કુલ ત્રિકસંગી ભંગે બને છે. હવે સંખ્યાત નારકના ચતુષ્કસગી બંનું નિરૂપણ કરવામાં આવે છેતેમાં પહેલે “૧–૧–૧–સંખ્યાત” રૂપ વિકલ્પ છે. આ વિક૯પ અનુસાર પહેલી ત્રણ પૃથ્વીઓમાં એક એક નારક અને ચેથી પૃથ્વીમાં સંખ્યાત નારકે હોય છે. ત્યારબાદ પૂર્વોક્ત કમ અનુસાર ત્રીજી પૃથ્વીમાં બેથી સંખ્યાત પર્યન્તના પદને સંચાર કરવાથી ૧૦ વિકલ્પ બને છે. એજ રીતે બીજી પૃથ્વીમાં બેથી સંખ્યાત પર્યન્તના પદને સંચાર કરવાથી ૧૦ બીજો વિક૯પ બને છે. એજ પ્રમાણે પહેલી પૃથ્વીમાં બેથી સંખ્યાત પર્યન્તના પદને સંચાર કરવાથી ત્રીજા ૧૦ વિકલ્પ બને છે. આ રીતે કુલ ૩૦ વિકલ્પ બને છે. તેમાં ૧-૧-૧-સંખ્યાત” આ પ્રથમ વિકલ્પને ઉમેરવાથી કુલ ૩૧ ચતુષ્કસંગી વિક બને છે. પ્રત્યેક વિકલપ દ્વારા સાત નરકના ચતુષ્કસંગી ૩૫ ભંગ બને છે તેથી એવા ૩૧ વિકલ દ્વારા ૩૫૪૩૧=૧૦૮૫ કુલ ચતુષ્કસંગી ભંગ બને છે પંચકમંગમાં શરૂઆતની પાંચ પૃથ્વીઓ દ્વારા પ્રથમ પંચકસંગ થાય છે. તેમાંની પહેલી ચાર પૃથ્વીઓમાં એક એક અને પાંચમીમાં સંખ્યાત નારકાવાળ પહેલે વિકલ્પ બને છે. ત્યારબાદ પૂર્વોક્ત કમથી ચેથી પૃથ્વીમાં બેથી લઈને સંખ્યાત પર્વતના પદને સંચાર કરવાથી ૧૦ વિકલ્પ બને છે. એ જ પ્રમાણે બાકીની ત્રીજી, બીજી અને પહેલી પૃથ્વીમાં પણ બેથી સખ્યાત પર્યન્તના પદને સંચાર કરવાથી કુલ ૪૦ વિકલ્પ બને છે. તેમાં પહેલો વિકલ્પ ઉમેરવાથી કુલ ૪૧ વિકલ્પ બને છે. પ્રત્યેક વિકલપ દ્વારા સાત નરકના પંચકસંગી ૨૧ બને છેતેથી ૪૧ વિકલપના ૨૧૪ ૪=૮૬૧ પંચકસંગી કુલ ભંગ બને છે. ટૂંકસંગમાં પૂર્વોક્ત ક્રમથી એક ષટકસંગમાં ૫૧ વિકટ થાય છે. પ્રત્યેક વિકલ્પ દ્વારા સાત નરકેના ષટકસંગી ૭ ભંગ બને છે તેથી એવાં પ૧ વિકલ્પના ૭૪૫૧=૩૫૭ ષક સગી ભંગ બને છે. સપ્તકસંગમાં પૂર્વોક્ત ક્રમથી ૬૧ ભંગ થાય છે. આ રીતે સંખ્યાત નારકોના રવિક પ્રવેશનમાં કુલ ૩૩૩૭ ભંગ થાય છે. તેમના એકસંગી ૭ ભંગ, બ્રિકસંગી ૨૩૧ ભંગ, ત્રિકસંગી ૭૩૫ ભંગ, ચક્કસ યોગી ૧૦૮૫મંગ, પંચકસંગી ૮૬૧ ભંગ, ષટકસંગી ૩૫૭ભંગ, અને સહકગી ૬૧ ભંગ થાય છે. તેથી કુલ ભંગ ૩૩૩૭ થાય છે સૂ.૧૦ અરજ્ઞા મંરે ! ફા” ઈત્યાદિ ટીકાર્થ—અસંખ્યાત નારકેના ૩૬૫૮ ભંગ થાય છે. સૂત્રકારે આ સૂત્ર દ્વારા તે અંગેનું પ્રતિપાદન નીચે પ્રમાણે કર્યું છે. ગાંગેય અણગારને પ્રશ્ન–હે ભદન્ત! નૈરયિક પ્રવેશનક દ્વારા નરયિક ભવમાં પ્રવેશ કરતા અસંખ્યાત નારકે શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે શ્રી ભગવતી સૂત્ર : ૮ Page #82 -------------------------------------------------------------------------- ________________ શરાપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે વાલુકાપ્રભામા ઉત્પન્ન થાય છે ? કે પકપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે ? મહાવીરપ્રભુના ઉત્તર-“ નોયા ! ચળવ્વમાણુ વા ોના, ગાવ બદ્દે સત્તમાર્ वा होज्जा, अहवा एगे रयणप्पभाए, असंखेज्जा सक्करपनाए, होज्जा " डे ગાંગેય ! તે અસખ્યાત નારકે। રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, શરાપ્રભામાં પશુ ઉત્પન્ન થાય છે, વાલુકાપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, પંકપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, ધૂમપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે, તમઃપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે અને અધઃ સપ્તમીમાં પણ ઉત્પન્ન થાય છે. આ રીતે અસંખ્યાત નારકાના એકત્વમાં ૭ ભંગ થાય છે. ( બાને, ચળવમા અસંવેજ્ઞા સા ર્માણ દેશના ) અથવા એક નારક રત્નપ્રભામાં અને અસ`ખ્યાત નારકી શક રાપ્રભામાં ઉત્પન્ન થાય છે. ‘ Ë ટુચા સંગોનો નાય. સત્તસ'નોનોચના સર્વેजाणं भणिओ तहा असंखेज्जाण वि भाणियव्वो " આ ભંગથી શરૂ કરીને જેવા સંખ્યાત નારકના દ્વિકસ’ચાગ, ત્રિકસચેગ, ચતુષ્કસ યાગ, પચકસયાગ, ષટ્કસ ચાગ અને સસકસ જોગ આગળ કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણે અસજ્યાત નારકાના પશુ દ્વિકાદિ સંચાગ કહેવા જોઇએ. આ રીતે પહેલા દ્વિકસચેાગી વિકલ્પના બીજા પાંચ ભંગ આ પ્રમાણે બનશે અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને અસંખ્યાત નારા વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને અસંખ્યાત નારક પ’કપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને અસંખ્યાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને અસંખ્યાત નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક નારક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને અસંખ્યાત નારક અધસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. એજ પ્રમાણે શરાદિ પૃથ્વીઓમાં પણ દ્વિકસંચાગ જાતે જ સમજી લેવે.. એજ પ્રમાણે અસખ્યાત નારકાના ત્રિકાદિ સચેત્ર પણ વાચકે પેાતાની જાતેજ સમજી લેવા. આ અસખ્યાત નારકેાના દ્વિકાદિ સયેાગાનું સ્થન સખ્યાત નારકાના દ્વિકાદિ સ’ચાગના કથન પ્રમાણે જ સમજવું. " नवर असंखेज्जाओ अब्भहिओ માળિયો, સેર્સ ચેન ” પરન્તુ અસંખ્યાત નારકાના દ્વિકાદિ સંચાગામાં સુખ્યાત નારકેાના દ્વિકાદિ સચાગેા કરતાં એટલી જ વિશેષતા છે કે અહીં સખ્યાત ” ને ખદલે ‘ અસખ્યાત ' પદ્મ કથન સખ્યાત નારકોના કથન પ્રમાણે જ મૂકવું જોઇએ. બાકીનું સમસ્ત સમજવું. હવે સૂત્રકાર અસખ્યાત નારકાના સસકસ ચેગના સૌથી છેલ્લા ભગ પ્રકટ કરતા કહે છે કે-“ નાવ પુત્તસંજ્ઞોપણ ક્રિમો બાસ્રાવો-અવા અસં 6 શ્રી ભગવતી સૂત્ર : ૮ ७० Page #83 -------------------------------------------------------------------------- ________________ खेज्जा रयणप्पभाए, अस खेजा सकरप्पभाए, जाव अस खेज्जा अहे सत्तमाए હોવા” અથવા અસંખ્યાત નારકા રત્નપ્રભામાં, અસંખ્યાત નારક શર્કરાપ્રભામાં, અસંખ્યાત નારકે વાલુકા પ્રમામાં, અસંખ્યાત નારકે પંકપ્રભામાં, અસંખ્યાત નારકે ધૂમપ્રભામાં, અસંખ્યાત નારકે તમઃપ્રભામાં અને અસં. ખ્યાત નારકે અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. આ રીતે સંખ્યાત નારકેના પ્રવેશનકના જેવું જ કથન અસંખ્યાત નારકોને પ્રવેશનકમાં પણ થવું જોઈએ. પરંતુ અહીં ૧૨ માં અસંખ્યાત પદને લાગુ પાડીને કથન થવું જોઈએ, કારણ કે સંખ્યાત પદ પણ અહીં ગ્રાહ્ય થયું છે. હવે અસંખ્યાત નારકેના જે ૩૬૫૮ ભંગ કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે સમજવું-અસંખ્યાત નારકના એકત્વ સંગમાં ૭ ભંગ થાય છે. દ્રિકાદિ સાગમાં વિકલપનું પ્રમાણ વધવાથી તેમના ભંગની પણ વૃદ્ધિ થાય છે. બ્રિકસંગમાં ૨૫૨ ભંગ, ત્રિકસંગમાં ૮૫ ભંગ, ચતુષ્કસગમાં ૧૧૯૦ ભંગ, પંચકસોગમાં ૯૪૫ ભંગ, ષટકસંગમાં ૩૯૨ ભંગ અને સસકસંગમાં ૬૭ ભંગ થાય છે. તે બધાને સરવાળે કરવાથી કુલ ૩૬૫૮ ભંગ થઈ જાય છે. એ સૂ. ૧૧ છે ૩ોરેoi મને રેરા '' ઈત્યાદિ– ટકાથ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા નરયિક પ્રવેશનની ઉત્કૃષ્ટની અપેક્ષાએ પ્રરૂપણ કરી છે– ગાંગેય અણગારને પ્રશ્ન—“વારે મરે! રે રેરચના પુછા” હે ભદન્ત ! ઉત્કૃષ્ટની અપેક્ષાએ નૈરયિક પ્રવેશનક દ્વારા નૈરયિક ભવમાં પ્રવેશ કરતા નારકો કયાં ઉત્પન્ન થાય છે ? શું તેઓ રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે શર્કરા પ્રભામાં ઉપન્ન થાય છે ? કે વાલુકા પ્રભા માં ઉત્પન્ન થાય છે? કે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે ? કે તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે? કે અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર– શા!” હે ગાંગેય ! “દરે દર રાજ રચનqમાણ, હોદના” સમસ્ત નારકે ઉત્કૃષ્ટની અપેક્ષાએ રત્નપ્રભાપૃથ્વીમાં ઉત્પન્ન થાય છે, કારણ કે તેમાં જનારની અને રહેનારની સંખ્યા ઘણી જ હોય છે. હવે સૂત્રકાર બ્રિકસંગની અપેક્ષાએ નીચેના ભાગનું કથન કરે છે– હુવા રામrણ , સામાઘ ચ, હોકા' (૧) અથવા તેઓ રત્ન પ્રભામાં અને શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. “નવા ચળમાણ ચ, વિચTમg a gોજના” (૨) અથવા તેઓ રત્નપ્રભામાં અને વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. “ગાર શ્રી રામ જ કરે સત્તા હો જ્ઞા” (૩) અથવા રત્નપ્રભા અને પંકપ્રભામાં,(૪) અથવા રતનપ્રભા અને ધૂમપ્રભામાં,(૫)અથવા રતનપ્રભા અને તમા પ્રભામાં (૬) અથવા રત્નપ્રભા અને અધસપ્તમીમાં ઉપન્ન થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૭૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રકાર ઉત્કૃષ્ટની અપેક્ષાએ નારકોને વિકસીગ પ્રકટ કરે છે– વ રળમાણ ૨, સલમા , વાસ્તુ પ્રમાણ ચ, દોરના” (૧) અથવા ઉત્કૃષ્ટની અપેક્ષાએ તેઓ રત્નપ્રભામાં, શર્કરામભામાં અને વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. “gવું લાવ નવા યાદમાંg , સ માઈ , મહું સત્તા ઢોરના” (૨) અથવા ઉત્કૃષ્ટની અપેક્ષાએ તે નારકે રત્નપ્રભામાં. શર્કરા પ્રભામાં અને પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા તેઓ રત્નપ્રભામાં, શર્કરાપ્રભામાં અને ધૂમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા તેઓ રન પ્રભામાં, શર્કરા પ્રભામાં અને તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા તેઓ રત્નપ્રભામાં, શકરપ્રભામાં અને અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. “મવા વચન માચ, વાણુથમાણ , facqમાણ ય, હોકા” (૧) અથવા રતનપ્રભામાં, વાલુકાપ્રભામાં અને પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. “નાર બવા રચનામાં , વાપમg , હેનરમાણ ૨ ફોnt” (૨) અથવા રત્નપ્રભામાં, વાલુકાપ્રભામાં અને ધૂમપભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા રત્નપ્રભામાં, વાલુકાપ્રભામાં અને તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા રત્નપ્રભામાં, વાલુકા પ્રભામાં અને અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. મહુવા રવમા ય, i'vમા , પૂનામાં , હૃોઝા” (૧) અથવા રત્નપ્રભામાં, પંકપ્રભામાં અને ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. “gવં રાજ મારું ના ઉતણું રિયા લંગોનો મળિો સહ માળિયાવં” જેવી રીતે રત્નપ્રભાને છેડયા વિના (રત્નપ્રભા પદને કાયમ રાખીને) ત્રણ નાર. કેને ત્રિકસંયોગ પહેલાં કહેવામાં આવ્યો છે, એજ પ્રમાણે અહીં પણ નરકપૃથ્વીઓને આશ્રિત કરીને ત્રિકસન કહે જોઈએ-એકાદિ જીવ ગણના દ્વારા નહીં. એ જ પ્રમાણે નીચેના ભંગ પર્યન્ત સમજવું–“કાવ સવા રચ qમાણ , તમig ચ ન રમા ય ફોજ્ઞા ” (૨) અથવા ઉત્કૃષ્ટની અપે. ક્ષાએ તે નારકે રત્નપ્રભામાં, પંકપ્રભામાં, અને તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા તેઓ રત્નપ્રભામાં, પંકપ્રભામાં, અને અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. (૧) અથવા તેએા રત્નપ્રભા, ધૂમપ્રભા અને તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે ઉત્કૃષ્ટપદી નારકના કુલ ૧૫ ત્રિકસંગી ભંગ થાય છે. હવે ઉકૃષ્ટપદી નારકના ચતુષ્કસંગી ભંગેનું પ્રતિપાદન કરવામાં આવે છે-“બફવા રચળપણમાણ ૨, સરqમાર ચ, વાયદામાં ર, પંજમg , હોવા” (૧) અથવા તે ઉત્કૃષ્ટપદી નારક રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, અને પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. “નવા રથમાપ ચ, તાપમાપ ૨, agazમાણ ચ, ધૂમા જ હોન્ના” (૨) અથવા તેઓ રત્નપ્રભા, શકરાપ્રમા, વાલુકાપ્રભા અને ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ Page #85 -------------------------------------------------------------------------- ________________ जावरा सक्करभाए, वालुयप्पभाए य, अहे सत्तमाए होज्जा " (૩) અથવા તેએ રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા અને તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા અને અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. ર अहवा रयणप्पभाए, सक्करपभाए, पंकनभाए, धूमप्पभाए य होज्जा (૫) અથવા તેએ રત્નપ્રભા, શર્કરાપ્રમા, પ'કપ્રભા અને ધૂમપ્રભામાં ઉત્પન થાય છે.‘વં ચળવમં અમુયતેવુ ના ચાં ચકસંજ્ઞોનો નિબો તફા માળિયનો’ એજ પ્રમાણે રત્નપ્રભા પદ્મને છેાડયા વિના શાપ્રભા આદિ પૃથ્વીએ માં જેવા ચાર નારકાના ચતુષ્કસ ચેગ આગળ કહેવામાં આવ્યેા છે, એજ પ્રમાણે અહીં પણુ ચતુષ્કસ જોગ કહેવા જોઇએ. આ રીતે સૌથી છેલ્લા ચતુષ્કસ યાગી ભ'ગ આ પ્રમાણે આવશે-‘લાવ અા ચળ—માણ, મળમાર, તમાર, દે સત્તમાત્ોના ” હવે વચ્ચેના ભ'ગેા પ્રકટ કરવામાં આવે છે—(૬) અથવા રત્નપ્રભા, શર્કરાપ્રભા, પકપ્રભા અને તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૭) અથવા રત્નપ્રભા, શર્કરાપ્રભા, પકપ્રભા અને અધસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. (૮) અથવા રત્નપ્રભા, શકરાપ્રભા, ધૂમપ્રભા અને તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૯) અથવા રત્નપ્રભા, શર્કરાપ્રભા, ધૂમપ્રભા અને અધસપ્તમીમાં ઉત્પન્ન થાય છે (૧૦) અથવા રત્નપ્રભા, શકરાપ્રભા, તમઃપ્રભા અને અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. (૧૧) અથવા રત્નપ્રભા, વાલુકાપ્રભા, પ’કપ્રભા અને ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૨-૧૩) પહેલાં ત્રણ પદ્મ સાથે અનુક્રમે તમઃ પ્રભા અને અધઃસપ્તમીમાં મૂકવાથી ખીજા એ ભંગ અને છે. (૧૪) અથવા રત્નપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા અને તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૫) અથવા રત્નપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા અને અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. (૧૬) અથવા રત્નપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. (6 હવે ઉત્કૃષ્ટપદી નૈરિયે કાના ૫'ચક સયાગથી બનતા ભંગાનું સૂત્રકાર નીચે પ્રમાણે પ્રતિપાદન કરે છે— t अहवा रयणप्पभाए, सक्करनभाए, वोलयच्यभाए, पंकरभाए, घूमप्पभाए ફ્રોજ્ઞા ” (૧) અથવા તે ઉત્કૃષ્ટપદી નારકા રત્નપ્રભા, શકરાપ્રભા, વાલુકાપ્રભા, પ'કપ્રભા અને ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. “ अहवा रयणप्पभाए, जात्र पंकનવમા, સમાÇ ચોખ્ખા ” (૨) અથવા તેએ રત્નપ્રભા, શકરાપ્રભા, વાલુકા પ્રભા, પકપ્રભા અને તમઃપભામાં ઉત્પન્ન થાય છે ઃ 'મા, અદ્દે સત્તમાર્ ચ હોન્ના '' (૩) અથવા વાલુકાપ્રભા, પક્રપ્રભા અને અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય अहवा रयणप्पभाए, जाव શ્રી ભગવતી સૂત્ર : ૮ રત્નપ્રભા, શાપ્રભા, છે. ૮ अवारयणप्प ૭૩ Page #86 -------------------------------------------------------------------------- ________________ મારૂ, જમા, વાઘcyજપ, ધૂમપ્રમાણ, તના જ્ઞા” (૪) અથવા રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, ધૂમપ્રભા અને તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. “ર્વ રચTvમં કg javહું ઉસંજોગો તદ્દા માળિયાવં” આ પ્રમાણે રત્નપ્રભા પદને છેડ્યા વિના શક્કરપ્રભા આદિ પૃથ્વીઓમાં જે પાંચ નારકેને પંચકસંયોગ પહેલાં કહેવામાં આવ્યો છે, એ જ પ્રમાણે અહીં પણ પંચકમંગ કહેવો જોઈએ. છેલ્લાં પંચકસંગી ભંગ આ પ્રમાણે બનશે. “નાવ જવા રવજqમાંg, iામા, નાવ અ સત્તના ફોરા” અથવા તે ઉકૃષ્ટપદી નારકો રત્નપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા અને તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા ઉપરના ચાર પદે અને અધઃસપ્તમીમાં તેઓ રત્નપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે હવે ઉત્કૃષ્ટપદી નારકના ષટકસંગી અંગે ને સૂત્રકાર પ્રકટ કરે છે“મારા રથમાણ, સક્ષમાણમાણ, ગર્વ ધૂનમાપ, તાજુ ૨ ” (૧) અથવા ઉત્કૃષ્ટપદી નારકે રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમ પ્રભા અને તમઃપ્રભામાં ઉત્પન થાય છે. “મહત્તા ર માઇ ચ, સાવ જૂનgમાણ, રહે સત્તા ચ ફ્રોઝ” (૨) અથવા તેઓ રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા અને અધસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. “દશા रयणप्पभाए य, सक्करप्पभाए य, जाव पंकप्पभाए, तमाए, अहे सत्तमाए य જ્ઞા” (૩) અથવા તેઓ રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, તમાપ્રભા અને અધઃસપ્તમીમાં ઉત્પન થાય છે. “વા રાજમા, સાધ્વમg, વરુધ્ધમાકુ, પૃમમા, તમાકુ, બદ્દે સત્તમ ફોજના” (૪) અથવા તેઓ રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને અધસપ્તમીમાં ઉત્પન થાય છે. “અલ વચપમાંg, સ માણ, fમાણ જાવ છું સરમાણ હોવા ” (૫) અથવા રત્નપ્રભામાં, શર્કરા પ્રભામાં, પંકપ્રભામાં, ધૂમપ્રભામાં, તમઃપ્રભામાં અને અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. “હા રચ માણ, વાયુથમા, સાવ જ સત્તમાં ” (૬) અથવા તેઓ રત્નપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. હવે સૂત્રકાર તેમને સસકસંગી ૧ ભંગ પ્રકટ કરે છે– “મવા રચનામા, વારમાં જ કાર સત્તમાંg ” અથવા તે ઉત્કૃષ્ટપદી નારકે રત્નપ્રભા, વાલુકાપ્રભા, પંકમભા, ધૂમપ્રભા, તમ પ્રભામાં અને અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. આ ક્રમ અનુસાર તેમના એકત્વમાં એક ભંગ, દ્વીકસંગમાં ૬ ભંગ, શ્રી ભગવતી સૂત્ર: ૮ ७४ Page #87 -------------------------------------------------------------------------- ________________ વિકસાગમાં ૧૫ ભ ગ, ચતુષ્કસંગમાં ૨૦ ભંગ, પંચકસંગમાં ૧૫ ભંગ, ષટકસંગમાં ૬ ભંગ અને સતકસંગમાં ૧ ભંગ થાય છે. આ બધાં ભેગેનો સરવાળો ૬૪ થાય છે. જે સૂ. ૧૨ છે ગાંગેય અણગારને સાત પૃથ્વી સંબંધી ભંગાને ખ્યાલ આપવા માટે સાત પૃથ્વી સંબંધી ભંગને સંક્ષિપ્તમાં પ્રકટ કરવામાં આવે છે – એક જીવના ભંગ–એક એક પૃથ્વીના સંયોગમાં સમુચ્ચયની અપેક્ષાએ એક જીવના ૭ ભંગ કહ્યા છે બે જીવના ભગ–બે જીવ જ્યારે એક એક સાથે એક એક પૃથ્વીમાં ગમન કરે છે ત્યારે એકસંયોગી ભંગ પણ સાત જ થાય છે. બે જીવના હિક સંયોગમાં ૨૧ ભંગ થાય છે. તેમાં પૂર્વોક્ત ૭ ભંગ ઉમેરતા કુલ ૨૮ ભંગ થાય છે. ત્રણ જીના ભંગ–ત્રણ જીના ત્રિકસંયોગમાં ૮૪ ભંગ આ પ્રમાણે કદા છે-એક સંયોગમાં ૭, દ્વિક સંયોગમાં ૪૨, ત્રિક સંયોગમાં ૩૫. કુલ ૮૪ ૮૪ ના ૧૦ ગણા ૮૪૦ થાય છે. આ ૮૪૦ ના ૪ ભાગ પાડતા ૨૧૦ ભંગ આવે છે, એ જ વાત નીચેના કોઠામાં પ્રકટ કરી છે– ચાર જીવના ભંગ–ચાર જીવના એક સંયોગમાં ૭ ભંગ, કિક સંયોગમાં વિક૫ત્રયના ૬૩ ભંગ, ત્રિક સંયોગમાં વિકલ્પત્રયના ૧૦૫ ભંગ, ચતુષ્ક સંયોગમાં ૧ વિકલ૫થી ૩૫ ભંગ, કુલ ૨૧૦ ભંગ. આ ૨૧૦ ને ૧૧ વડે ગુણતા ૨૩૧૦ આવે છે. તેના પાંચ ભાગ પાડતા ૪૬૨ ભંગ આવે છે, તે નીચે પ્રમાણે સમજવા. પાંચ જીવના ભંગ-પાંચ જીવોના એક સંગમાં ૭ ભંગ, દ્વિક સંયોગમાં ૪ વિકલ્પ દ્વારા ૮૪ ભંગ, ત્રિક સંયોગમાં ૬ વિક૯પ દ્વારા ૨૧૦ ભંગ, ચતુષ્ક સંયોગમાં ૪ વિક૯પ દ્વારા ૧૪૦ ભંગ, પંચક સંયોગમાં ૧ વિકલ્પ દ્વારા ૨૧ ભંગ, કુલ ૪૬૨ ભંગ. આ ૪૬૨ ભંગને ૧૨ વડે ગુણતા=૫૫૪૪ આવે છે. તેને ૬ વડે ભાગતા ૬ જીવોના ૯૨૪ ભંગ આવે છે, તે નીચે પ્રમાણે છે છે જીવના ભંગ–છ જીવોના એક સંયોગમાં ૭ ભંગ, દિકસંયોગમાં પાંચ વિક૯પ દ્વારા ૧૦૫ ભંગ, ત્રિકસંયોગમાં ૧૦ વિકલપ દ્વારા ૩૫૦ ભંગ, ચતુષ્ક સંયોગમાં પાંચ વિક૯પ દ્વારા ૩૫૦ ભંગ, પંચક સંયોગી ૧૦૫ ભંગ. ષક સંયોગમાં ૧ વિક૯પના ૭ ભંગ કુલ ૯૨૪ ભંગ. તે ૯૨૪ - ૧૩ વડે ગુણતા ૧૨૦૧૨ આવે તેને ૭ વડે ભાગતા ૧૭૧૬ ભંગ સાત જીવોના આવે છે, એ વાત નીચે સ્પષ્ટ કરી છે– સાત જીવના ભંગ–સાત જીવોના એક સંયોગમાં ૭ ભંગ, સાત જીવોના ક્રિકસં. યોગમાં ૬ વિકો દ્વારા ૧૨૬ ભંગ, સાત જીવોના ત્રિકસંયોગમાં ૧૫ વિક દ્વારા પર૫ ભંગ, સાત જીવોના ચતુષ્ક સંયોગમાં ૨૦ વિક દ્વારા ૭૦૦ ભંગ, સાત જીવોના પંચક સંગમાં ૧૫ વિક દ્વારા ૩૧૫ ભંગ, ષક સંયોગમાં ૬ વિક દ્વારા ૪૨ ભંગ, સાત જીવોના સપ્તક સંગમાં ૧ વિકલ્પ દ્વારા ૧ ભંગ, કુલ ૧૭૧૬ ભંગ. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૭૫ Page #88 -------------------------------------------------------------------------- ________________ તે ૧૭૧૬ ને ૧૪ વડે ગુણીને ગુણાકારને ૮ વડે ભાગતા આઠ જીવોના ૩૦૦૩ ભંગ આવે છે, તેમને નીચે પ્રકટ કરવામાં આવ્યાં છે આઠ જીવના ભંગ-આઠ જીવેના એક સંગમાં ૭ ભંગ, આઠ જીવોના દ્વિક સંચાગમાં સાત વિકપના ૧૪૭ ભંગ, આઠ જીવોના ત્રિક સંગમાં ૨૧ વિકલ્પના ૭૩૫ ભંગ, આઠ જીવોના ચતુષ્ક સંગમાં ૩૫ વિકના ૧૨૨૫ ભંગ, આઠ જીવેના પંચક સંગમાં ૩પ વિકલ્પના ૭૩પ ભંગ આઠ જીના ષક સંગમાં ૨૧ વિકલપના ૧૪૭ ભંગ, આઠ જીવોના સહક સંગમાં ૭ વિકપના ૭ ભંગ. કુલ ૩૦૦૩ ભંગ. આ ૩૦૦૩ ને ૧૫ વડે ગુણ ગુણાકારને ૯ વડે ભાગતા નવ જીવોના ૫૦૦૫ ભંગ થાય છે, તે નીચે પ્રમાણે સમજવા નવ જીવના ભંગ–નવ જીવોના એક સગમાં ૭ ભંગ, નવ જીવોના કિક સંગમાં ૮ વિકલ્પના ૧૬૮ ભંગ, નવ જીવોના ત્રિક સંગમાં ૨૮ વિકલ્પના ૯૦૦ ભંગ, નવ જીવોના ચતુષ્ઠ સંગમાં પ૬ વિકલપના ૧૯૬૦ ભંગ, નવ જીવોના પંચક સંયોગમાં ૭૦ વિકલ્પના ૧૪૭૦ ભંગ, નવ જીવોના ષક સંગમાં પ૬ વિક૯૫ના ૩૯૨ ભંગ, સપ્તક સંગમાં ૨૮ વિકલપના ૨૮ ભંગ, કુલ ૫૦૦૫ ભંગ. આ ૫૦૦૫ ને ૧૬ વડે ગુણને ગુણાકારને ૧૦ વડે ભાગવાથી ૧૦ જીવોના ૮૦૦૮ ભંગ આવે છે, તે નીચે પ્રમાણે છે– દસ જીવના ભંગ–દસ જીવેના એક સગમાં ૭ મંગ, દસ જીવેના દ્વિક સંગમાં ૯ વિકલ્પના ૧૮૯ ભંગ, દસ જીવોના ત્રિક સંયોગમાં ૩૬ વિકલ્પના ૧૨૬૦ ભંગ, દસ જીવોના ચતુષ્ક સંયોગમાં ૮૪ વિકલ્પના ૨૯૪૦ ભંગ, દસ જીવોના પંચક સગમાં ૧૨૬ વિકલાના ૨૬૪૬ ભંગ, દસ જીના ષક સંગમાં ૧૨૬ વિકલપના ૮૮૨ ભંગ, દસ જીવોના સપ્તક સંગમાં ૮૪ વિકલપના ૮૪ ભંગ, કુલ ૮૦૦૮ ભંગ. અગિયાર જીવના ભંગ–આ ૮૦૦૮ ને ૧૭ વડે ગુણી ગુણાકારને ૧૧ વડે ભાગવાથી અગિયાર જીના ૧૨૩૭૬ ભંગ આવે છે, ત્યારપછીના જીવોના ભંગે બહુશ્રુતજ્ઞાની પાસે સમજી લેવા ગ્રન્થ વિસ્તારના ભયથી અમે તે ભંગે અહીં આપ્યા નથી. સંખ્યાત, અસંખ્યાત અને ઉત્કૃષ્ટ નરયિકની ભંગ સંખ્યા તેમના વિષે આગળ આપેલા સૂત્રોમાં આપી દીધી છે, તે ત્યાંથી જ સમજી લેવી. ૧ થી ૧૦ સુધીનાં અને સંખ્યાત, અસંખ્યાત અને ઉત્કૃષ્ટ જીવોની સર્વ સંખ્યાની સંકલ્પના દ્વારા ભંગ સંખ્યા આ પ્રમાણે છે – ૧ જીવના ૭ ભંગ, ૨ જીવના ૨૮ ભંગ, ૩ જીવના ૮૪ ભંગ, ૪ જીવના ૨૧૦ ભંગ, ૫ જીવના ૪૬૨ ભંગ, ૬ જીવને ૯૨૪ ભંગ, ૭ જીવના ૧૭૧૬ ભંગ, ૮ જીવના ૩૦૦૩ ભંગ, ૯ જીવના ૫૦૦૫ ભંગ, ૧૦ જીવના ૮૦૦૮ ભંગ. કુલ ભંગ સંખ્યા ૧૯૪૪૭ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૭૬ Page #89 -------------------------------------------------------------------------- ________________ સંખ્યાત છના કુલ ૩૩૩૭ ભંગ, અસંખ્યાત જીવના કુલ ૩૬૫૮ ભંગ, ઉત્કૃષ્ટ જીવોના કુલ ૬૪ ભંગ. છેલ્લા ત્રણને સરવાળો ૭૦૫૯. નૈરયિક પ્રવેશનકમાં કુલ ૨૬૫૦૬ ભંગ છે. સૂત્ર૧ર | નૈરયિક પ્રવેશન કે અલ્પબદુત્વ કાનિરૂપણ ટીકાર્ય–આ સૂત્ર દ્વારા સૂત્રકારે રત્નપ્રભા આદિ પૃથ્વીઓમાં નરયિક પ્રવેશનકની અલપ બહુતા પ્રકટ કરી છે–ગાંગેય અણગાર આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એ પ્રશ્ન કરે છે કે-“થરા જે મેતે ! ” ઇત્યાદિ. હે ભદન્ત ! રત્નપ્રભા પૃથ્વી નરયિક પ્રવેશનક, શર્કરા પ્રભા પૃથ્વી નૈરયિકા પ્રવેશનક, વાલુકાપ્રભાપૃથ્વી નરયિક પ્રવેશનક, પંકપ્રભાપૃથ્વી નૈરવિક પ્રવેશનક, ધૂમપ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક, તમ પ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક અને અધઃસપ્તમી પૃથ્વી નરયિક પ્રવેશનક, આ જે સાત નૈવિક પ્રવેશનક કહ્યા છે તેમાંથી ક્યા કયા પ્રવેશનક કયા કયા પ્રવેશનકે કરતાં અ૯પ છે? કયા કયા પ્રવેશનક કયા કયા પ્રવેશનક કરતાં અધિક છે? કયા કયા પ્રવેશનક કયા કયા પ્રવેશનકેની બરાબર છે? અને કયા કયા પ્રવેશનક ક્યા ક્યા પ્રવેશનક કરતાં વિશેષાધિક છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ ! સવરથો ઘટ્ટે સામાપુવિ ને Tagg” હે ગાંગેય સૌથી ઓછું નરયિક પ્રવેશનક અધઃસપ્તમીમાં (તમ. સ્તમપ્રભામાં) થાય છે. કારણ કે તેમાં જનારા જીવોની સંખ્યા બાકીના પ્રવેશનકો કરતાં ઓછી હોય છે. “તમા,વિ નર સળg T ” તમઃ પ્રભાપૃથ્વી નરયિક પ્રવેશનક તેના કરતાં અસંખ્યાતગણું છે, કારણ કે તમભામાં જનારની સંખ્યા અધઃસપ્તમીમાં જનાર છ કરતાં અસંખ્યાત ગણું હોય છે. " एवं पडिलोमग जाव रयणप्पभा पुढवि नेरइय पवेसणए असंखेज्जगुणे" આ પ્રમાણે આ વિપરીત ક્રમની અપેક્ષાએ તમ પ્રભા પૃથ્વી નરયિક પ્રવેશનક કરતાં ધૂમપ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક અસંખ્યાતગણું હોય છે, કારણ કે તેમાં જનાર જીની સંખ્યા તમ પ્રભામાં જનાર જીવોની સંખ્યા કરતાં અસંખ્યાત શ્રી ભગવતી સૂત્ર : ૮ ७७ Page #90 -------------------------------------------------------------------------- ________________ ગણી હોય છે. ધૂમપ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક કરતાં પંકપ્રભાપૃથ્વી નૈરયિક પ્રવેશનક અસંખ્યાતગણું હોય છે, કારણ કે તેમાં જનાર છની સંખ્યા ધૂમપ્રભામાં જનાર જીની સંખ્યા કરતાં અસંખ્યાતગણી હોય છે. એ જ પ્રમાણે પંકપ્રભાપૃથ્વી નૈરયિક પ્રવેશનક કરતાં વાલુકાપ્રભાપૃથ્વી નરયિક પ્રવેશનક અસંખ્યાતગણું હોય છે, કારણ કે તેમાં જનાર જીની સંખ્યા પંકપ્રભામાં જનાર જીની સંખ્યા કરતાં અસંખ્યાતગણી હોય છે. એ જ પ્રમાણે વાલુકા પ્રભાખથ્વી નરયિક પ્રવેશનક કરતાં શર્કરા પ્રભા નરયિક પ્રવેશનક અસંખ્ય ત. ગણું હોય છે, કારણ કે તેમાં જનાર જીની સંખ્યા વાલુકાપ્રભામાં જનાર જીવોની સંખ્યા કરતાં અસંખ્યાતગણી હોય છે. એ જ પ્રમાણે શકરા પ્રભા રયિક પ્રવેશતક કરતાં રતનપ્રભા નૈરયિક પ્રવેશનક અસંખ્યાતગણું હોય છે. કારણ કે તેમાં જનાર છની સંખ્યા શકરા પ્રભામાં જનાર જ કરતાં અસંખ્યાતગણી હોય છે. જે સૂ. ૧૩ છે તિર્યંચ યોનિક પ્રવેશ કા નિરૂપણ “રિણિકાળવણળણ નં અંતે ! રુષિ પvળ ?” ઈત્યાદિ– ટકા–સૂત્રકારે આ સૂત્ર દ્વારા તિગ્માનિક પ્રવેશનકનું પ્રતિપાદન કર્યું છે-આ વિષયને અનુલક્ષીને ગાંગેય અણગારને પ્રશ્ન-“હે ભદન્ત ! તિનિક પ્રવેશની કેટલા પ્રકારનું કહ્યું છે? મહાવીર પ્રભુને ઉત્તર–હે ગાંગેય ! “વિશે પણ તૈના” તિયનિક પ્રવેશનકના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-“uiરિથસિરિજaોજિતળાવ નાજ ચિંરિવિિાવલનોળિયાન” (1) એકેન્દ્રિય તિર્યચનિક પ્રવેશનક, દ્વિદ્રિય તિયચનિક પ્રવેશનક, (૩) ત્રીન્દ્રિય તિર્યંચ ચેનિક પ્રવેશનક, (૪) ચતુરિન્દ્રિય તિર્યંચાનિક પ્રવેશન અને (૫) પંચેન્દ્રિય તિર્યચનિક પ્રવેશનક ગાંગેય અણગારને પ્રશ્ન–“જે મંતે ! રિજિamણિ રિજિનોચિ पवेसणएर्ण पविसमाणे किं एगिदिएसु होज्जा जाव पंचिदिएसु होज्जा ?" તિર્યચનિક પ્રવેશનક દ્વારા તિર્યંચભવ ગ્રહણ કરતે એક તિયચનિક જીવ શું એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે? કે દ્વીન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે કે શ્રી ભગવતી સૂત્ર : ૮ ७८ Page #91 -------------------------------------------------------------------------- ________________ ત્રિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે? કે ચતુરિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે? કે પંચન્દ્રિમાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–ગાંગેય ! (૧) તે એકેન્દ્રિયામાં અથવા (૨) દ્વિદ્રિયોમાં અથવા (૩) ત્રીન્દ્રિયામાં અથવા (૪) ચતુરિન્દ્રિયમાં અથવા (૫) પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. આ રીતે અહીં એક જીવના તિર્યંચનિક પ્રવેશનકમાં પાંચ ભંગ કહ્યા છે. જે કે એક તિર્યચનિક જીવ એકેન્દ્રિમાં કદી પણ ઉત્પન્ન થતે દેખાતું નથી, કારણ કે પ્રતિસમય ત્યાં અનંત જીવોને ઉત્પાદ થતું રહે છે છતાં પણ અહીં એક જીવને એકેન્દ્રિમાં જે ઉત્પાદ બતાવ્યું છે તે દેવાદિ પર્યાયમાંથી નીકળીને જે જીવ ત્યાં ઉત્પન્ન થાય છે તે જીવની અપેક્ષાએ બતાવવામાં આવ્યો છે. વિજાતીય પર્યાયમાંથી (અન્ય ગતિમાંથી ) નીકળીને વિજાતીય પર્યાયમાં જીવને પ્રવેશ થ–ઉત્પત્તિ થવી, તેનું નામ જ પ્રવેશનક છે. એ અપેક્ષાએ તે પ્રવેશનકમાં એક જીવ પણ સંભવી શકે છે સજાતીય જીવ સજાતીય પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય તે તેને પ્રવેશનક કહેવાય નહીં, કારણ કે તે તે તેમાં પ્રવિણ જ છે. બે તિય નિક જીવન જ્યારે એક જ સ્થાનમાં એક સાથે ઉત્પાદ થાય છે, ત્યારે પણ એકેન્દ્રિયાદિ પદમાં પાંચ જંગ જ થાય છે એ જ વાત સૂત્રકાર હવે પ્રકટ કરે છે. ગાંગેય અણુગારને પ્રશ્ન “રો મંતે! તિપિત્તનોળિયા પુછાહે ભદન્ત ! તિર્યચોનિક પ્રવેશન દ્વારા તિથીભવ ગ્રહણ કરતા બે તિયચ. નિક જીવ છે એકેન્દ્રિોમાં ઉત્પન્ન થાય છે? કે પ્રિન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે? કે ત્રીન્દ્રિમાં ઉત્પન્ન થાય છે? કે ચતુરિદ્રમાં ઉત્પન્ન થાય છે? કે પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભનો ઉત્તર–પયાgiવિત્ત રા ફોડા, જા નિંવિકg Rા gોરન્ના” હે ગાંગેય ! તે બે તિયચનિક જીવ (૧) એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે, (૨) અથવા તે બે તિર્યંચનિક જીવ કીન્દ્રિમાં પણ ઉત્પન્ન થાય છે, (૩) અથવા તેઓ ત્રીન્દ્રિમાં પણ ઉત્પન્ન થાય છે. (૪) અથવા તેઓ ચતુરિન્દ્રિમાં પણ ઉત્પન્ન થાય છે. (૫) અથવા તેઓ પંચે. ન્દ્રિમાં પણ ઉત્પન્ન થાવ છે. આ રીતે અહીં પાંચ એકસંયોગી ભંગ બને છે. હવે સૂત્રકાર તેમના બ્રિકસંયોગી ભગનું કથન કરે છે – “બફવા છે gifહુ હોકt, gો રિતુ હોન્ના” અથવા બે તિર્યનિક જીવમાંથી એક તિર્થગેનિક જીવ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે અને બીજે બ્રિનિદ્રમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક એકેનિદ્રામાં ઉપન્ન થાય છે અને એક ત્રિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક તિયોનિક જીવ એ કેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે અને એક ચતુરિન્દ્રિમાં ૪) અથવા એક એકેન્દ્રિયોમાં અને એક પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે (૫) શ્રી ભગવતી સૂત્ર : ૮ ૭૯ Page #92 -------------------------------------------------------------------------- ________________ અથવા એક દ્વીન્દ્રિયોમાં અને એક ત્રીન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક દ્વીન્દ્રિયામાં અને એક ચતુરિન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. (૭) અથવા એક દ્વીન્દ્રિયામાં અને એક પચેન્દ્રિયામાં ઉત્પન્ન થાય છે. (૮) અથવા એક તેઇન્દ્રિયામાં અને એક ચૌઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. (૯) અથવા એક તેન્દ્રિ ચેામાં અને એક પચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. (૧૦) અથવા એક ચૌઇન્દ્રિચેામાં અને એક પચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. આ રીતે એ તિય ચના એક એક સ્થાનમાં એક સાથે પ્રવેશની અપે. ક્ષાએ ૫ ભંગ અને દ્વિકસચેાગમાં ૧૦ ભંગ થાય છે. એ બન્ને મળીને કુલ ૧૫ ભગ થાય છે. હવે સૂત્રકાર આ પ્રકરણને સંક્ષિપ્તમાં કહેવાને માટે ત્રણથી લઈને અસખ્યાત પર્યંતના તિર્થ જ્યેાનિકાનું પ્રવેશનક નારકેાના પ્રવેશનક જેવું જ છે એમ બતાવવાને માટે કહે છે કે~~ तिरिकखजोणियपवेसणए वि भाणियव्वे ગાય સંવેગા '' જે પ્રમાણે નૈરયિક પ્રવેશનકમાં દ્રાસિયાગ ( દ્વિકસ‘ચૈાગ વગેરે) નું કથન કરવામાં આવ્યું છે, એ પ્રમાણે તિર્યંચૈનિક પ્રવેશનકમાં પણ સમસ્ત સયાગાનું કથન કરવું જોઇએ. જેમ નૈવિક પ્રવેશનકમાં એકથી લઇને અસ ખ્યાત પર્યન્તના નાકાના ભગા કહેવામાં આવ્યા છે તેમ અહીં એકથી લઈને અસ ંખ્યાત પર્યન્તના તિય ચૈાના તિયંગ્યાનિક પ્રવેશનકના ભંગા કહેવા જોઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ, સખ્યાત અને અમ્રખ્યાત તિય ચાના તિયઐશનિક પ્રવેશનકનું વર્ચુન એટલા જ નારકાના નૈયિક પ્રવેશનક પ્રમાણે જ સમજવું. તેમના દ્વિકસચેાગી, ત્રીકસચેાગી ચતુષ્કસ ચેાગી અને પંચકસયાગી ભગેાનું સમસ્ત કથન ઉપયેગપૂર્વક કહી દેવું જોઈએ. નૈરયિક પ્રવેશનકમાં રત્નપ્રભા આદિ સાત પૃથ્વીમાં એક આદિ નારકાની ઉત્પત્તિ થતી હોય છે. તેથી ત્યાં સાત નરકામાં પ્રવેશનકની અપેક્ષાએ સસમયેાગી ભગ પચન્તના ભગા કહેવામાં આવ્યા છે. પણ તિય ચૈાનિક પ્રવેશનકમાં એકેન્દ્રિયથી લઈને પચેન્દ્રિય પર્યન્તના પાંચ જ ઉત્પત્તિ સ્થાના હાવાથી એકથી લઈને પચકસગા કહેવામાં આવ્યા છે. તે કારણે નારકાની 66 ' एवं जहा नेरइय१वेक्षणर, तद्दा શ્રી ભગવતી સૂત્ર : ૮ ૮૦ Page #93 -------------------------------------------------------------------------- ________________ ભંગ સંખ્યા કરતાં તિર્યંચની ભંગ-સંખ્યામાં ભિન્નતા જોવા મળે છે. એ વાત ઉપગપૂર્વક વિચાર કરવાથી પૂર્વોક્ત પદ્ધતિ દ્વારા જાતે જ સમજી શક ય એમ છે છતાં એ ભંગને સુખપૂર્વક બેધ કરાવવાને માટે અહીં કેટલાક ભંગ પ્રકટ કરવામાં આવે છે. જેમાં તેમના બ્રિકસ દેગી ૧૦ ભંગ થાય છે, તેમ ત્રિકસંગી ૬ ભંગ થાય છે, તે છ ભંગ નીચે પ્રમાણે સમજવા– તિર્યચનિક પ્રવેશનક દ્વારા અન્ય ગતિમાંથી તિર્યંચગતિમાં પ્રવેશ કરતા ત્રણ તિર્યંચે માને એક તિર્યંચનિક જીવ એકેન્દ્રિમાં, એક દ્વીન્દ્રિજેમાં અને એક ગીન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. (૧) અથવા એક એકેન્દ્રિમાં એક દ્વીન્દ્રિયોમાં અને એક ચતુરિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક એકેન્દ્રિમાં, એક દ્વીન્દ્રિમાં અને એક પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક એકેન્દ્રિમાં, એક તેઈન્દ્રિમાં અને એક ચતુરિન્દ્રિમાં ઉત્પન થાય છે. (૪) અથવા એક જીવ એકેન્દ્રિયમાં, એક જીવ તેઈન્દ્રિમાં અને એક જીવ પચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૫) કેઈ એક જીવ એકેન્દ્રિમાં, એક જીવ ચતુરિન્દ્રિમાં અને એક જીવ પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૬) આ પ્રમાણે ત્રણ તિયર્તિકના તિર્લગેનિક પ્રવેશનકમાં ટિકસની ૬ ભંગ બને છે, હવે ચાર તિયોનિકના તિયનિક પ્રવેશનકમાં જે ચાર ચતુષ્કસગી ભંગ બને છે તેમને પ્રકટ કરવામાં આવે છે-(૧) ચાર તિર્યનિકામને કઈ એક જીવ એકેન્દ્રિમાં, કેઈ એક જીવ કન્દ્રિયોમાં, કેઈ એક જીવ તે ઇન્દ્રિયોમાં અને કેઈ એક જીવ ચતુરિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક જીવ એકેન્દ્રિયમાં, એક જીવ દ્વીન્દ્રિયોમાં, એક જીવ તેન્દ્રિમાં અને એક જીવ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક જીવ એકન્દ્રિયમાં, એક જીવ દ્વીન્દ્રિયામાં, એક જીવ ચતુરિન્દ્રમાં અને એક જીવ પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક જીવ એકેન્દ્રિયોમાં, એક જીવ તે ઇન્દ્રિયોમાં. એક જીવ ચતુરિન્દ્રિયોમાં અને એક જીવ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે પાંચ તિર્યંચેનિકના પંચક સંગમાં એક ભંગ થાય છે, જે આ પ્રમાણે સમજ- તિનિક પ્રવેશનક દ્વારા તિયચભવમાં પ્રવેશ કરતા શ્રી ભગવતી સૂત્ર : ૮ ૮૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ પાંચ તિર્યમાંને કઈ એક જીવ એકેન્દ્રિયમાં, કઈ એક છવ શ્રીન્દ્રિમાં કઈ એક જીવ ત્રીન્દ્રિમાં, કેઈ એક જીવ ચતુરિન્દ્રિમાં અને કોઈ એક જીવ પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે આ પ્રમાણે બધાં મળીને ૫+૧૫+૬+૪+૧ =૩૧ ભંગ થાય છે. એ જ પ્રમાણે આ મંખ્યાત પર્યન્તના તિયાના તિર્ય. નિક પ્રવેશનકના ભાગે સમજી લેવા જોઈએ. અહીં અનન્ત એકેન્દ્રિય અને ઉત્પાદ થવા છતાં પણ અનંત જીના તિર્યંગેનિક પ્રવેશનકનું કથન કરવામાં આવ્યું નથી કારણ કે પૂર્વોકત લક્ષણવાળું આ પ્રવેશનક અસંખ્યાત જીવોની અપેક્ષાએ જ ઘટાવી શકાય છે-અના જીવને આ પ્રવેશનક ઘટાવી શકાતું નથી ગાંગેય અણગારને પ્રશ્ન–“રોના મતે ! તિરિવોલિવા કુ” હે ભદન્ત ! ઉત્કૃષ્ટપદી તિયચનિક જીવે શું એકેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે? કે પ્રિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે? કે તેઈન્દ્રિમાં ઉત્પન્ન થાય છે? કે ચાઈન્દ્રિમાં ઉત્પન્ન થાય છે? કે પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“સરે કિ તાવ વિસુ ના” ઉત્કૃષ્ટપદી બધાં જ એકેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે, કારણ કે એકેન્દ્રિય જીવોની ઉત્પત્તિ પ્રતિ સમય અધિક સંખ્યામાં થતી રહે છે. “હવા પરિઘણું વાવેલિgs ના ” અથવા કેટલાક ઉત્કૃષ્ટપદી તિય એકેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે અને કેટલાક શ્રીન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. “પર્વ કહા નેહવા વારિચાર્તા લિપિત્તરોળિયા વિ નાથદરા ” આ ક્રમથી જે નરયિકેને સંચાર કરવામાં આ છે, એ જ તિર્યચનિકે પણ સંચાર કરે જોઈએ. “શિશ अमुंचतेसु दुयासंजागो, सियासंजोगो, चउक्कसंजोगो, पंचगसंजोगो य उवजिऊण भाणियो जीव अहवा एगें दिएसु वा, बेईदिएसु वा, जाव पंचिदिएस वा રોકા” આ સંચારમાં એકેન્દ્રિય પદને છોડવું જોઈએ નહીં. એટલે કે એકેન્દ્રિય પદ કાયમ રાખીને ઉત્કૃષ્ટપદી તિયચનિકે દ્વિસંગ, ત્રિકસંગ ચતુષ્કસંજોગ અને પંચકસંજોગ ઉપગપૂર્વક વિચાર કરીને કહેવું જોઈએ. તેમને પંચકસાયેગી અન્તિમ ભંગ આ પ્રમાણે બને છે-“ અથવા તેઓ એકેન્દ્રિમાં, અને દ્વાદ્રિથી લઈને પંચેન્દ્રિય પર્યન્તના જીવનમાં ઉત્પન્ન થાય છે. ” આ કમથી તેમને દ્વિસિંગ ચાર પ્રકારે થાય છે–જેમકે (૧) ઉત્કૃષ્ટપદી તિર્યંચ એકેન્દ્રિમાં અને દ્વીન્દ્રિયામાં, (૨)અથવા એકેન્દ્રિમાં અને તેઈન્દ્રિયામાં, (૩) અથવા એકેન્દ્રિયોમાં અને ચૌઈન્દ્રિયોમાં,(૪) અથવા એકે ન્દ્રિમાં અને પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે તેમના કિસોગમાં ચાર ભંગ બને છે. હવે તેમના ત્રિકસંગમાં જે ૬ ભોગ બને છે તે નીચે પ્રમાણે સમજવા-(૧) ઉત્કૃષ્ટપદી તિર્યંચ એકેન્દ્રિમાં, દ્વીન્દ્રિમાં, અને ત્રીન્દ્રિમાં ઉત્પન્ન થાય છે, (૨) અથવા એકેન્દ્રિમાં, કીનિદ્રામાં અને ચતુરિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે, (૩) અથવા એકેન્દ્રિમાં, દ્વીન્દ્રિમાં અને પંચેન્દ્રિમાં શ્રી ભગવતી સૂત્ર : ૮ ८२ Page #95 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય છે. (૪) અથવા એકેન્દ્રિમાં, ત્રીન્દ્રિમાં અને ચતુરિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે (૫) અથવા એકેન્દ્રિયમાં, ત્રીન્દ્રિમાં અને પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એકેન્દ્રિમાં, ચતુરિન્દ્રિયોમાં અને પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. તેમના ચતુષ્કસંગમાં નીચે પ્રમાણે ચા૨ ભંગ બને છે-(૧) ઉત્કૃષ્ટપદી તિર્યચે એકેન્દ્રિ, પ્રિન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે, (૨) અથવા તેઓ એકેન્દ્રિમાં, દ્વિન્દ્રિમાં, ત્રીદ્રિમાં અને પંચેન્દ્રિજેમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એકેન્દ્રિયમાં, દ્વીન્દ્રિયે માં, ચતુરિન્દ્રિમાં અને પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૮) અથવા એકેન્દ્રિમાં, ત્રીન્દ્રિમાં, ચતુરિન્દ્રિમાં અને પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. તેમને પંચકયોગી એક જ ભગ નીચે પ્રમાણે બને છે-ઉત્કૃષ્ટપદી કેટલાક તિર્યચે એકેન્દ્રિયમાં, કેટલાક દ્વીન્દ્રિમાં, કેટલાક શ્રીન્દ્રિમાં, કેટલાક ચતુરિન્દ્રિમાં અને કેટલાક પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. આ રીતે કુલ ૪+૬+૪+૧=૧ ભંગ થાય છે. ગાંગેય અણગ રને પ્રશ્ન- ાચાર નિ રિરિરિવારોળિગતા जाब पचि दिय तिरिक्ख जोणियग्वेषणगस्स कयरे कयरेहितो जाय विसेमाहिया ? હે ભદન્ત ! એકેન્દ્રિય તિર્યંચનિક પ્રવેશનકથી લઈને પંચેન્દ્રિય તિર્યચ. જેનિક પ્રવેશનક પર્યાના પાંચ પ્રવેશનમાંના કયા કયા પ્રવેશનકામાં કયાં પ્રવેશનકે કરતાં અલ્પજીને પ્રવેશ થતો રહે છે? કયા ક્યા પ્રવેશનકમાં કયા કયા પ્રવેશનકે કરતાં વધારે જીવોને પ્રવેશ થતું રહે છે? કયા કયા પ્રવેશનકમાં કયા કયા પ્રવેશનકે જેટલાં જ જીવોને પ્રવેશ થતું રહે છે ? અને કયા કયા પ્રવેશનમાં કયા કયા પ્રવેશનકે કરતાં વિશેષાધિક જીને પ્રવેશ થતો રહે છે? મહાવીર પ્રભુને ઉત્તર –“ જોવા ઉત્તિરક્ષિણિકોળિયHTTષાહે ગાંગેય ! પંચેન્દ્રિય તિર્યચનિક પ્રવેશનકમાં સૌથી ઓછાં જીને પ્રવેશ થાય છે, કારણ બીજાં તિર્યંચાનિક જીવ કરતાં પંચેન્દ્રિય તિય અલ્પ પ્રમાણમાં હોય છે. પંચેન્દ્રિય નિર્ધાનિક પ્રવેશનક કરતાં ચતુરિન્દ્રિય તિર્યચનિક પ્રવેશનકમાં વિશેષાધિક જીવોને પ્રવેશ થયા કરે છે. ચતુરિન્દ્રિય તિર્થનિક પ્રવેશનક કરતાં ત્રીન્દ્રિય તિર્યંગ્યનિક પ્રવેશનકમાં વિશેષાધિક જીને પ્રવેશ થયા કરે છે. ત્રીન્દ્રિય તિર્યનિક પ્રવેશનક કરતાં હિન્દ્રિય તિનિક પ્રવેશનકમાં વિશેષાધિક જીને પ્રવેશ થયા કરે છે અને દ્વિદ્રિય તિયથાનિક પ્રવેશનકા કરતાં એકેન્દ્રિય તિર્યંચેનિક પ્રવેશનકમાં વિશેષાધિક જીવોને પ્રવેશ થયા કરે છે. આ રીતે પંચેન્દ્રિય તિર્યનિક પ્રવેશનકથી લઈને વિપરીત ક્રમે આવતા એકેન્દ્રિય પર્યન્તના પ્રવેશનમાં ઉત્તરોત્તર વિશેષાધિકતા કહેવામાં આવેલ છે. જે સૂ. ૧૪ છે શ્રી ભગવતી સૂત્ર : ૮ ૮ ૩ Page #96 -------------------------------------------------------------------------- ________________ ** મનુષ્યોં કે પ્રવેશન કા નિરૂપણ મનુષ્ય પ્રવેશનક વક્તવ્યતા~~~ મનુસ્લવલનાં મંતે ! વિષે વળત્તે ? ઈત્યાદિ સ્ ટીકા—સૂકારે આ સૂત્રમાં મનુષ્ય પ્રવેશનકનું વર્ણન કર્યુ છે. આ વિષયને અનુલક્ષીને ગાંગેય અણગારને પ્રશ્ન-“ મનુલ વેસળળ' મતે ! ક્ વિષે વળત્તે ? ” હે ભદન્ત ! મનુષ્ય પ્રવેશનકના કેટલા પ્રકાર કહ્યા છે ? મહાવીર પ્રભુના ઉત્તર“ નીચા ! ” હું ગાંગેય ! “ તુવિષે વળત્તેસંગહા - મનુષ્ય પ્રવેશનકના નીચે પ્રમાણે એ પ્રકાર કહ્યા છે-“ સંમુદ્ધિમ મનુલજવેલળત્ નમવત્તિયમનુÄપવેલળજુ ” (૧) : સમૂમિ મનુષ્ય પ્રવે શનક, અને (૨) ગજ મનુષ્ય પ્રવેશનક, ,, ગાંગેય અણુગારના પ્રશ્ન—“ પે મને ! મનુલ્લે મજુસ્સવેસળવળ નિ खमाणं किं समुच्छिममणुस्सेसु होज्जा, गग्भवकंतियमणुस्सेसु होज्जा १" डे ભદન્ત ! મનુષ્ય પ્રવેશનક દ્વારા મનુષ્યભવ ગ્રહણ કરતા કાઈ એક પુરુષ કર્યાં ઉત્પન્ન થાય છે? શું તે સમૂચ્છિમ મનુજ્યેામાં ઉત્પન્ન થાય છે? કે ગજ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર—“ ññયા ! ” હે ગાંગેય ! “ સંમુષ્ઠિન મનુસ્સેતુ થા હૈના અવતિયઅજીજ્ઞેસ વા હોન્ના” મનુષ્ય પ્રવેશનક દ્વારા મનુષ્યભવ ગ્રહણ કરતા કાઈ એક મનુષ્ય સ‘મૂર્ચ્છિમ મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય છે અને ગજ મનુષ્ચામાં પણ ઉત્પન્ન થાય છે. ગાંગેય અણુગારના પ્રશ્ન—“ તો મને ! મનુલા પુજ્જા ” હું ભઇન્ત ! મનુષ્ય પ્રવેશનક દ્વારા મનુષ્યભવમાં પ્રવેશ કરતા બે મનુષ્ય કયાં ઉત્પન્ન થાય છે ? શું તેએ સસૂચ્છિમ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે? કે ગભ જ મનુષ્યમાં ઉપન્ન થાય છે ? अहवा एगे મહાવીર પ્રભુના ઉત્તર-— શૈયા ! ” હું ગાંગેય ! Éમુધ્ધિમમ લેવુ बा होज्जा, गन्भवकंतियमणुस्सेरा वा होज्जा " મનુષ્ય પ્રવેશનક દ્વારા અન્ય ગતિમાંથી મનુષ્યભવમાં પ્રવેશ કરતા છે મનુષ્યે સમૂચ્છિમ મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય છે અને ગર્ભજ મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય છે. ડ समुच्छिममणुस्सेसु वा होज्जा, गब्भवकंतियमणुस्सेसु वा होउजा એ મનુષ્યામાંથી એક સમૂચ્છિમ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે અને ખીન્ને ગભજ મનુષ્ચામાં ઉત્પન્ન થાય છે. પવૅ હાં મેળ ના નેચવેલળક્સા મનુસ્ખયેલન જિ માળિયને '' આ પ્રકારે અને આ આપિક ક્રમ અનુસાર વૈરયિક પ્રવેશનકની જેમ જ મનુષ્ય પ્રવેશનક પશુ કહેવું જોઇએ. ત્રણ, ચાર, પાંચ, છ, સાત, માઠ, નવ અને દશ મનુષ્ય પણ મનુષ્ય પ્રવેશના દ્વારા અથવા તે શ્રી ભગવતી સૂત્ર : ૮ ܕ ૮૪ Page #97 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યભવમાં પ્રવેશ કરીને સંમૂચ્છિમ મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય છે અને ગર્ભજ મનષ્યમાં પણ ઉત્પન્ન થાય છે. આગળ એ વાત તે સ્પષ્ટ કરવામાં આવી છે કે મનુષ્ય પ્રવેશનક દ્વારા મનુષ્યભવ ગ્રહણ કરતા એક મનુષ્ય સંમૂચ્છિમ મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય છે અને ગર્ભજ મનુષ્યમાં પણ ઉત્પન થાય છે. આ રીતે તેની ઉત્પત્તિનાં બે સ્થાન બતાવ્યાં છે, તે બને સ્થાનોની અપેક્ષાએ એકથી લઈને સંખ્યાત પર્યન્તના મનુષ્ય પ્રવેશનકના ભંગે પૂર્વોકત પદ્ધતિ અનુસાર બનાવી લેવા જોઈએ. તેમાં અતિમ પદ “સંખ્યાત છે. તેથી સંખ્યાત મનુષ્યોના પ્રવેશનક વિષેના બંને સૂત્રકાર પ્રકટ કરે છે– ગાંગેય અણગારને પ્રશ્ન–“સંવેના અંતે ! મga પુછા” હે ભદન્ત! મનુષ્ય પ્રવેશનક દ્વારા મનુષ્યમવ ગ્રહણ કરતા સંખ્યાત મનુષ્ય શું સંમૂછિમ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે ? કે ગર્ભજ મનુષ્યમાં ઉત્પન થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર– ચા ! ” હે ગાંગેય ! “સમુરિઝમમgણેય વા હોગા, જમણવંતિમgણેલુ ઘા જ્ઞા” મનુષ્ય પ્રવેશનક દ્વારા મનુષ્ય ભવમાં પ્રવેશ કરતા સંખ્યાત મનુષ્ય સંમૂછિમ મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય છે, અથવા ગર્ભજ મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય છે. “gવા ને રંજિનમજુર દોષા, સંજ્ઞા દમરિયમપુણેમુ વ જ્ઞા” અથવા એક સંમૂ૭િમ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત મનુષ્યો ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે “મારો સંપુરિઝમમપુર હોના, લેગા જમવતિય મgrણેહોડકા” અથવા તેમાંથી બે મનુષ્યો સંમૂછિમ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે અને બાકીના સંખ્યાત મનુષ્ય ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. " एवं एककेक उत्सारितेसु जाव अहवा संखेज्जा समुच्छिममणुस्सेस ફોન, કઝા મરિયમgeણેલુ હોન્ના” આ પ્રમાણે એક એક મનુખ્યની વૃદ્ધિ કરતાં કરતાં આલાપક બનાવવા જોઈએ. જેમકે ત્રણ મનુષ્ય સં મસ્કિમ મનુષ્યમાં ઉત્પન થાય છે અને સંખ્યાત મનુષ્ય ગભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે ચાર, પાંચ છ, સાત, આઠ, નવ અથવા દશ મનુષ્ય સંમૂ છિમ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત મનુષ્યો ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. છેલ્લે ભંગ આ પ્રમાણે બનશે. “સંખ્યાત મનુષ્ય સંમૂમિ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત મનુષ્ય ગર્ભજ મનમાં ઉત્પન થાય છે. ” ગાંગેય અણુગારનો પ્રશ્ન–“સરવેના અંતે! મger gછે ” હે ભદન્ત ! મનુષ્ય પ્રવેશનક દ્વારા અન્ય ગતિમાંથી મનુષ્યગતિમાં પ્રવેશ કરતા અસંખ્યાત મનુ શું સંમૂછિમ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે કે ગર્ભજ મનુજેમાં ઉત્પન્ન થાય છે ? મહાવીર પ્રભુનો ઉત્તર—“ સંયા ” હે ગાંગેય ! “સરે જ રાત્ર હંમુઇિમg, anતે અસંખ્યાત મનુષ્ય સંમૂ૭િમ મનુષ્યમાં પણ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૮૫. Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય છે, 66 अश्वा अस खेज्जा समुच्छिममणुस्से एगे गoभवक तियसे हो ” અથવા અસખ્યાત મનુષ્ય સ`સૂચ્છિમ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે તથા એક મનુષ્ય ગર્ભજ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે. अहवा अस खेज्जा समुच्मिमणुः सेसु, दो गन्भवत्रकंतियमणुस्सेसु होज्जा " અથવા અસંખ્યાત મનુષ્ય સમૂછિમ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે અને એ મનુષ્ય ગજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. “ વું આવાસવન્ના-સ'મુદ્ધિમમનુક્ષેમુ ફોગ્ગા, મલેગા મતિયમનુલ્લેતુ દ્દોન્ના ” આ રીતે આગળ પણ કથન થવું જોઇએ. જેમકે....મનુષ્ય પ્રવેશનક દ્વારા મનુષ્ય ભત્રમાં પ્રવેશ કરતા અસખ્યાત મનુષ્યો સમૂર્છાિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને માકીના ત્રણુ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અથવા દશ મનુષ્પો ગભ જ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અથવા મનુષ્ય પ્રવેશનક દ્વારા મનુષ્ય ભવમાં પ્રવેશ કરતા અસખ્યાત મનુષ્યો સમૂમિ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત મનુષ્યો ગભ જ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અહીં (હ્રકસયોગમાં સંખ્યાત પદની જેમ ૧૧ જ વિકલ્પ અને છે. જો કે અસંખ્યાત પદમાં પહેલાં ૧૨ વિકલ્પ કહેવામાં આવ્યા છે, પરન્તુ અહીં ૧૧ વિકલ્પ જ અની શકે છે કારણ કે સ*સૂચ્છિમ મનુષ્યોમાં અને ગર્ભજ મનુષ્યોમાં જો અસુખ્યાતતા હાયતા જ અહીં બારમા વિકલ્પ મભવી શકે છે, પણ ગર્ભજ મનુષ્યોમાં અસખ્યાતતા સંભવી શકતી નથી. તે કારણે કિત પદ્ધતિ અનુસાર અસખ્યાત પદમાં ૧૨ વિકલ્પ અહીં સંભવી શકતા નથી પશુ ૧૧ વિકલ્પ જ સંભવી શકે છે. ગર્ભજ મનુષ્યોમાં સ્વરૂપતઃ પણ અસખ્યાતતાને અભાવ હૈાવાથી તેમના પ્રવેશનકમાં પણ અસખ્યાતતા સભવતી નથી. તે કારણે જ સૂત્રકારે આ પ્રમાણે કહ્યું છે— असंखेज्जा संमुच्छिममणुसेसु संखेज्जा गब्भवक्क तियमणुस्सेसु वा होज्जा' ,, “ અસખ્યાત મનુષ્યો સમૂચ્છમ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે અને સખ્યાત મનુષ્યા ગજ મનુષ્ચામાં ઉત્પન્ન થાય છે, ” 66 -:9 " सव्वे जिताव હવે ગાંગેય અણુગાર ઉત્કૃષ્ટપટ્ટી મનુષ્યના મનુષ્ય પ્રવેશનક વિષે આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે- શ્નોત્તા અંતે ! મનુજ્ઞા પુચ્છા ' હે ભદન્ત ! મનુષ્ય પ્રવેશનક દ્વારા મનુષ્યભવમાં પ્રવેશ કરતા ઉત્કૃષ્ટપદી મનુષ્યા શું સંસૂચ્છિમ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે ? કે ગર્ભજ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર- પૈયા ! ” હે ગાંગેય ! સમુદ્ધિમમનુોમુદ્દોના ” મનુષ્ય પ્રવેશનક દ્વારા મનુષ્યભવમાં પ્રવેશ કરતા સમસ્ત ઉત્કૃષ્ટપદી મનુષ્યે સમૂચ્છિમ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. संमुच्छिम मणुस्सेसु य गन्भवकंतिय मणुस्सेसु वा होज्जा " અથવા મનુષ્યેા સમૂચ્છિમ મનુષ્યે માં પણ ઉત્પન્ન થાય છે અને ગજ મનુષ્યમાં પશુ ઉત્પન્ન થાય છે. સંમૂછિમ મનુષ્ય અસખ્યાત હોય છે, અને જ્યારે << अहवा ઉત્કૃષ્ટ પી શ્રી ભગવતી સૂત્ર : ૮ ૮૬ Page #99 -------------------------------------------------------------------------- ________________ તેઓ મનુષ્ય પ્રવેશનકમાં પ્રવેશ પામે છે ત્યારે તેઓ અસંખ્યાત જ સંભવી શકે છે. તેથી મનુષ્ય પ્રવેશનકની અપેક્ષાએ તેઓ બધાં ઉત્કૃષ્ટપદી પણ હોઈ શકે છે. તે કારણે ગર્ભજ મનુષ્ય પ્રવેશનક કરતાં સંમૂ૭િમ મનુષ્ય પ્રવેશનક અસંખ્યાતગણું છે, એમ સમજવું. ગાંગેય અણગારને પ્રશ્ન–“ga મંત! મુરિઝમgaarTea TમતિવાળાTH #ારે રેતિ જ્ઞાન વિશે હવા?” હે ભદન્ત! આ સંમછિમ મનુષ્ય પ્રવેશનક અને ગર્ભજ મનુષ્ય પ્રવેશનકમાંથી કયું પ્રવે. શનક કયા પ્રવેશનક કરતાં અ૯પ છે? કયું પ્રવેશનક ક્યા પ્રવેશનક કરતાં અધિક છે? કયું પ્રવેશનક કયા પ્રવેશનક જેટલું જ છે? કયું પ્રવેશનક કયા પ્રવેશનક કરતાં વિશેષાધિક છે? મહાવીર પ્રભુને ઉત્તર–“iા !હે ગાંગેય ! “Haોવા જર્મવતિયનગુtara niાં, સંકુ8િમigaanયા અનrળા ” ગર્ભ જ મનુષ્ય પ્રવેશનક સૌથી અપ છે અને ગર્ભજ મનુષ્ય પ્રવેશનક કરતાં સં. વિકમ મનુષ્ય પ્રવેશનક અસંખ્યાતગણું હોય છે. સૂ. ૧૫ છે દેવ કે ભવાન્તરમેં પ્રવેશનકાનિરૂપણ દેવપ્રવેશનક વક્તવ્યતા“રેવવેલા મંતે ! ઋવિ ” ઈત્યાદિ– ટકાર્થ–સૂત્રકારે આ સૂત્રમાં દેવપ્રવેશનકનું નિરૂપણ કર્યું છે – ગાંગેય અણગારને પ્રશ્ન “રેવાળg of મતે ! વિ Tum હે ભદન્ત ! દેવપ્રવેશનકના કેટલા પ્રકાર કહ્યા છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“ યા” હે ગાંગેય ! “ દિવ વાળ દેવપ્રવેશનકના ચાર પ્રકાર કહ્યા છે. “તં ” તે પ્રકાર નીચે પ્રમાણે છે. મવાળાસિવાળા શાક માળવણળણ” (૧) ભવનવાસી દેવપ્રવેશનક, (૨) વાનવ્યન્તર દેવપ્રવેશનક, (૩) જ્યતિષિક દેવપ્રવેશનક અને (૪) વૈમાનિક દેવપ્રવેશનક, ગાંગેય અણગારને પ્રશ્નન“જે મેતે ! રે સેવાસળgo પવિતાને कि भवणवासीसु होज्जा. वाणमंतरेसु होज्जा, जोइसिएसु होज्जा वेमाणिएस છોકરા ? ” હે ભદન્ત ! દેવપ્રવેશનક દ્વારા અન્ય ગતિમાંથી દેવભવમાં પ્રવેશ કરતે એક દેવ શું ભવનવાસી દેવામાં ઉત્પન્ન થાય છે? કે વાનવ્યન્તર દેવામાં ઉત્પન્ન થાય છે? કે તિષિક દેવામાં ઉત્પન્ન થાય છે? કે વૈમાનિક દેવામાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ થા !” હે ગાંગેય ! “ માળવાની હોન્ના, રાજમંતો, વા ના, નોસિઘણુ વા જ્ઞા, વેમાસ વા હોરના દેવપ્રવેશનક દ્વારા દેવભવમાં પ્રવેશ કરતે એક દેવ ભવનવાસીઓમાં પણ ઉત્પન્ન થાય છે, વાનવ્યન્તરોમાં પણ ઉત્પન્ન થાય છે, જ્યતિષિકેમાં પણ ઉત્પન્ન થાય છે અને વૈમાનિકેમાં પણ ઉત્પન્ન થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ ८७ Page #100 -------------------------------------------------------------------------- ________________ ગાંગેય અણગારને પ્રશ્ન–“રો અને ! રેવાવાળgof gછ” હે ભદન્ત! દેવપ્રવેશનક દ્વારા અન્ય ગતિમાંથી દેવભવમાં પ્રવેશ કરતા બે દેવે ક્યાં ઉત્પન્ન થાય છે? શું તેઓ ભવનવાસીઓમાં ઉત્પન્ન થાય છે ? કે વાન વ્યક્ત માં ઉત્પન્ન થાય છે ? કે તિષિકેમાં ઉત્પન્ન થાય છે ? કે વૈમાનિકમાં ઉત્પન્ન થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“ ચા ! ” હે ગાંગેય ! “મવાવારીક દોડ્યા, વાળનમંતરે વા ફ્રજ્ઞા, કારૂવિઘસુ હોગા, વેમifuસ વા હોવા દેવપ્રવેશનક દ્વારા દેવભરમાં પ્રવેશ કરતા બે દેવે ભવનવાસી દેવમાં પણ ઉત્પન્ન થાય છે, વાનવ્યન્તરદેશમાં પણ ઉત્પન્ન થાય છે. તિષિક દેવામાં પણ ઉત્પન્ન થાય છે અને વિમાનિકદેવોમાં પણ ઉપન્ન થાય છે. “અવૉ ઘળે માકાણીતુ, જે વાળમંતરે હોના અથવા તે બે દેવેમાંને એક ભવન વાસીઓમાં અને એક વાનયંતરોમાં ઉત્પન્ન થાય છે. “gવં ના વિવિસ્વનોળિયા તા વિવેણપ વિ માનવ જાવ સાત્તિ” આ પ્રમાણે જેવું તિર્યનિક પ્રવેશનકમાં કહેવામાં આવ્યું છે, એવું જ દેવપ્રવેશનકમાં પણ કહેવું જોઈએ. એટલે કે ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ, સંખ્યાત અને અસંખ્યાત દેના દેવપ્રવેશનકને બ્રિકસંગ આદનું કથન, તિયમ્ પ્રવેશનકમાં ત્રણ, ચાર, પાંચ, છે આદિ તિર્યંચના બ્રિકસંયેગાદિના કથન પ્રમાણે જ સમજવું. બે દેવના પ્રવેશાક સંબંધી બ્રિકસંગી ભંગે નીચે પ્રમાણે બને છે-(૧) અથવા એક દેવ ભવનવાસીઓમાં ઉત્પન્ન થાય છે અને બીજો એક વાતવ્યન્તરમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક દેવ ભવનવાસીઓમાં અને એક દેવ જતિષિકેમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક ભવનવાસીઓમાં અને એક વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ ક્રિકસગી ભંગ સમજવા. હવે ત્રણ દેવોના પ્રવેશનક વિષેના દ્વિકસાયેગી ભગ પ્રકટ કરવામાં આવે છે–(૧) દેવપ્રવેશનક દ્વારા દેવભવ ગ્રહણ કરતા ત્રણ દેવામાંથી એક દેવ ભવનવાસીઓમાં અને બાકીના બે દેવ વનવ્યન્તરમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક દેવ ભવનવાસીઓમાં અને બે દેવ તિષિામાં ઉત્પન્ન થાય છે. (૧) અથવા એક દેવ ભવનવાસીઓમાં અને બે દેવ વૈમાનિકમાં ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ ભંગ કહેવા જોઈએ, એ જ પ્રમાણે ચારથી લઈને અસંખ્યાત પર્યાના દેવેના આલાપક કહેવા જોઈએ. ગાંગેય અણગારને પ્રશ્ન–“રોના મતે ! પુછા” હે ભદન્ત ! ઉત્કટપદી દેવ શું ભવનવાસીઓમાં ઉત્પન્ન થાય છે? કે વાનગતરોમાં ઉત્પન્ન થાય છે? કે તિષિકોમાં ઉત્પન્ન થાય છે ? કે વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા'' હે ગાંગેય ! “સદ વિ રાવ નોકિg હોવા,” દેવ પવેશનક દ્વારા દેશવ ગ્રહણ કરતા સમસ્ત ઉત્કૃષ્ટપદી દેવ તિષિકોમાં ઉત્પન્ન થાય છે, કારણ કે જતિષ્ક દેવામાં જનારા જીવે ઘણું જ હોય છે, તેથી તેમાં ઉત્કૃષ્ટપદી પ્રવેશનકવાળા સમસ્ત દેવો હોય છે. આ એક સગી ભંગ પ્રકટ કરીને હવે તેમના દિકગી ભંગને પ્રકટ શ્રી ભગવતી સૂત્ર : ૮ Page #101 -------------------------------------------------------------------------- ________________ અથવા તે કરવામાં આવે છે-“ અાજ્ઞોહ્રિભુ મગળવાણિયુ ચોગ્ગા '’(૧) અથવા ઉત્કૃષ્ટપદી દેવા જ્યેાતિષિકામાં અને ભવનવાસીઓમાં ઉત્પન્ન થાય છે. “ अहवा નોલિપ્પુ વાળમંતરનું હોન્ના '' (૨) અથવા તેએ યેતિષિકામાં અને વાનવ્યુતરામાં ઉત્પન્ન થાય છે. ,, अवा जोइसिए माणिएसुत्र होज्जा " ( 3 ) ચૈાતિષિકામાં અને વૈમાનિકામાં ઉત્પન્ન થાય છે. તેમના ત્રિકસ'ચેાગી ભગા આ પ્રમાણે અને છે-“ બા ગોસિપ્પુ હૈં, અવળવાણિસુ ચ, વાળમંતરસુ ચોગ્ગા ’(૧) અથવા તે ઉત્કૃષ્ટપદી દેવે જ્યાતિષકામાં, ભવનવાસીઓમાં અને વાનષ્યન્તરમાં ઉત્પન્ન થાય છે. અા નોલ્લિત્તુ ચ, મળવાસિમુ ચ, વેમોબિલ્લુ ચોગ્ગા ’(૨) અથવા તેઓ જ્યેાતિષિકામાં ભવનવાસીઓમાં અને વૈમાનિકમાં ઉત્પન્ન થાય છે. અા નોતિક્ષુ ચ, વાળમંતરેવુ ચ, વેમાળિભુ ચોગ્ગા ’(૩) અથવા તે ન્યાતિષિકામાં, વાનવ્યન્તામાં અને વૈમાનિકામાં ઉત્પન્ન થાય છે. '' 66 "" હવે તેમના ચતુષ્કસયાગી ૧ ભંગ પ્રકટ કરવામાં આવે છે-“ અા લોશિપુ ચ, મનળવાસીદુ ચ વાળમતરેવુ ચ, વેમાળિણ્યુ ય હોન્ના ” (૧) અથવા તેઓ જ્યે તિષિકામાં, ભવનવાસીઓમાં, વાનભ્યન્તરામાં અને વૈમાનિકમાં ઉત્પન્ન થાય છે. દેવપ્રવેશનકના વિષયમાં વિશેષ કથન નીચે પ્રમાણે છે— ભવનપતિદેવ પ્રવેશનક અસુરકુમાદિના ભેદથી ૧૦ પ્રકારનું છે. વાનવતર દેવપ્રવેશનક પિશાચાહિકના ભેદથી ૮ પ્રકારનું છે. જ્યેાતિષિક દેવપ્રવેશનક ચન્દ્રાક્રિકના ભેદથી પાંચ પ્રકારનું વૈમાનિક દેવપ્રવેશનક કલ્પે પન્નક અને કપાતીતના ભેદથી એ પ્રકારનુ છે. તેમાંથી કાપપન્તક દેવપ્રવેશનક સૌધર્માદિકના ભેદથી ૧૨ પ્રકારનું છે તથા કપાતીત દેવપ્રવેશનક ત્રૈવેયક અને અનુત્તર વિમાનના ભેદથી એ પ્રકારનુ છે. તેમાંથી ત્રૈવેયક દેવપ્રવેશનક ત્રિમા વિદ્ઘિમા આ અનુસાર અધતનાધસ્તનાદિના ભેદથી નવ પ્રકારનુ` છે. અને અનુત્તર વિમાન દેવપ્રવેશનક વિજય વગેરેના ભેૠથી પાંચ પ્રકારનું છે. આ મમાં પ્રવેશનકામાંથી કલ્પાપપન્નક દેવપ્રવેશનકાના ભેદ વધારે (૧૨) છે, તે બતાવવાના કાટા ટીકામાં સક્ષિમમાં અતાવવામાં આવેલ છે તે જીજ્ઞાસુઓએ ત્યાંથી સમજી લેવું. "9 ખાર દેવલાકના ભંગ આ પ્રમાણે છે એક જીવના એક સયાગમાં અને પ્રત્યેક સ્થાનમાં એક સાથે જવાથી શ્રી ભગવતી સૂત્ર : ૮ 6666 ૧૨ ભગ ર 28 ૮૯ Page #102 -------------------------------------------------------------------------- ________________ એના દ્વિક સયાગમાં ત્રણના એક સચૈાગમાં દ્વિક સંચાગમાં "" ત્રિક સચાગમાં "" ચારના એક સચાગમાં દ્વિક સયાગમાં "" પાંચના એક સચૈાગમાં દ્વિક સચાગમાં ત્રિક સચૈાગમાં "" , ચતુષ્ક સચૈાગમાં પંચક સયાગમાં '' છના એક સયાગમાં દ્વિક સચાગમાં ત્રિક સર્ચંગમાં "" "" ત્રિક સ ચેગમાં . ચતુષ્ટ સચૈગમાં 21 » ચતુષ્ક સયાગમાં 19 પાચક સયેાગમાં → ષટ્ક સચેગમાં સાતના એક સચાગમાં દ્વિક સયાગમાં "" >> 29 99 39 99 ત્રિક સચેાગમાં ચતુષ્ટ સ ચેાગમાં પંચક સાગમાં ષટ્ સમૈગમાં સપ્તક સીાગમ શ્રી ભગવતી સૂત્ર : ૮ 9000 .... .... 0.00 : : : : : : : : .... .... .... 6990 .... 2222 : : : : 1400 .... P .... : : ૐ ૐ ૐ ૐ .... .... 0800 .... .... ... ... 9900 ... 0000 ... ૭૮ ભગ ૧૨ ભગ 19 ૧૩૨ ૨૨૦ ૩૬૪ v ૧૨ 99 ૧૨૮ ૬૬૦ ૪૫ ૧૩૨૦ 29 ૩૩૦૦ ૯૯૦૦ "" ૧૩૬૫ ભગ ૧૨ ભગ ૨૬૪ ′ '' ૧૯૮૦ ૩૧ ૮૯૨ 39 ૧૧૮૨૦ ૫૫૪૪ ૭૯૨ 19 19 ૪૩૬૮ ભગ ૧૨ ભગ ૩૩૦ ૧૨૦૦ ૪૯૫૦ ૯૨૪ ૪૯૬૦ ૧૨૩૭૬ લગ ૩૯૬ 99 ,, ,, 77 77 39 "" ,, "" ૩૧૮૨૪ ભગ ૯૦ Page #103 -------------------------------------------------------------------------- ________________ હવે પછીના અંગોને સંક્ષિપ્તમાં બતાવવામાં આવે છે–૩૧૮૨૪ ને ૧૯ વડે ગુણીને ગુણાકારને ૮ વડે ભાગવાથી આઠ જીના આઠ અંગોમાં કુલ ૭૫૫૮૨ ભંગ આવે છે. ૭૫૫૮૨ ને ૨૦ વડે ગુણને ગુણાકારને ૯ વડે ભાગવાથી નવ જીવોના નવ સંગમાં કુલ ૧૬૭લ્પ૦ ભંગ આવે છે. ૧૬૭૯૫૦ ને ૨૧ વડે ગુણીને ગુણાકારને ૧૦ વડે ભાગવાથી ૧૦ જીના દશ સંયોગોમાં કુલ ૩૫૨૭૧૬ ભંગ આવે છે. ૩૫૨૭૧૬ ને ર૨ વડે ગુણીને ગુણાકારને ૧૧ વડે ભાગવાથી ૧૧ જીના અગિયાર સગોમાં કુલ ૭૦૫૪૩૨ ભંગ આવે છે તે ૭૦૫૪૩૨ - ૨૩ વડે ગુણીને ગુણાકારને ૧૨ વડે ભાગવાથી ૧૨ ના ૧૨ સંયોગેમાં કુલ ૧૩પર૦૭૮ ભંગ આવે છે. આ રીતે બાર ના બારમા દેવલેક પર્યન્તના ભંગ બતાવવામાં આવ્યા છે. ત્યારપછીના અંગે (૧૩ અને ૧૩ કરતાં વધારે ના ભંગ) બહુ જ્ઞાની સાધુઓ પાસેથી જાણ લેવા. શાસ્ત્રને વિસ્તાર વધી જવાના ભયથી અહીં તે ભંગો પ્રકટ કર્યા નથી. દેવકને આશ્રિત કરીને સુગમરૂપે સમજાવવાને માટે અહીં કેટલાક ભંગ બતાવવામાં આવે છે– દ્વાદશ (બાર) દેવકના સંબંધથી એક સંયોગમાં ૧૨ ભંગ બેના એક સાથે એક એક દેવલોકમાં ગમનથી ૧૨ ભંગ. એકનું પ્રથમ દેવલોકમાં ગમન બીજાનું ચોથા દેવલોકમાં ગમન આ કમ અનુસાર પ્રથમ દેવકની પ્રધાનતાવાળા ૧૧ ભગ. દ્વિક સંગમાં– એક જીવનું પ્રથમ દેવલોકમાં ગમન બીજાનું બીજા દેવલેકમાં ગમન એકનું પ્રથમ દેવલેકમાં ગમન બીજાનું ત્રીજા દેવલોકમાં ગમન. આ વાતને ટકામાં આપેલા કોઠા દ્વારા સ્પષ્ટ કરી છે. આ રીતે ત્રીજા દેવલોકની પ્રધાનતાથી ૯ ભંગ, ચોથા દેવલોકની પ્રયાનતાથી ૮ ભંગ, પાંચમા દેવલોકની પ્રધાનતાથી ૭ ભંગ, છટ્ઠા દેવલોકની પ્રધાનતાથી ૬ ભંગ, સાતમા દેવલોકની પ્રધાનતાથી ૫ ભંગ, આઠમા દેવ લેકની પ્રધાનતાથી ૪ ભંગ, નવમાં દેવલોકની પ્રધાનતાથી ૩ ભંગ, દશામાં દેવકની પ્રધાનતાથી ૨ ભંગ અને અગિયારમાં દેવલોકની પ્રધાનતાથી ૧ ભંગ બને છે, આ પ્રમાણે કુલ ભંગા ૧૧+૧+૯+૯+૭++૫+૪+૩+૨+૧= ૬૬ થાય છે. ત્રણ જીવના એક સાથે એક એક દેવલોકમાં ગમનથી–પહેલા દેવલોકથી ૧૨ માં દેવલોક સુધીના દેવલોક ગમનથી-એક સગી ૧૨ ભંગ બને છે. ત્રણ જીના બ્રિકસંગમાં નીચે પ્રમાણે ૧૩૨ ભંગ બને છે– શ્રી ભગવતી સૂત્ર : ૮ ૯૧ Page #104 -------------------------------------------------------------------------- ________________ આ રીતે ત્રણ જીવાના ડ્રિંકસચેાગમાં ઉપર મુજબ ૬૬ ભગા અને છે. વ ,, ૧-૨ આ ક્રમથી વિચારતા આ ૬૬ ભંગ બન્યા છે હવે જો તેમને વિપરીત ક્રમથી એટલે કે “ ૨-૧” આ ક્રમથી વિચારવામાં આવે તેા એ રીતે ખીજા ૬૬ ભંગ અને છે. આ રીતે ત્રણ જીવેાના દ્વિકસચેાગથી કુલ ૬૬+૬૬=૧૩૨ ભંગ મને છે. હવે ત્રણ જીવેના ત્રિક સચેાગી ૨૨૦ ભંગા નીચે પ્રકટ કરવામાં આવે છે પહેલા દેવલાકની પ્રધાનતાવાળા ત્રિક સચૈાગી ભગા ૧૦+૯+૮+૭+૬+ ૫૨૪+૩+૨+૧=૫૫ થાય છે. એ રીતે ત્રણ દેવામાંથી એક પહેલા દેવલેાકમાં, એક ખીજા દેવલેકમાં અને એક ત્રીજા દેવલાકમાં ઉત્પન્ન થાય છે. આ પહેલા ત્રિકસ ચેાગી ભગ બન્યા. એજ પ્રમાણે ખીજા' ભંગે પણ સમજવા. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે પહેલા અને ખીજા દેવલેાકની પ્રધા નતામાં ૧૦ ભંગ અને છે. પહેલા અને ત્રીજા દેવલાકની પ્રધાનતામાં હું ભગ અને છે, પહેલા અને ચેાથા દેવલેાકની પ્રધાનતામાં ૮ ભંગ અને છે. પહેલા અને પાંચમાં દેવલાકની પ્રધાનતામાં ૭ ભંગ અને છે. પહેલા અને છઠ્ઠા દેવલાકની પ્રધાનતામાં ૬ ભંગ છે. પહેલા અને સાતમા દેવલેાકની પ્રધાન તાથી પ ભંગ, પહેલા અને આઠમાં દેવલેાકની પ્રધાનતાથી ૪ ભંગ, પહેલા અને નવમાં દેવલાકની પ્રધાનતાથી ૩ ભગ, પહેલા અને દસમાં દેવલેાકની પ્રધાનતાથી ૨ ભગ અને પહેલા અને અગિયારમાં દેવલાકની પ્રધાનતાથી ૧ ભંગ અને છે. હવે ખીજા દેવલેાની પ્રધાનતાથી બનતા ભંગો પ્રકટ કરવામાં આવે છે. બીજા અને ત્રીજા દેવલાકની પ્રધાનતાથી ૯ ભંગ, પાંચમાં ७ સાતમાં ૫ નવમાં અગિયારમાં ' "" "" 97 "" "" "" 99 ખીજા અને ચાથાની "" 39 "" દેશની આઠમાંની દેશમાંની 91 27 . ,, , ' 99 19 "" ܙܕ "" "" પ્રધાનતાથી ૮ ભગ "" 3 99 ૧ ભગ થાય છે. ૪ ૨ "" '' . . ખીજા અને અગિયારમાં દેવલેાકની પ્રધાનતામાં એક ભાગ બને છે. 39 ' આ રીતે ખીજા દેવલાકની પ્રધાનતાવાળાં કુલ ૯૮+s+૬+૫+૪+૩+ ૨૧=૪૫ ભ*ગ બને છે. એજ પ્રમાણે ત્રીજા દેવલેાકની પ્રધાનતાવાળા કુલ ૮+૭+૬+૫+૪+૩+૨+૧=૩૬ ભગ છે, ત્રીજા દેવલાકની પ્રધાનતાવાળા ભગાના કાઠી ટીકામાં આપેલ છે જીજ્ઞાસુએ ત્યાંથી સમજવા, ચેાથા દેવલાકની પ્રધાનતાવાળા ૭-૬-૫-૪-૩-૨-૧-૨૮ ભગ અને છે. એજ પ્રમાણે પાંચમાં દેવલેાકની પ્રધાનતાવાળા કુલ ૬+૫+૪+૩+૨+ ૧=૨૧ ભંગ અને છે. તે ૨૧ લગે!ના કાઠા જાતે જ સમજી લેવે, શ્રી ભગવતી સૂત્ર : ૮ ૯૨ Page #105 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રમાણે છઠ્ઠા દેવલેકની પ્રધાનતાવાળા કુલ ૫+૪+૩+૨+૧=૧૫ ભંગ બને છે. તે ૧૫ ભંગને કઠે જાતે જ સમજી લે. એ જ પ્રમાણે સાતમાં દેવલોકની પ્રધાનતાવાળા ૪+૩+૨+૧=૧૦ ભંગ બને છે. આઠમાં દેવકની પ્રધાનતાવાળા ૩+૨+૧=૬ કુલ ભંગ બને છે. નવમાં દેવલોકની પ્રધાનતાવાળા કુલ ૨+૧=૩ ભંગ બને છે અને દસમાં દેવલોકની પ્રધાનતાવાળે ૧ ભંગ બને છે, આ રીતે ત્રણ ના ત્રિક સંગમાં કુલ ભંગ ૫૫+૪૫+૩+૨૮૨૧+૧૫+૧+૨+૩+૧=૨૨૦ બને છે. ત્રણ જીના એકસંગી ૧૨ ભંગ, બ્રિકસંગી ૧૩૨ ભંગ અને ત્રિકસંગી ૨૨૦ ભંગ મળીને કુલ ૩૬૪ ભંગ બને છે. એ જ પ્રમાણે ચાર, પાંચ આદિ જીવોના અંગે પણ પિતાની જાતે જ સમજી લેવા. આગળ સામાન્યરૂપે સંખ્યાને આશ્રિત કરીને તેમના અંગે પ્રકટ કરવામાં આવી ચુક્યા છે. હવે દેવપ્રવેશનકની અ૫–બહતા જાણવા માટે ગાંગેય અણગાર મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“gવરણ નં અંતે ! મવવાવિવાવારસ, વાળમંતરવાળારણ, ” ઈત્યાદિ હે ભદન્ત! આ ભવનવાસી દેવપ્રવેશનક, વાનવ્યન્તર દેવ પ્રવેશનક, તિષિક દેવપ્રવેશનક અને વૈમાનિક દેવપ્રવેશનકમાંથી કયું પ્રવેશનક કથા પ્રવેશનક કરતાં અલપ પ્રમાણ છે ? કયું પ્રવેશનક કયા પ્રવેશનક કરતાં અધિક છે? કયું પ્રવેશનક કયા પ્રવેશનકની સમાન છે? કયું પ્રવેશનક કયા પ્રવેશનક કરતાં વિશેષાધિક છે? મહાવીર પ્રભુને ઉત્તર– iા! ” હે ગાંગેય ! “સદગળોના વેરાશિવાળા” વૈમાનિક દેવપ્રવેશનક સૌથી અલ્પ પ્રમાણુ હોય છે, કારણ કે બધા દેવપ્રવેશનકે કરતાં વૈમાનિક દેવપ્રવેશનકમાં જનારા છે તથા તેમાં રહેનારા જ ઓછા હોય છે. માનસિકતા માં રજુ ” વૈમાનિક દેવપ્રવેશનક કરતાં ભવનવાસી દેવપ્રવેશનક અસંખ્યાત ગણું હેય છે. એ જ પ્રમાણે “વાળમંતા ના કહે TTT” ભવનવાસી દેવપ્રવેશનક કરતાં વાનવન્તર દેવપ્રવેશનક અસંખ્યાત ગણું હોય છે પરંતુ “ઘોણિયે વાવેરાવા સંવેદનાળાવાવ્યન્તર દેવપ્રવેશક કરતાં જાતિષિક દેવપ્રવેશનક સંખ્યાત ગણું હોય છે. તે સૂ. ૧૬ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૯૩ Page #106 -------------------------------------------------------------------------- ________________ નરયિક વગરહ કે ભવાન્તરમેં પ્રવેશનકા અલ્પ બહુત્વ આદિ કા નિરૂપણ નરયિકદિ પ્રવેશનકની અ૯પ-બહુત વક્તવ્યતા“g of મંતે રચના ” ઈત્યાદિ– ટીકાર્થ–સૂત્રાર્થ કરતાં વિશેષ અહીં કંઈ પણ કહેવા જેવું નથી. ચારે પ્રવેશનકમાં જે પરસ્પરમાં અપતા અને બહુતા પ્રકટ કરવામાં આવી છે તેનું કારણ નીચે પ્રમાણે છે– મનષ્ય ક્ષેત્રમાં જ મનુષ્ય પ્રવેશનકોને સદુભાવ રહે છે, અને તેમાં જનારાં છે ઘણાં જ ઓછાં હોય છે. તેથી મનુષ્ય પ્રવેશનકને સૌથી અલ૫ કહી છે. મનુષ્ય પ્રવેશનક કરતાં નૈવિક પ્રવેશનકમાં જનારા જીવોની સંખ્યા અસંખ્યાત ગણી હોય છે, તેથી નૈરયિક પ્રવેશનકોને અસંખ્યાત ગણુ કહ્યાં છે. એ જ પ્રમાણે નૈરયિક પ્રવેશનકે કરતાં દેવપ્રવેશનકોમાં જનાર જીની સંખ્યા અસંખ્યાત ગણું હોય છે. તેથી દેવપ્રવેશનકે અસંખ્યાત ગણાં કહો છે દેવપ્રવેશનકે કરતાં તિર્યંચેનિક પ્રવેશનકેમાં જનારા છની સંખ્યા અસંખ્યાત ગણી હોય છે. તે કારણે તિયાનિક પ્રવેશનકે અસંખ્યાત ગણાં કહ્યાં છે. સૂ. ૧૭ નરયિક આદિ કે ઉત્પાત આદિ કા સાન્તર નિરન્તર હોને કાકથન નૈરયિક ઉત્પાદાદિ સાન્તર નિરન્તર વક્તવ્યતા“સંત મતે ! ને રૂચા કરવતિ ” ઈત્યાદિ ટીકર્થ–આ પહેલાં પ્રવેશનકનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ પ્રવેશનક ઉત્પાદ અને ઉદ્વર્તન (નિષ્ક મણ) રૂપ હોય છે. તેથી સૂત્રકાર આ સૂત્રદ્વાર નારક વગેરે અને ઉપાઠ અને ઉદ્વતના સાન્તર પણ હેય છે અને નિરંતર પણ હોય છે. એ વાતની પ્રરૂપણ કરે છે – આ વિષયને અનુલક્ષીને ગાંગેય અણગાર મહાવીર પ્રભુને એ પ્રશ્ન पूछे छे -" संतर' भो ! नेरइया उअवजंति, निरन्तर नेरइया उअवज्जति ?" હે ભદન્ત! નારકની જે ઉત્પત્તિ થાય છે તે સીત્ર (વ્યયધાન સહિતઆંતરા સહિત) થાય છે, કે નિરંતર (લગાતાર) થાય છે ? એ જ પ્રમાણે “સંત બહુનારા કરવાનંતિ, નિ(તાં કુરકુમાર उववर्जति, जाव संतर वेमाणिया उबवति, निरंतर वेमाणि या उबवज्जति" અસુરકુમારે શું સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય શ્રી ભગવતી સૂત્ર : ૮ ८४ Page #107 -------------------------------------------------------------------------- ________________ છે? એજ પ્રમાણે નાગકુમાર, સુવર્ણકુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, ઉદધિ કુમાર, દ્વીપકુમાર, દિકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર, વાનવતર દે, તિષિકે, અને વૈમાનિકે શું સાતર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે ? “સંત જેરા કવદંતિ” એજ પ્રમાણે નારકે શું સાન્તર ઉદ્વર્તન (નિષ્કમણ) કરે છે કે નિરંતર ઉદ્વર્તન કરે છે? (એક પર્યાયમાંથી આયુષ્ય પૂરું કરીને નીકળવાની ક્રિયાને ઉદ્વર્તન કહે છે) “નાર સંતર' વાળમંત વહૂંતિ, નિરંતર વાળમંતા ૩૪ રૃતિ ?” અસુરકુમારાદિ ભવનપતિ દેવે શું સાન્તર ઉદ્વર્તન કરે છે કે નિરંતર ઉદ્ધના કરે છે? વાનવ્યંતરો શું સાન્તર ઉદ્વર્તન કરે છે ? કે નિરંતર ઉદ્વર્તન કરે છે? તિષિક દે શું સાતર વે છે કે નિરંતર અવે છે? વિમાનિક દેવે શું સાન્તર એ છે કે નિરંતર એવે છે? ઈત્યાદિ પ્રશ્નો ગાંગેય અણગારે પૂછ્યા છે. જે નરકાદિની ઉત્પત્તિ આદિની સાન્તરતા અને નિરંતરતાનું પ્રતિપાદન પ્રવેશનક પહેલાંના પ્રકરણમાં આવી ગયેલ છે, તેથી અહીં તેમની પુનઃ પ્રરૂપણ વ્યર્થ જેવી લાગશે, પરંતુ પહેલાં જે નરકાદિની ઉત્પત્તિની અને ઉદ્વર્તનાની સાન્ત૨તા અને નિરંતરતાની પ્રરૂપણ કરવામાં આવી છે તે સમુદાય રૂપે કરવામાં આવી નથી, એટલે કે પહેલાં પ્રત્યેક નરકને ઉત્પાદ સાન્તર નિરન્તર રૂપ પ્રકટ કરેલ છે અને ત્યારબાદ પ્રત્યેક નારકની ઉદ્વર્તન પણ સાન્તર નિરન્તર રૂપ કહેવામાં આવેલ છે અહીં એવી વાત નથી. અહીં તે નરકાદિ સર્વ જીવશેના સમુદાયના ઉત્પાદ અને ઉદ્ધર્તાનાની સાન્તરતા અને નિરંતરતાનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. તેથી ઉપર્યુક્ત પ્રશ્નો પૂછવામાં અને તેમના ઉત્તરે આપવામાં પુનરુક્તિ દેષ લાગતો નથી. ગાંગેય અણગારના ઉપર્યુક્ત પ્રશ્નોને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે –“ ચા” હે ગાંગેય ! “સંતifપ ને રૂચા કરવMતિ, :તíવિ રેડ્ડા કવનંતિ” નારકે સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. “કાવ સંત િથાિચમારા વવષતિ, નિરંતરપિ ળિયકુમાર વાઘવર્ષારિ” અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, વાયુકુમાર, દિકકુમાર અને સ્વનિતકુમાર આ બધાં ભવનપતિ દેવ પણ સાન્તર અને નિરંતર બંને રીતે ઉત્પન્ન થાય છે પરંતુ “નો સંતા' પુત્રવિયા વવનંતિ” પૃથ્વીકાયિક જીવે સન્તર (વ્યવધાન સહિત) ઉત્પન્ન થતા નથી. તેઓ નિરંતર (લગાતાર) ઉત્પન્ન થયા જ કરે છે. “વં વારણારૂચા” એજ પ્રમાણે અપૂકાયિક, તેજસ્કાવિક, વાયુકાયિક અને વનસ્પતિક યિક જી સાન્તર ઉત્પન્ન થતા નથી પણ નિરંતર ઉત્પન્ન થાય છે. કેઈ પણ એ સમય વ્યતીત થત શ્રી ભગવતી સૂત્ર : ૮ ૯૫ Page #108 -------------------------------------------------------------------------- ________________ નથી કે જ્યારે તેઓ ઉત્પન થતા ન હોય. “તેના જોરરૂચ જ્ઞાવ સંતાં િવેમાનગા 14વનંતિ, નિરંતર વિવેકાળિયા ૩૩વનંતિ” જેમ નારકે સાન્તર અને નિરંતર બને રૂપે ઉત્પન્ન થાય છે, એ જ પ્રમાણે દ્વીદ્રિય, ત્રિીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ તિર્થનિક જી તથા મનુષ્ય વાનયંતર, જતિષક અને વૈમાનિક સાન્તર અને નિરંતર બને રૂપે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે “સંતરિ તેરવા ઉદાહૂંતિ, નિરંતર ને શા gaહૃતિ” નારક છે સાન્તર પણ ઉદ્વર્તન કરે છે અને નિરંતર પણ ઉદ્વર્તન કરે છે. “પર્વ જ્ઞાવ ળિયકુમા” એ જ પ્રમાણે અસુરકુમારથી લઈને સ્વનિતકુમાર સુધીના ભવનપતિ દેવ સાતર ઉદ્વર્તન પણ કરે છે અને નિરંતર ઉદ્વર્તન પશુ કરે છે. પરંતુ “નો સંતર' પુagયા ૩૦ હૃતિ, નિરંતર' પુવિઘાથા ઉગ્રતિ” પૃથ્વીકાયિક જીવો સાન્તર ઉદ્વર્તના કરતા નથી. તેઓ નિરંતર જ ઉદ્ધત્તને કરે છે. “gs નાર લગાવાયા સેના ના નૈરફા” એજ પ્રમાણે અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવો પણ નિરંતર ઉદ્વર્તન કરે છે તેઓ સાન્તર ઉદ્ધત્તના કરતા નથી. બાકીના બધાં જન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને વાનધ્યન્તરે પણ નારકની જેમ સાન્તર ઉદ્ધ ના કરે છે અને નિરંતર ઉદ્ધત્તના પણ કરે છે. “નવર કોરિયા વેમાળિયા જયત્તિ મિસ્રાવો” પરંતુ નારકે કરતાં તિષિકે અને વૈમાનિકના અભિલાપમાં એટલી જ વિશેષતા રહેલી છે કે “જ્યતિષિક અને વૈમાનિકો સાન્તર પર એવે છે. અને નિરન્તર પણ એવે છે,” એ અભિલાષ સમજ. એટલે કે તિષિકે અને વૈમાનિકના આલાપકમાં “શ્નને અને બદલે “ રજવત્તિ” ક્રિયાપદ મૂકીને આલાપક બનાવ જોઈએ. એજ વાતને સૂચિત કરવાને માટે સૂત્રકાર કહે છે –“નાર સંત વેમiળયા જયંતિ, નિરંતરંજ માળિયા જયંત્તિ” તિષિકે અને વૈમાનિકે સાન્તર પણ એવે છે. અને નિરંતર પણ ચવે છે, હવે એજ નરકાદિનાં ઉત્પાત અને ઉદ્વર્તન નાની વિશદ રૂપે પ્રરૂપણ કરવા માટે સૂત્રકાર નીચે પ્રમાણે કથન કરે છે– ગાંગેય અણગારને પ્રશ્નસંતો મેતે ! રૂચા વવલત, અસંતો મેતે ! નેરા વાવ નહિ ? ” હે ભદન્ત! દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ જે વિદ્યમાન હોય છે એવાં નારકે જ ઉત્પન્ન થાય છે, કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ જે વિદ્યમાન નથી એવાં નારકે ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ ચા ! ” હે ગાંગેય ! “સંતો રૂચા - વનંતિ, નો અવંતો જોયા ૩વવનંતિ” દ્રવ્યાર્થિક નયની દષ્ટિએ વિદ્યમાન નારકે જ નરકમાં ઉત્પન્ન થાય છે, અવિદ્યમાન નારકે નરકમાં ઉત્પન્ન થતા નથી, પર્યાય ઉત્પન્ન થયા કરે છે-દ્રવ્ય ઉત્પન્ન થયા કરતું નથી, તેથી જે શ્રી ભગવતી સૂત્ર : ૮ ૯ ૬ Page #109 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ પેાતાના મૂળરૂપે અવિદ્યમાન હાય છે તેના ઉત્પાદ થતા નથી, જેમ વધ્યા શ્રી પુત્રને જન્મ આપતી નથી તેમ અવિદ્યમાન પદ્માના ઉત્પાદ થતા નથી “ વિદ્યમાત હૈય એવાં નારકે જ ઉત્પન્ન થાય છે”, આ કથનનું તાત્પ એવુ' છે કે તેમાં સત્તા છત્ર દ્રવ્યની અપેક્ષાએ અને નારક પર્યાયની અપેક્ષાએ હેલી સમજવી. નારક પર્યાયની અપેક્ષાએ આ રીતે જીવમાં નારકપર્યાયની સત્તા કહેવામાં આવી છે—કેાઈ છત્ર મરીને જ્યારે નારકપર્યાયથી નરકમાં ઉત્પન્ન થવાના હાય છે, ત્યારે એવા જીવને ભાવિ નાકપર્યાયની અપેક્ષાએ દ્રવ્યનારક કહેવામાં આવે છે, એવા દ્રવ્યનારક થયેલા જીવ જ નરકમાં નારકપોંચે ઉત્પન્ન થઈ જાય છે. અથવા गइआणुआउउदओ ” સાથે જ થાય છે. ભાવનાક અનેલે tr આ કથન અનુસાર ગતિ, આનુપૂર્વી આયુને ઉદય એક તે અપેક્ષાએ તે સમયે નારકામુકને ઉત્ક્રય થઈ જવાથી જીવ નરકમાં નારકપર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. વં ગાય નૈમાળિયા ’ અસુરકુમારેથી લઈને વૈમાનિક દેવા પર્યન્તના જીવા વષે એજ પ્રમાણે સત્રજવું. એટલે વ્યાર્થિક નયની અપેક્ષાએ વિદ્યમાન અસુરકુમારાદિ જીવે જ અસુરકુમારાદિ પર્યાયે ઉત્પન્ન થાય છે-અવિદ્યમાન અસુરકુમાર જીવા અસુકુમારાક્તિ પાયે ઉત્પન્ન થતા નથી. અથવા દ્રવ્યનિક્ષેપની અપેક્ષાએ તે અસુરકુમારાદિ રૂપ પર્યાયાક્રાન્ત અનેલા થઈને જ તેએ અસુરકુમારાદિ પર્યાયે ઉત્પન્ન થતા હાય છે. અથવા અસુરકુમારાદિ આયુષ્યના ઉદયથી ભાવ અસુરકુમાર આદિ રૂપ અનેàા જીવ જ અસુરકુમારાદિની પર્યાયમાં ઉત્પન્ન થાય છે. ગાંગેય અણુગારના પ્રશ્ન --“ સંતો મંતે ! ચા વ્યકૃતિ, ગણતો નડ્યા કથ્થકૃત્તિ ” હું ભાન્ત ! દ્રવ્યદૃષ્ટિથી વિદ્યમાન નારકે ઉદ્ધૃત્તના કરે છે કે દ્રષદૃષ્ટિથી અવિદ્યમાન નારકેા ઉદ્ધૃત્તના કરે છે ? મહાવીર પ્રભુના ઉત્તર-— નીચા ”હે ગાંગેય ! “ સંતો નેવા કર કુંત્તિનો જન્તો ને સવૃતિ ' દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ વિદ્યમાન નારકા જ ઉદ્ભત્તના કર છે, દ્રષ્યાર્થિક નયની દૃષ્ટિએ અવિદ્યમાન નારકા ઉદ્દેત્તના કરતા નથી, કારણ ક ખર શ્રી ભગવતી સૂત્ર : ૮ ૯૭ Page #110 -------------------------------------------------------------------------- ________________ વિષાણુ (ગભના શિ’ગડાં) આદિની જેમ પેાતાના મૂળ રૂપે અવિદ્યમાન વસ્તુમાં ઉદ્દના કરવાનું સભવી શકતું નથી. “વું જ્ઞાત્ર વેમાળિયા’ એ જ પ્રમાણે અસુરકુમાર વગેરે ભત્રનપતિ દેવા, પૃથ્વીકાયક આદિ એકેન્દ્રિય જીવે, દ્વીન્દ્રિય જીવેા, ત્રીન્દ્રિય જીવા, ચતુરિન્દ્રિય જીવે, પૉંચેન્દ્રિય તિય ચા, મનુષ્ય અને વાનભ્યન્તરી વિષે પશુ સમજવુ' એટલે કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ વિદ્યમાન અસુરકુમાર આદિ ઉપર્યુક્ત જીવા જ ઉદ્દત્તના કરે છે, અવિદ્યમાન અસુરકુમાર આદિ જીવા ઉત્તના કરતા નથી, પરન્તુ જયાતિષિક અને વૈમાનિકના આલાપકમાં ‘ ઉદ્ધૃત્તના કરે છે' એમ કહેવાને બદલે - ચ્યવે છે' કહેવુ' જોઇએ. કહેવાનું તાત્પ એ છે કે દ્રવ્યાથિક નયની દૃષ્ટિએ વિદ્યમાન જ્ગ્યાતિષિકે અને વૈમાનિકો ચ્યવે છે. અવિદ્યમાન નૈતિષિકે અને વૈમાનિકમાં ચ્યવત્તા નથી. આ એજ વાત સૂત્રકારે ‘ નગર' ખોબ્રિયનેમાવિષ્ણુ યંત માળિયત્રં ’ સૂત્રપાઠ દ્વારા પ્રકઢ કરી છે. , जाव હવે ગાંગેષ્ઠ અણુગાર મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-“ સો અંતે! તેડ્યા ૩૨ 'તિ, અન્નમો મંà! નેફ્યા ગયઽતિ ? ” આ સૂત્રમાં “લકો” આ શબ્દ આષ છે. તેથી અહીં ત્રિભક્તિના વિપરિણામથી “ સસ્તુ આ સાતમી વિભક્તિના શબ્દને પ્રયાગ થયે છે એમ સમજવુ. આ પ્રશ્નનું તાત્પ નીચે પ્રમાણે છે—નરકમાં નારકા વિદ્યમાન રહે ત્યારે અન્ય નારકા ત્યાં ઉત્પન્ન થાય છે ? કે નારકે અવિદ્યમાન રહે ત્યારે ત્યાં અન્ય નારકે सत्र असुरकुमारा उत्रवज्जति, ઉત્પન્ન થાય છે? એજ પ્રમાણે ઇત્યાદિ. અસુરકુમારે વિદ્યમાન હોય ત્યારે અન્ય અસુરકુમારો ઉત્પન્ન થાય છે, કે અસુકુમારે અવિદ્યમાન હેય ત્યારે અન્ય અસુરકુમાશ ઉત્પન્ન થાય છે? એજ પ્રમાણે નાગકુમાર આદિ ભવનપતિ દેવે, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયા અને દ્વિન્દ્રિયાથી લઈને વૈમાનિક પન્તના જીવા વિદ્યમાન હાય ત્યારે અન્ય નાગકુમાર આદિ ભવનપતિ દેવા, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવે, અને દ્વીન્દ્રિયાથી લઇને વૈમાનિક પન્તના જીવા ઉત્પન્ન થાય છે, કે નાગકુમારથી લઈને યાતિષિકો પર્યન્તના જીવા અવિદ્યમાન હૈ!ય ત્યારે નાગકુમારથી લઇને યાતિષિક પન્તના જીવે ઉત્પન્ન થાય છે ? એજ પ્રમાણે “ જીગો તેમાળિયા લગ્નગઽ'તિ, અત્તો વેમાનિયા સત્રયજ્ઞત્તિ ? ” શું વૈમાનિક દેવા વિદ્યમાન હૈાય ત્યારે અન્ય વૈમાનિક દેવા ઉત્પન્ન થાય છે, કે વૈમાનિકો અવિદ્યમાન હૈાય ત્યારે અન્ય જૈમાનિકા ઉત્પન્ન થાય છે ? તથા નેચા અનવૃત્તિ, અન્નોસેડ્યા વવૃત્તિ ” નરકામાં નારકોનું અસ્તિત્વ હાય ત્યારે નારકો નરકામાંથી ઉદ્વત્તના કરે છે કે તેમનું અસ્તિત્વ ન હોય ત્યારે નારકા ઉદ્ધૃત્તના કરે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે અમુક નારકા ઉદ્ધૃત્તના કરે ત્યારે નરકામાં બીજા નારકા વિદ્યમાન રહે છે કે નહી” ? એજ પ્રમાણે “ સો અણુમાન કૃતિ, જ્ઞાન સત્રો વેમાળિયા યંતિ તત્રો વેમાળિયા પવૃત્તિ ? ” અસુરકુમારે। વિદ્યમાન રહે ત્યારે જ અન્ય “ સત્રો ,, શ્રી ભગવતી સૂત્ર : ૮ << "" ૯૮ Page #111 -------------------------------------------------------------------------- ________________ અસુરકુમારા ઉદ્દતના કરે છે કે તે અવિદ્યમાન હોય ત્યારે અન્ય અસુર. કુમાર ઉદ્ભત્તના કરે છે ? એજ પ્રમાણે નાગકુમાર આદિ ભવનપતિએ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય જીવો, ત્રીન્દ્રિય જીવા, ચતુરિન્દ્રિય જીવા, પચેન્દ્રિય તિય ચા, મનુષ્યા અને વાનન્યન્તરી વિદ્યમાન હોય ત્યારે કેટલાક નાગકુમાર આદિ ઉપર્યુક્ત જીવા ઉંદ્રત્તના કરે છે કે તેએ અવિદ્યમાન રહે ત્યારે આ નાગકુમાર આદિ જીવા ઉદ્ધૃત્તના કરે છે ? તથા જ્યેાતિષિકે વિદ્યમાન હોય ત્યારે કેટલાક યેતિષિકા ચ્યવે છે, કે જ્યેાતિષિકા ન હૈાય ત્યારે વ્યવે છે? એજ પ્રમાણે વૈમાનિકો હાય ત્યારે કેટલાક વૈમાનિકો ચ્યવે છે ? કે વૈમાનિકા ન હાય ત્યારે તેઓ ચ્યવે છે? આ પ્રકારના પ્રશ્નો ગાંગેય અણુગારે પૂછ્યા છે. ગાંગેયના પ્રશ્નોના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- પોચા !” હું ગાંગેય ! “ સો નૈરા યતિ, નો અસબ મેથા વવજ્ઞ'તિ ” નરકોમાં નારકો વિદ્યમાન હાય--પહેલા ઉત્પન્ન થયેલા નારકો મૈજૂદ હાયત્યારે જ અન્ય નારકેા ઉત્પન્ન થાય છે, પહેલા ઉત્પન્ન થયેલા નાકે ત્યાં ન હોય ત્યારે અન્ય નારકા ત્યાં ઉત્પન્ન થતા નથી. “ સત્રો અમુ મારા પુત્રવ ગાંતિ, નો બાબો જમુનારા વવજ્ઞતિ ” અસુરકુમારાવાસેામાં પહેલા ઉત્પન્ન થયેલા અસુરકુમાર વિદ્યમાન હૈાય ત્યારે જ અન્ય અસુરકુમારે ઉત્પન્ન થાય છે, તે વિદ્યમાન ન હેાય ત્યારે અન્ય અસુરકુમારે ત્યાં ઉત્પન્ન થતા નથી. .: ,, ,, ઈત્યાદિ. અન્ય 'ર જ્ઞાન સમો વૈમાનિયા ૩૨૫-ગતિ, નો અશ્વો વૈમાનિયા વવજ્ઞ'તિ ” નાગ કુમારથી લઈને વૈમાનિક પર્યન્તના જીવા અન્ય નાગકુભારથી લઈને વૈમાનિક પર્યંતના જીવેા ત્યાં વિદ્યમાન હોય ત્યારે જ ત્યાં ઉત્પન્ન થાય છે, તે ત્યાં વિદ્યમાન ન હોય ત્યારે તે જીવે ત્યાં ઉત્પન્ન થતા નથી. એજ પ્રમાણે " सओ नेरइथा उत्रहृति नो असओ नेग्इया उवहति નરકામાં નારકા વિદ્યમાન રહે એવી રીતે જ નારકાની ઉદ્ધૃત્તના થાય છે. નારા વિદ્યમાન ન રહે એવી રીતે ઉદ્ધૃત્તના થતી નથી. “ લાવ સુત્રો વેમાળિયા યંતિ, નો અત્તો નેમાળિયા તિ” એજ પ્રમાણે અસુરકુમાર આદિ ભવનપતિદેવેશ, વાનવ્યતરા વગેરે વિષે પણ સમજવું, એજ પ્રમાણે યાતિષિકો અને વૈમાનિકો વિદ્યમાન રહે એવી રીતે કેટલાક નૈતિષિકો અને વૈમાનિકા ચ્યવે છે તેએ અવિદ્યમાન રહે એવી રીતે કેટલાક ન્યાતિષિકો અને વૈમનિકો ચ્યવતા નથી. આ ખધાં કથનના ભાવાથ નીચે પ્રમાણે છે-પહેલાં નરકાદિ ઉત્પન્ન થઈ ગયા પછી ખીજા' કેટલાંક નારકો ઉત્પન્ન થઇ જાય છે–તેમના અભાવ હૈાય ત્યારે તે ઉત્પન્ન થતા નથી. અજ પ્રમાણે નારકાદિ નરકોમાં વિદ્યમાન રહે એવી રીતે કેટલાક નારકોની ઉદ્ભના થયા કરે નછે. નરક્રાદિમાં બિલકુલ નરકાદિકે ન રહે એવી રીતે નરકાદિકોની ઉદ્ધૃતના થતી નથી જ્યેાતિષિકો અને વૈમાનિકા પણ એવી જ સ્થિતિમાં ત્યાંથી ચવે છે. તેમનું ચ્યવન એવી રીતે થાય છે કે કેટલાક ચૈાતિષિકો અને વૈમાનિકે ત્યાં મેાજૂદ રહે છે. જ્યેાતિશ્રી ભગવતી સૂત્ર : ૮ ૯૯ Page #112 -------------------------------------------------------------------------- ________________ ષિકો અને વૈમાનિકોમાં " ,, ઉદ્વના ''ને બદલે મ્રુત ” પદ્મને પ્રયોગ કરવા, એટી જ અહીં નરકાદિ કરતાં વિશેષતા છે. અસત્ (અવિદ્યમાન) પદાર્થીમાં ઉત્પાદ (ઉત્પત્તિ), ઉદ્ઘતન અને ચ્યવન સભવી શકતા નથી. તેથી લેાકમાં શાશ્વતત્વના સદ્ભાવ કહીને નાકાઢિ જીવામાં તેના સદા સદ્ભાવ કહ્યો છે. આ કથનનુ' તાત્પર્ય એવું છે કે છ દ્રવ્યમયી આ લેક જો શાશ્વત છે, તે નરકાદિ દ્રવ્યરૂપ પદાર્થો પશુ શાશ્વત જ છે. તેઓ શાશ્વત છે તે કારણે તેમનુ અસ્તિત્વ કાયમ રહે છે. હવે ગાંગેય અણુગાર મહાવીર પ્રભુને એવે પ્રશ્ન કરે છે કે- છે hणणं भरते ! एवं वच्चइ, सओ नेरइया उत्रवज्जति, नो असओ नेरइया જીવનગ્ન ત્તિ જ્ઞાન પ્રશ્નો તેમાળિયા યંતિ નો અમો તેમાળિયા પયંતિ ” હે ભદન્ત | આપ શા કારણે એવું કહે છે દ્યમાન નારકો ઉત્પન્ન થાય છે, અવિધ માન નારકો ઉત્પન્ન થતા નથી ? વિદ્યમાન અસુરકુમારીથી લઈને વૈમાનિક પન્તના જીવા ઉત્પન્ન થાય છે, અવિદ્યમાન અસુરકુમારાદિ જીવા ઉત્પન્ન થતા નથી ? વિદ્યમાન નારકથી લઈને વાનવ્યન્તર પન્તના જીવો ઉદ્ભ ત્તના કરે છે, અવિદ્યમાન નારક આદિ જીવા ઉત્તેના કરતા નથી ? વિદ્ય માન જયતિષિકો અને વૈમાનિકો ચ્યવે છે, અવિદ્યમાન યેાતિષિકો અને વૈમાનિકો ચવતા નથી ? મહાવીર પશુના ઉત્તર-~~“ àમૂળ તૈયા ,, क्षणीपणं सासए बुइए, अणादीए, अणवयग्गे, जहा સે હોવુ ” હું ગાંગેય ! કેવળજ્ઞાનથી દેખનારા, પુરુષશ્રેષ્ઠ પાર્શ્વનાથ અ આ લેાકને શાશ્વત, અનાદિ અને અનંત કહ્યો છે. આ વિષયનું પાંચમાં શતકના નવમાં ઉદ્દેશામાં જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એવું કથન અહી ગ્રહણુ કરવું ત્યાં લેાક સંબંધી થન હું લાવ ને ડ્રોફને હોદ્ ’ જાણી શકાય તે લેાક છે,” અહી' સુધી કરવામાં આવ્યું છે, કથન અહી' ગ્રહણ કરવું. તે તે સમસ્ત આ રીતે મહાવીર પ્રભુએ પાર્શ્વનાથના સિદ્ધાન્ત દ્વારા જ પેાતાના મતનું સમન કર્યુ છે. કારણ કે પાર્શ્વનાથ અહતે લેાકને શાશ્વત કહ્યો હાવાથી એ વાત પણ સિદ્ધ થાય છે કે વિદ્યમાન નારકાદિ જીવા જ નરકામાં ઉત્પન્ન થાય છે. એટલે કે પહેલાં નારકાદિનું અસ્તિત્વ ત્યાં રહેલું હાય ત્યારે જ અન્ય નારકાદિની ત્યાં ઉત્પત્તિ થાય છે, ઉદ્ભના થાય છે અને ચ્યવન થાય છે. હવે આ વિષયના સંહાર કરતા મહાવીર પ્રભુ ગાંગેયને કહે છે કે “ સે તેળઢેળ માંગેયા! વં પુખ્ત, ગાવ ત્રો તેમાળિયા યંતિ, નો ગરબો વેમાળિયા યંતિ ’” હું ગાંગેય ! તે કારણે મેં એવુ કહ્યું છે કે વિધમાન નારકેાથી વૈમાનિક પન્તના જીવા ઉત્પન્ન થાય છે, અવિધમાન નારકોથી વૈમાનિક પન્તના જીવે ઉત્પન્ન થતા નથી. વિદ્યમાન નારકેાથી વાનવ્યંતર સુધીના જીવે ઉદ્ભના કરે છે, અવિદ્યમાન નારકોથી વાનબ્યંતર સુધીના જીવા ઉદ્ભના કરતા નથી. વિદ્યમાન વૈમાનિકા અને તિષિકા વે છે અવિદ્યમાન વૈમાનિકો અને ચૈાતિષિકા ચ્યવતા નથી. શ્રી ભગવતી સૂત્ર : ૮ पासेण अरहया पुरिसा पंचमसए जाव जे लोक “ જે te ૧૦૦ Page #113 -------------------------------------------------------------------------- ________________ ગાંગેય અણગારને પ્રશ્ન–“સઘં મંતે ! જ્ઞાન, સાદુ ગણાં ?” असोच्चा एए एवं जाणह, उदाहु, सोच्चा-सओ नेरइया उववजति, नो असओ नेरइया उववज्जति, जाव सओ बेमाणियां चयति, नो असओ वेमाणिया રચંતિ” હે ભદન્ત ! નારક આદિ જેના ઉત્પાદ, ઉદ્વર્તના આદિ વિષેની જે વાત આપે કહી તે વાત શું આપ સ્વયં જાણે છે ? તે વાત આપ આગમની સહાયતા વિના જાણે છે, કે આગમની મદદથી જાણે છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“ોથા ! સર્ચ gg નાણામિ, નો પ્રણય, असोच्चा, एए एवं जाणानि नो सोच्चा-सओ नेरइया उववज ति, नो असओ Rાડુચા વવકતિ” ઈત્યાદિ. હે ગાંગેય ! કેવળજ્ઞાનથી યુક્ત હોવાથી તથા સર્વજ્ઞ હોવાથી પૂર્વોક્ત નારકાદિ જી પૂર્વોક્ત સ્વભાવવાળા હોય છે એ વાત હું સ્વયં જાણી શકું છું-તે જાણવા માટે મારે અન્યની સહાયતા લેવી પડતી નથી. એ વાત અન્ય પુરુષનાં વચને શ્રવણ કર્યા વિના મારી જાતે જ એ બધી વાત હું કેવળજ્ઞાનથી દેખી–સમજી શકું છું. ગાંગેયને પ્રશ્ન–બિરૂ મેતે ! પૂર્વ યુ વરૂ વ ાસ નો વાત વેમાળિયા જયંતિ ? ” હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે આપ નારકાદિ પદાર્થના પૂર્વોક્ત સ્વભાવને સ્વયં જાણે છે, અન્યનાં વચને શ્રવણ કર્યા વિના આપ જાતે જ આ બધું જાણે છે? ઈત્યાદિ. મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા ” હે ગાંગેય ! “ પછી પુરस्थिमेण मियापि जाणइ, अमियापि, जाणइ, दाहिणेणं एवं जहा सदुद्देसए जाप નિરગુડે નાળે સ્ટિસ” કેવલજ્ઞાની પૂર્વમાં મર્યાદિત વસ્તુને પણ જાણે છે અને અમર્યાદિત વસ્તુને પણ જાણે છે, એ જ પ્રમાણે દક્ષિણ દિશામાં પણ તેઓ મર્યાદિત અને અમર્યાદિત, બન્ને પ્રકારની વસ્તુને જાણે છે. આ રીતે તેમનું જ્ઞાન સર્વ વિષયને સમજનારું હોય છે. આ વિષયનું પાંચમાં શતકના “શબ્દદ્દેશક” નામના ચોથા ઉદ્દેશકમાં આગળ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે તે સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. ” તે તેજ નં રૉઘા! , તું નેત્ર સાવ નો મસો વેનિયર જયંતિ ” હે ગાંગેય ! તે કારણે મેં એવું કહ્યું છે કે પૂર્વોક્ત નારકાદિ પદાર્થો પૂર્વોક્ત સ્વભાવવાળાં છે એવું હું સ્વયં જાણું છું ત્યાદિ. તેથી વિદ્યમાન નારકેથી લઈને વૈમાનિકે પર્યન્તના જીવ ઉત્પન્ન થાય છે, અવિદ્યમાન નારકાદિ ઉત્પન્ન થતા નથી, નારકાદિ ને સદુભાવ રહે એવી રીતે જ નારકાદિ ની ઉદ્ધના થયા કરતી હોય છે. તેમને શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૦૧ Page #114 -------------------------------------------------------------------------- ________________ બિલકુલ સદભાવ ન રહે એવી રીતે નારકાદિની ઉદ્વર્તન થતી નથી એજ પ્રમ ણે તિષિકે અને વૈમાનિકોને સદભાવ રહે એવી રીતે જ તિ ષિકો અને વૈમાનિકોનું વન થાય છે, તેમને સદ્દભાવ ન રહે એવી રીતે તે ચ્યવન થતું નથી. હવે ગાંગેય પ્રકારાન્તરથી એજ વિષયને અનુલક્ષીને આ પ્રમાણે પૂછે છે-“સર્ચ મરે ! નેરા વવક7તિ, જોડ્યા નેરરૂાસુ વવાતિ ?” હે ભદન્ત ! નરકમાં જે નારકે ઉત્પન્ન થાય છે તે શું સ્વયં પિતાની જાતે જ ઉત્પન્ન થાય છે કે અસ્વયં (ઈશ્વરની પ્રેરણા આદિથી) ઉત્પન્ન થાય છે? અન્ય સિદ્ધાન્તકારીએ કહ્યું છે કે " अज्ञो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः । ईश्वरप्रेरितो गच्छत् स्वर्ग वा श्वभ्रमेव वा ॥" “આ જીવ પિતાના સુખદુઃખને ભેળવવામાં પિતે તે અસમર્થ છે, તેને સુખદુખ ઈશ્વર ભગવાવે છે. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ જીવ સ્વર્ગ અથવા નરકમાં જાય છે.” મહાવીર પ્રભુને ઉત્તર–ચા!” હે ગાંગેય! એવી કઈ વાત નથી પણ “સર્વ ને રૂચા તેરા, ૩vજ્ઞતિ, નો કાર્ય ને રૂચા તેરાલુ વર=='ત્તિ નારકે પોતાની જાતે જ નરકોમાં ઉત્પન્ન થાય છે, ઈશ્વરની પ્રેરણ આદિ કારણે તેઓ ત્યાં ઉપન્ન થતા નથી, કારણ કે કાલાદિ કારણ કલાપથી ભિન્ન ઈશ્વર સ્વતંત્ર પદાર્થ છે એ વાત યુક્તિ (દલીલે) દ્વારા પુરવાર થઈ શકતી નથી, ગાંગેય અણગારને પ્રશ્ન-“સે મતે ! gવં ગુજ, ગાવ વવવવ્રત્તિ” હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે નારકા પિતાની જાતે જ નરકમાં ઉત્પન્ન થાય છે–ઈશ્વરની પ્રેરણું આદિથી તેઓ ત્યાં ઉત્પન્ન થતા નથી? મહાવીર પ્રભુને ઉત્તર–“નયા!” હે ગાંગેય ! “મોui, +गुरुयत्ताए, कम्मभारियत्ताए, कम्मगुरुसंभायरित्ताए, असुभाण कम्माण उदएण, असुभाण कम्माण विधागेण, असुभाण कम्माण फलविवागेण सय नेरइया નેરાણુ વવવનંતિ ને કાચું રેચા રૂપસુ વવવનંતિ” હે ગાંગેય ! કર્મોનો ઉદય થવાથી, કર્મોની ગુરુતાથી કર્મોને ભારેપણાથી, અશુભ કર્મોના ઉદયથી, અશુભ કર્મોના વિપાકથી અને અશુભ કર્મોના ફલવિપાકથી નારકે નરકમાં વયં ઉત્પન્ન થાય છે, ઇશ્વરની પ્રેરણા આદિથી તેઓ ત્યાં ઉત્પન્ન થતા નથી, અહીં સૂત્રકારે નારકોના નરકમાં ઉત્પન્ન થવામાં કર્મોદય આદિ જે કારણે પ્રકટ કર્યા છે તેની સાર્થકતા આ પ્રમાણે સમજાવી શકાય – “કર્મોદયથી નારકે નરકમાં ઉત્પન્ન થાય છે,” આટલું જ કારણ આપવાથી નરકમાં તેમની ઉત્પત્તિ થવાનું કારણ સિદ્ધ થતું નથી. નરકમાં શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૦૨ Page #115 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થવા માટે કર્મોદયને જ કારણરૂપ માનવામાં આવે છે, કેવલીઓમાં પણ કર્મોદયને સદૂભાવ હોવાથી તેમની નરકમાં ઉત્પત્તિ થવાની વાત માનવી પડે એ પ્રસંગ ઉત્પન્ન થશે. તેથી એવું ન બને માટે કર્મગુરુતયા” વગેરે કારણે આપવામાં આવેલ છે. કેવલીઓમાં કર્મોદય હોવા છતાં પણ તે તેમનામાં ગુરુ રૂપે હેતે નથી, તેથી તેમની નરકમાં ઉત્પત્તિ થતી નથી. કર્મોની ગુરુતા હોવા છતાં પણ કેટલીક વખત જીવ નરકમાં ઉત્પન્ન થત નથી, તેથી “વITહમારિયા” આ પદ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે કર્મોને ભાર ઘણું જ અધિક માત્રામાં હોય તે જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. નરકમાં ઉત્પન્ન થનારા જીવના કર્મોને ભાર પરાકાષ્ઠા વટાવી ગયે હોય છે, આ બધી વાત આ વિશેષ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. અથવા “ મુહમારા” આ પદ દ્વારા સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે કમેનું વજન તેમનામાં સામાન્ય રૂપે હેતું નથી પણ અસામાન્ય થઈ ગયું હોય છે. કારણ કે કેટલીક વખત એવું બને છે કે રૂ વગેરે વસ્તુઓ પ્રમાણમાં વધારે હોવા છતાં તેનું વજન ઓછું હોઈ શકે છે તે વાતની નિવૃત્તિને માટે તેમના કર્મોને ઘણું જ અધિક ભારયુક્ત કહ્યા છે એવાં અતિશય ભારે કર્મોના ભારથી દબાયેલે જીવ અધગતિ રૂપ નરકમાં ઉત્પન્ન થઈ જાય છે. ઉપર્યુંકત ત્રણ વિશેષણે-“ ર, મારિજાતા, જર્મતમારતા” શુભ કર્મોની અપેક્ષાએ પણ હોઈ શકે છે. અહીં આ વિશેષણો શુભ કર્મોને લાગુ પડતો નથી પણ અશુભ કર્મોને લાગુ પડે છે એ પ્રકટ કરવાને માટે સૂત્રકારે “વહુમા માળ , સુમi મા વિવા , અનુમા FAvi વિવા ” આ પદને પ્રયોગ કર્યો છે તે નારકોના શુભ કર્મોને ઉદય થવાથી તેમને નરકમાં ઉત્પન્ન થવું પડતું નથી પણ અશુભ કર્મોના ઉદયથી જ તેમને નરકમાં ઉત્પન્ન થવું પડે છે. કર્મોનો ઉદય પ્રદેશની અપેક્ષાએ પણ સંભવી શકે છે, પણ અહીં એવા ઉદયની વાત કરી નથી, અહીં તે વિપાકની અપેક્ષાએ કર્મને ઉદય તેમને થયેલ બતાવ્યો છે. એટલે કે તેમને બદ્ધકર્મોના રસની અનુભૂતિ થતી રહે છે. તે બદ્ધરસાનુ ભૂતિ મન્દ પણ હઈ શકે છે. પરંતુ તેમને એવી મન્દ અનુભૂતિ થતી નથી પણ જેમ તૂબડી આદિને વિપાક જેમ અત્યન્ત અનિષ્ટકારક હોય છે તેમ તેમના બદ્ધકર્મોન જે રસરૂપ વિપાક છે તે અત્યન્ત અનિષ્ટ પ્રકર્ભાવસ્થાવાળો હોય છે. આ બધાં કારણકલાપિના પ્રભાવથી નારકે પિતાની જાતે જ નર કેમાં ઉત્પન્ન થાય છે, “નો ગર તેરવા થવવ7°તિ” ઈશ્વરની શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૦ ૩ Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણા આદિથી તેએ ત્યાં ઉત્પન્ન થતા નથી, કારણ કે જે ફળ ભાગવનાર ઇશ્વરની જ સત્તાન્ત સિદ્ધ થતી ન હોય તે તે ઇશ્વરમાં ફલદાન કરવાનું સામર્થ્ય કેવી રીતે માની શકાય ! ૮ સું તેગટ્યાં રીચા કઽ'તિ' હે ગાંગેય ! તે કારણે મે એવુ’ કહ્યું છે કે નારકો નરકામાં સ્વયં ઊંપન્ન થઈ જાય છે, તેમના અશુભ કર્માના તીવ્રતમ ઉદય સિવાય તેમને ત્યાં ઉત્પન્ન કરાવનાર ઈશ્વરપ્રેરણા આદિ કાઈ અન્ય કારણેા હેતા નથી ગાંગેય અણગારતા પ્રશ્ન—“ ચ` મતે ! ઘુમા પુછા ' હુ દન્ત ! અસુકુમારા શુ` પેાતાની જાતે જ અસુરકુમાર રૂપે ઉત્પન્ન થાય છે ? કે ઇશ્વર પ્રેરણા આદિ કારણે તેએ ત્યાં ઉત્પન્ન થાય થાય છે ? 66 મહાવીર પ્રભુના ઉત્તર—“ જ્ઞેયા ? ” હું ગાંગેય ! सय असुरकुमारा સાવ જીવન ત્તિ, નોસૂચ' સુમરા ના વવજ્ઞતિ ” અસુરકુમાશ પેાતાની જાતે જ અસુરકુમાર રૂપે ઉત્પન્ન થાય છે, ઇશ્વરની પ્રેરણાથી તેઓ ત્યાં ઉત્પન્ન થતા નથી. ગાંગેયના પ્રશ્ન— • છે કેળઢેળ મતે ! તે ચૈવ જ્ઞાન વનંતિ ' હે ભદન્ત ! આપ શા કારણે એવું કહેા છે કે અસુરકુમારા પેાતાની જાતે જ અસુરકુમાર રૂપે ઉત્પન્ન થાય છે—ઈશ્વર તેમને અસુરકુમાર રૂપે ઉત્પન્ન કરતા નથી ? મહાવીર પ્રભુને ઉત્તર—ાંગેચા ! જમ્મોળ', સ્મોલમેળ', ક્ષત્રિશ, વિનોદ્દીપ, ત્રિમુદ્વીર્ ” હે ગાંગેય ! અસુરકુમારામાં ઉત્પન્ન થવા ચૈાગ્ય કીના ઉદય થવાથી, અશુભ કર્મોના સામાન્યતઃ ઉપશમથી, સ્થિતિની અપેક્ષાએ અશુભ કર્મોના વિગમથી, રસની અપેક્ષાએ અશુભ કર્મોની વિશેાધિથી અને પ્રદેશની અપેક્ષાએ અશુભ કર્મોની વિશુદ્ધિથી, એજ પ્રમાણે શુભ કુર્માંના ઉદયથી, શુભ કર્મોના વિપાકથી એટલે કે યથામાદ્ધ રસની અનુભૂતિથી અને શુભ કર્મોના ફળ વિપાકથી-૨સની પ્રકર્ષાવસ્થાથી અસુરકુમાર સ્વય અસુરકુમાર રૂપે ઉત્પન્ન થઈ જાય છે, ઇશ્વર આદિ કાઇની ઈચ્છાથી તે અસુરકુમારરૂપે ઉત્પન્ન થતા નથી. “ લે તેટૂડેળ' જ્ઞાન ય= 'તિ 'હું ગાંગેય! તે કારણે મેં એવુ કહ્યુ' છે કે અસુરકુમારે સ્વયં અસુરકુમાર રૂપે ઉત્પન્ન થાય છે, તેઓ ત્યાં અસ્વય ઉત્પન્ન થતા નથી. “ વ લાવ નિયદુमारा ” એજ પ્રમાણે નાગકુમારથી લઈને સ્તતિકુમાર પર્યન્તના દેવા પણ સ્વય' તે તે રૂપે ઉત્પન્ન થાય છે-ઇશ્વરની પ્રેરણા આદિ રૂપ કારણે તેઓ તે તે રૂપે ઉત્પન્ન થતા નથી. ' ગાંગેય અણુગારને પ્રશ્ન—“ સયંમતે ! પુવિધા ભદન્ત ! પૃથ્વીકાયિક જીવા પૃથ્વીકાયિક રૂપે શું ઉત્પન્ન થાય ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૮ પુછા ” હુ છે કે અસ્વયં ૧૦૪ Page #117 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર–“નેચા !” હે ગાંગેય ! “ણાં પુત્રવિત્તિય જ્ઞાન વાવ =ત્તિ, નો અર્થ ગુઢવિલાફા કવૈવાતિ” પૃથ્વીકાયિક એકેન્દ્રિય છે પૃથ્વીકાયિક એ કેન્દ્રિય રૂપે સ્વયં ઉત્પન્ન થાય છે-અસ્વયં ઉત્પન્ન થતા નથી–એટલે કે ઈશ્વરની પ્રેરણા આદિ કારણે તેઓ પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થના નથી. ગાંગેયને પ્રશ્ન–“હે છે મને ! gf ગુરૂ જ્ઞાવ વવાત ” હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીવે એકેન્દ્રિય પૃથ્વીકાયિક રૂપે સ્વયં ઉત્પન્ન થાય છે, ઈવરની પ્રેરણા આદિ રૂપ કારણે તેઓ ઉત્પન્ન થતા નથી? મહાવીર પ્રભુને ઉત્તર–“!” હે ગાંગેય! “Hોur, R. गुरुयत्ताए, कम्मभारियताए, कम्मगुरुस भारियत्ताए, सुभासुभाण कम्माण उदएण, सभासुभाण कम्माण विवागेण, सुभामुभाण कम्माण फलविवागेण सय पुढરિચા ઝાડ હવા વંતિ” કર્મોના ઉદયથી, કર્મોની ગુસ્તાથી, કર્મોની ભારથી, અને કર્મોના અત્યંત ભારથી, શુભ વર્ણ શુભ ગંધ આદિ રૂપ શુભ કર્મોના અને એકેન્દ્રિય જાતિ આદિ રૂ૫ અશુભ કર્મોના ઉદયથી, શુભ અને અશુભ કર્મોના વિપાકથી-યથાબદ્ધરસાનુભૂતિથી, તથા શુભાશુભ કર્મોના ફલવિપાકથી, પ્રકર્ભાવસ્થાથી તેઓ પૃથ્વીકાયિક રૂપે સ્વયં ઉત્પન્ન થાય છે, પરંતુ તેઓ ઇશ્વરની પ્રેરણા આદિથી પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થતા નથી. કદય, કમગુરુકતા, કર્મભારિકતા અને કર્મગુરુસંભારિકતા આ ચાર પદેને અર્થ આગળ સમજાવવામાં આવ્યો છે. આ બધાં પદોની સાર્થકતા પણ આગળ પ્રકટ કરવામાં આવી ચુકી છે. તેથી ફરીથી અહીં તેમનું વિવેચન કર્યું નથી. “તેનાં નાવ વવવ તિ” હે ગાંગેય! તે કારણે મેં એવું કહ્યું છે કે પૃથ્વીકાયિકે પૃથ્વીકાયિક રૂપે યં ઉત્પન થાય છે, ઈશ્વરની પ્રેરણા આદિ રૂપે તેઓ ત્યાં અસ્વયં ઉત્પન થતા નથી. “gવં જાવ મ ” એજ પ્રમાણે અપૂકાતિક, તેજસકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક એકેન્દ્રિય જીવો તથા શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્ય વિષે પણ સમજવું. તેઓ તે તે પર્યામાં સ્વયં ઉત્પન્ન થાય છે-અસ્વયં ઉત્પન્ન થતા નથી, એમ સમજવું. “ વાગતો રૂપિયા માળિયા કહાં કુરકુમાર” તથા વાનવ્યન્તરે તિષિકે અને વૈમાનિકે પણ વાવ્યન્તર, તિષિક અને વૈમાનિક રૂપે સ્વયં ઉપન થાય છે–તેઓ તે તે રૂપે અસ્વયં ઉત્પન્ન થતા નથી એમ સમજવું. તેનું કારણ પણ અસુરકુમાર રૂપે અસુરકુમારની ઉત્પત્તિ થવાના કારણ પ્રમાણે જ સમજવું. શ્રી ભગવતી સૂત્ર: ૮ ૧૦૫ Page #118 -------------------------------------------------------------------------- ________________ " से तेज द्वेण गंगेया ! एवं वुच्चइ, सयं जाव वेमानिया जाव उवब "જ્ઞ'તિ નો ગાય' નાવ વવજ્ઞ'ત્તિ ” હે ગાંગેય ! તે કારણે મે' એવું કહ્યું છે કે વાનવ્યન્તી, જ્યેાતિષિક અને વૈમાનિકે તે તે રૂપે સ્વયં ઉત્પન્ન થાય છે ઇશ્વરની પ્રેરણા સ્માદિથી તે તે તે રૂપે ઉપન્ન થત્તા નથી ાસુ, ૧૮ા બત્તીસર્વે અધ્યયન કા વિષય વિવરણ ગાંગેય નિર્વાણુ વક્તવ્યતા— “ સુમિનું વ ળ છે નેવુ અરે ” ઈત્યાદિ ટીકા — ગાંગેય અણુગારે ભગવાન મહાવીર પાસે પાંચ મહાવ્રત ધારણ કરીને અન્તે નિર્વાણની પ્રાપ્તિ કરી, ” આ વિષયનું સૂત્રકારે આ સૂત્રમાં પ્રતિપાદન કર્યુ” છે— "तप्पभि च ण गंगेर अणगारे समण भगव' महावीर पच्चभिजाणइ સજ્જનૂ સન્નક્ષી ’” જ્યારે શ્રમણ ભગવાન મહાવીરની ઉપયુક્ત પ્રરૂપણા ગાંગેય અણુગારે સાંભળી, ત્યારે ગાંગેય અણુગારના મનમાં એવા શ્વાસ ઉત્પન્ન થયા કે “ મહાવીર પ્રભુ સર્વજ્ઞ અને સદશી છે” તેથી તેમણે તેમને સજ્ઞ અને સદશી રૂપે સ્વીકારી લીધા. "तपणं से गंगेर अणगारे समण भगव महावीर तिक्खुतो आयाहिण યાનિ કરે " ત્યારબાદ તે ગાંગેય અણુમારે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક આદક્ષિણ પ્રદક્ષિણા કહી. “ વેત્તા વક નમંસજ્જ, વંતિજ્ઞાનમસિસાગ વયાણી ” વદણા કરી નમસ્કાર કર્યો. વદણા નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે કહ્યું " इच्छामि णं भते ! तुम अंतिय चाउजमाओ धम्माओ पंच महકવચ' ” હું ભઇન્ત 1 હું આપની પાસે ચાતુર્યામિક-અહિંસા, સત્ય, અસ્તેય અહિંદ્ધાદાન ત્યાગરૂપ (બહિદ્ધાવાન એટલે મૈથુન અને પરિગ્રહ ) ધને બદલે પાંચ મહુ'વ્રતરૂપ ધર્મને અંગીકાર કરવા ઇચ્છું છું. 66 ,, ( અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ ધર્મને પાંચ મહાવ્રત રૂપ ધર્મ કહે છે) एत्र' जहा कालासवेसियपुत्तो तहेव भाणियन्त्र ગાય સુન્નતુલવહીને ” અહી‘ કાલાસ્યવેષિક પુત્રના કથન પ્રમાણેનું સમત કથન સમજવું, જેમ કાલાસ્યવેષિક પુત્ર અણુગારે ચાતુર્યામિક ધર્મને બદલે પાંચ મહાવ્રત્યુક્ત ધર્મ અંગીકાર કરીને મહાવીર પ્રભુ પાસે પ્રત્રજ્યા અ’ગી કાર કરીને નિર્વાણુની પ્રાપ્તિ કરી હતી તેમ ગાંગેય અણુગારે પશુ ચાર મઠ્ઠા શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૦ ૬ Page #119 -------------------------------------------------------------------------- ________________ વરૂપ ધમને બદલે પાંચ મહાવ્રતવાળા ધર્મને અંગીકાર કરીને મહાવીર પ્રભુ પાસે પ્રત્રજ્યા અંગીકાર કરી. તેઓ પણ સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વાત અને સમસ્ત દુખેથી રહિત થઈ ગયા. પૂર્વોક્ત પ્રરૂપણું સાંભળીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુનાં વચનોમાં પિતાની શ્રદ્ધા પ્રકટ કરતા કહે છે કે “સેવં મતે તે રે! ”િ ' હે ભદન્ત ! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ પોતાને સ્થાને બેસી ગયા છે સૂ ૧૯ો છે ગાંગેય સમાપ્ત શ્રી જૈનાચાર્ય જૈનધર્મ દિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી સૂત્રની " પમેયચન્દ્રિકા વ્યાખ્યાના નવમાશતકને બત્રીસમે ઉદ્દેશ સમાપ્ત છે ૯-૩૨ તેતી સર્વે ઉદેશે કા વિષય વિવરણ નવમાં શતકના તેત્રીસમાં ઉદેશાને પ્રારંભ નવમાં શતકના તેત્રીસમા ૩૩ માં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે– બ્રાહ્મણૂકંડગ્રામમાં ઋષભદત્ત નામને બ્રાહ્મણ અને દેવાનન્દા નામની તેમની પત્ની હતાં હતાં. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરનું તે નગરને બહુશાલક ચિત્યમાં આગમન. તેમના દર્શન કરવા આવેલી દેવાનંદાના સ્તનમાંથી દૂધની ધારાનું વહેવું. તેનું કારણ પૂછતાં “ પુત્રને જ તેનું કારણ છે,” એવું સમાધાન. અષભદત્ત અને દેવાનંદા પ્રવજ્યા ગ્રહણ કરે છે. એવું કથન. ક્ષત્રિયકુંડ ગ્રામ નગરનું વર્ણન. ક્ષત્રિયકુમાર જમાલિનું વર્ણન. બ્રાહ્મણકુંડગ્રામમાં બહુશાલક ચૈત્યમાં ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળીને ક્ષત્રિયકુમાર જમાલિની દીક્ષા લેવાની ઈચ્છા. માતાપિતાની અનુમતિ માગવી. પુત્રની દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા જાણીને માતાને દુઃખ થવું. આ વિષયમાં માતાપિતા અને જમાલિને સંવાદ “જીવિત ચપલ છે, મનુષ્ય સંબંધી કામગ અશુચિ છે અને અશાશ્વત છે” ઈત્યાદિ દલીલો દ્વારા જમાલિ માતાપિતાને સમજાવવા પ્રયત્ન કરે છે. “હિરણ્ય, ધન, સંપત્તિ, સામ્રાજ્ય આદિને ઉપભેગ કરો,” એવી માતાપિતા દ્વારા સમજાવટ. “આ હિરણ્ય, ધન, સંપત્તિ આદિ સઘળા પદાર્થો ક્ષણભંગુર છે.” એ જમાલિને ઉત્તર. “નિથ પ્રવચન સત્ય છે પણ તે અત્યન્ત દુષ્કર છે ” એવું માતાપિતાનું કથન. કાયરને માટે જ નિર્ચ9-પ્રવચન દુષ્કર છે, ધીર પુરુષ માટે તે દુષ્કર નથી,” એ જમાલિને ઉત્તર અને દીક્ષા શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૦૭ Page #120 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ કરવા માટે માતાપિતાની અનુમતિ મળતા ક્ષત્રિયકુમાર જમાલિ દીક્ષા અંગીકાર કરે છે. શ્રાવસ્તી નગરી, કેકનામનું ચિત્ય ઉદ્યાન, ચંપા નગરી, પૂર્ણભદ્ર ચિત્ય-ઉદ્યાન નિન્ય પ્રવચન પ્રત્યે જમાલિને અશ્રદ્ધા ઉત્પન્ન થાય છે. “ક્રિયમાણ વસ્તુ અમૃત હોય છે, ” આ પ્રકારને જમાલિ અણગારને મિથ્યાવાદ ભગવાન ગૌતમને જમાલિ અણગારને પ્રશ્ન-“ આ લેક શાશ્વત છે કે અશાશ્વત ? જીવ શાશ્વત છે કે અશાશ્વત છે? આ પ્રશ્નોને ઉત્તર આપવાની જમાલિ અણગારની અસમર્થતા. શ્રમણ ભગવાન મહાવીર તે પ્રશ્નોને આ પ્રમાણે ઉત્તર આપે છે-“અમુક દૃષ્ટિએ વિચારતા લોક શાશ્વત છે અને બીજી રીતે વિચારતા લોક અશાશ્વત છે” તે કથનની આ પ્રમાણે સ્પષ્ટતા કરી છે. આ લોક-સંસાર પ્રવાહ રૂપે અનાદિ છે, તેથી દ્રવ્યાર્થિકનયની માન્યતા અનુસાર લેક શાશ્વત છે. તથા પર્યાયાર્થિક નયની માન્યતા અનુસાર લેક અશાશ્વત છે. એ જ પ્રમાણે જીવ પણ અમુક અપેક્ષાએ શાશ્વત છે અને અમુક અપેક્ષાએ અશાશ્વત છે. જીવને એ રીતે શાશ્વત કહેવામાં આવ્યું છે કે તેમાં ચિતન્ય સ્વરૂપને કદી પણ વિનાશ થતો નથી જીવને અશાશ્વત કહેવાનું કારણ એ છે કે નારક આદિ રૂપ જે જે પર્યા છે તે વિનશ્વર (અશાશ્વત) હોય છે. ત્યારબાદ કિવિષિક દેવેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમની સ્થિતિનું વર્ણન, તેમના નિવાસ્થાનનું વર્ણન. પ્રશ્ન-“કયા કમના ઉદયથી જીવ કિવિષિક દેવરૂપે ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરનું કથન, તથા શિલ્વિષિક દે મરીને કયાં ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ પ્રશ્નોના ઉત્તર ઋષભદત્તા કે નિર્વાણ કા વર્ણન તેનું સ્ટેof તેનાં વમળ” ઈત્યાદિ– ટીકાઈ–મહાવીર પ્રભુની સમીપે પાંચ મહાવ્રતોની સારી રીતે આરાધના કરવાથી ગાંગેય અણગાર સિદ્ધપદ પ મ્યા. પરતુ કે જીવ અશુભ કમેના ઉદયને લીધે સિદ્ધપદની પ્રાપ્તિ કરી શકતું પણ નથી. જેમકે જમાલિ. એ જ વાતનું સૂત્રકારે આ તેત્રીસ ૩૩ માં ઉદ્દેશકમાં પ્રતિપાદન કર્યું છે. આ ઉદેશકની પ્રસ્તાવના રૂપે ઝષભદત્ત બ્રાહ્મણ અને તેની પત્ની સુનંદાનું વૃત્તાન્ત આપવામાં આવ્યું છે, તે નીચે પ્રમાણે છે " तेणं कालेणं तेणं समएणं माहणकुंडगगामे नयरे होत्था-दण्णओ" તે કાળે અને તે સમયે બ્રાહ્મણકુંડગ્રામ નામે નગર હતું. તેનું વર્ણન ચંપા શ્રી ભગવતી સૂત્ર: ૮ ૧૦૮ Page #121 -------------------------------------------------------------------------- ________________ 66 નગરીના વધુન પ્રમાણે સમજવું. મદુલ્લાહદ્ ચેફર-વળો * તે નગરમાં મહુશાલક નામનું ઉદ્યાન હતું. તેનું વન પણ ઔપપાતિક સૂત્રમાં વધુ વેલા પૂર્ણ ભદ્ર ચૈત્ય-ઉદ્યાનના વર્ણન પ્રમાણેસમજવું. 66 तत्थ णं माहणकुंजग्गामे नयरे उसभदत्ते नामं माहणे परिवइ " ते બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં ઋષભદત્ત નામે એક બ્રાહ્મણુ રહેતે હતા. “ અર્તે, મિત્તે, ખાવામૂળ ” તે ઘણા ધનાઢય અને દેદીપ્યમાન હતા, તેને ઘણાં વિશાળ મકાના હતાં, શયનાસન, યાન, વાહન અદ્મિની તે તેને ત્યાં પરિ પૂર્ણતા હતી, તે એટલા પ્રભાવશાળી હતા કે કેઇ તેને બિલકુલ તિરસ્કાર કરી શકતા ન હતા અને તેને પરાભવ કરવાને કાઇ સમ ન હતું. 66 रिउव्वेय, जज्जुवेय, सामवेय, अथव्वणवेय जहा खंदओ जाब अन्नेसुચ વટ્ટુપુ ષઁમન્નવસુ નણ્યુ નિદ્ગિ ” ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથવવેદ, એ ચારે વેદમાં નિપુણ હતા. ખીજા શતકના પહેલા ઉદ્દેશકમાં સ્કન્દકનું જેવુ વર્ણન કર્યું છે, તેવુ' વર્ણન ઋષભદત્ત બ્રાહ્મણ વિષે પણ સમજવું. તે બ્રાહ્મણુ સબંધી અનેક નીતિઓના નિષ્ણાત હતા. अप्पाणं " समणोवासए अभिगयजीवाजीवे, उबलद्धपुण्णपावे जाव માલેમાળે વિ ” તે શ્રમણાના ઉપાસક હતા, જીવ અને અજીવ તત્ત્વના સ્વરૂપના તે જ્ઞાતા હતા, અને પુણ્ય અને પાપને તે સમજતા હતા. આ આ ખધાં શુશેાથી સ’પન્ન તે ઋષભદત્ત બ્રાહ્મણ શ્રાવકતા વ્રત આદિથી પેતાના આત્માને ભાવિત કરતા તે નગરમાં રહેતા હતા. तरसणं उसभदत्तस्स માળä લેવાનુંરા માળી હોથા ” તે ઋષભદત્ત બ્રાહ્મણને દેવાનંદા નામની ભાર્યો હતી. “ સુકુમાસળિયા લાવ॰ નિર્ ” તેનાં કર-હાથ અને ચરણુ પગ અત્યન્ત સુકામળ હતાં. તે ઘણુાં જ રૂપ લાવણ્યથી યુક્ત હતી, શ્રમણ્ણાની ઉપાસિકા હતી, જીવ અને અજીવ તત્ત્વના સ્વરૂપની તે જાણકાર હતી, પુણ્ય અને પાપને તે સમજતી હતી. એવી તે સુનન્દા શ્રાવકના વ્રતથી પેાતાના આત્માને ભાવિત કરતી પાતાના પતિ સાથે રહેતી હતી. '' " तेणं कालेणं तेणं समए णं सामी समोसढे, परिसा जाव पज्जुवासइ તે કાળે અને તે સમયે મહાવીર પ્રભુ તે નગરના બહુશાલક ઉદ્યાનમાં પધાર્યાં. નગરના લોકો (પરિષદ) ધર્માંશ્રવણુની ઈચ્છાથી પ્રભુની પાસે આવ્યાં, ( અને વદણા નમસ્કાર કરીને બન્ને હાથ જોડીને તેમની સન્મુખ ચાગ્ય સ્થાને વિનયપૂર્વક એસી ગયાં. “ તĒ તે ઇન્નમસ્તે માળે મીલે વાદ્ઢઢે समाणे जाव हियए जेणेव देवाणंदा माहणी तेणेव उत्रागच्छइ ભગવાનના આગમનના શુભ સમાચાર ઋષભદત્ત ઘણા હર્ષ અને સાષ થયા, અને અત્યન્ત ,, જ્યારે બ્રાહ્મણને મળ્યા, ત્યારે તેને આનંદિવèાર અને પુલિત શ્રી ભગવતી સૂત્ર : ૮ ܕܕ ૧૦૯ Page #122 -------------------------------------------------------------------------- ________________ થઈને તે, તેની ભાર્યા દેવાનંદ જ્યાં હતી ત્યાં આવ્યું. “ વાછિત્તી જેવા તું મgp gઈ રચાતી” ત્યાં આવીને તેણે પિતાની ભાર્યા દેવાનદાને આ પ્રમાણે કહ્યું-“gવં વાળુgિ! સમ માવે મહાવીરે આશિરે કાર સન્ન સદગરિ, બાજરા વળ જ્ઞાવ જુદું મુળે વિરાળે કાર વારાણ રે બહાપરિવં જ્ઞાવ વિરૂ” હે દેવાનુપ્રિયે ! ચતુર્વિધ તીર્થના સ્થાપક, સર્વજ્ઞ, સર્વદર્શી, અને આકાશગત છત્રવાળા શ્રમણ ભગવાન મહાવીર સુખપૂર્વક વિહાર કરતાં કરતાં યથારૂપ અવગ્રહ ગ્રહણ કરીને (સાધુને) 5 આજ્ઞા લઈને) બહુશાલક ત્ય-ઉદ્યાનમાં પધાર્યા છે. “તે મારું શું देवाणुदिपए ! जाव तहारूवाणं अरिहताण भगवंताण नामगोयस्स वि सवणयाए" હે દેવાનુપ્રિયે ! આવા અરિહંત ભગવાનના નામના શ્રવણથી પણ મહાકલની પ્રાપ્તિ થાય છે, “મિંn! તુજ મિજમા, વેળ, નમંar, હિgછળ પુનરાવળજા” તે પછી તેમની પાસે જવાથી, તેમને વંદણું કરવાથી તેમને નમસ્કાર કરવાથી, તેમને પ્રશ્ન પૂછવાથી અને તેમની પર્યું પાસના કરવાથી પ્રાપ્ત થતાં ફળની તે વાત જ શી કરવી ! (“1” આ પદ અહીં કમળ ધન રૂપે વપરાયું છે.) “ Tણ વિ શાચિહ્ન ધમરણ સુર્વણચહ્ય વાળા, જિમા ! પુખ વિરૂદણ મા જળવા” હે પ્રિયે ! ભગવત્સવચનને એક શબ્દ પણ સાંભળવાથી મહાફળની પ્રાપ્તિ થાય છે, તે અત્યન્ત મહત્વ પરિપૂર્ણ સમ્યગૂ દર્શનાદિ રૂપ અર્થને ગ્રહણ કરવાથી પ્રાપ્ત થતા મહાફળની તે વાત જ શી કરવી ! "तं गच्छामो णं देवाणुप्पिए ! समण भगवं महावीर वदामो नमंसामो ગાવ પરગુવાહા” તે હે દેવાનુપ્રિયે ! ચાલે આપણે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પાસે જઈએ, તેમને વંદણા કરીએ, નમસ્કાર કરીએ અને ધર્મ થવાની ઈચ્છાથી બને હાથ જોડીને તેમની સમક્ષ બેસી જઈએ અને તેમની પર્ય પાસના કરીએ. “go દહમ ર પરમારે ય હિચક, ગુપ્ત, HIS, રિસરેરણાઈ આgirlfમચત્તા વિરૂ” તે આ ભવ અને પરભવમાં આપણા માટે પધ્યાન્નની માફર હિતકારક થશે, ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિની માફક સુખાવહ થઈ પડશે, સંગત હોવાથી ઔચિત્યનું નિમિત્ત થશે, મોક્ષરૂપ પરમ કલ્યાણની પ્રાપ્તિ કરાવશે અને પરલોકમાં સહગામિત્વનું નિમિત્તે શુભાનુબન્ધના નિમિત્ત રૂપ થશે. “ જા રેવાળા માળ સમજોને મળે યુવા સમાળી શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૧૦ Page #123 -------------------------------------------------------------------------- ________________ हट्ट जाव हियया करयल जाव कटूटु उसमदत्तस्स माहणस्स एयम? विणएणं દિકુળરૂ” જ્યારે ઋષભદત્ત બ્રાહ્મણે તેની પત્ની દેવાનંદાને આ પ્રમાણે કહ્યું ત્યારે તેને અત્યન્ત હર્ષ અને સંતોષ થયે, અને તેણે પુલકિત થઈને પિતાના બન્ને હાથ જોડીને અને તેને મસ્તક પર રાખીને ઋષભદત્ત બ્રાહ્મણની દર ખાસ્તને બહુ જ વિનયપૂર્વક સ્વીકાર કર્યો, “ના રે કામ માળે જોવુંવિરપુષેિ ” ત્યારબાદ તે રાષભદત્ત બ્રાહ્મણે કૌટુમ્બિક પુરુષને ( અનુચરોને, સેવકેને) બેલાવ્યા અને સાવિત્ત વચારી” તેમને આ પ્રમાણે કહ્યું-“ ઉત્તળાવ છે તેવાप्पिया : लहुकरणजुत्तजोइयसमखुरवालिहाणसमलिहितसिंगेहिं, जंबूणयाમચાવગુત્તપિવિનિpg” હે દેવાનુપ્રિયે ! તમે બની શકે એટલી ઝડપથી લઘુકરણ (ઘણી જ ઝડપી ચાલથી ચાલનારા-શીધ્ર ધાવનાદિ કિયાની દક્ષતાથી યુક્ત), યૌગિક (પ્રશસ્ત ગવાળા, એટલે કે પ્રશસ્ત એક સરખા રૂપવાળા હોવાથી એક સરખા લાગતાં) સમાન ખરીવાળા, સમાન પૂછવાળા, સમાન ઊંચાઈને શિગડાવાળાં, વંતૂરામચસ્ટાવકુત્તપિવિત્તિpur" સુવર્ણનિર્મિત કંઠાભારણથી યુક્ત, વેગ આદિની શ્રેષતાવાળા,” “રામઘંટાયુત્તરગુરવારનથવાણોmચિ”િ ચાંદીની ઘંટડીઓવાળા, સૂતરની દોરીથી બનેલી અને શ્રેષ્ઠ સુવર્ણથી મંડિત નાથવાળા (બળદના નાકમાં જે દેરી નાખી હોય છે તેને “નાથ” કહે છે.) તથા તે નાથની બને તરફ બાંધેલી લાંબી રસ્સીવાળા ( રાશવાળા) “નીuહાયામેegn નીલેમ્પલથી (એક જાતના કમળથી) જેમનું શિરોભૂષણ (શિરપેંચ) નિર્મિત થયેલું છે, એવા “પવરોળનુવા૬િ'' બે શ્રેષ્ઠ યુવાન બળદેવાળા શ્રેષ્ઠ રથને તૈયાર કરી લો. હવે તેનું વર્ણન કરવામાં આવે છે– “વાળાનચળવંટિયાગાઢf, सुजायजुगजोच-रज्जुयजुग. રથયુનિવનિશ્મિ” તે રથ વિવિધ પ્રકારના મણિરત્નની ઘંટડીઓથી યુક્ત હે જોઈએ, જેમાં ઉત્તમ બનાવેલ ચાબુક અને બળના બને છેતરાઓ સારી રીતે બનાવીને મૂકેલા હેય, “qજરdળો ” જે ઉત્તમ લક્ષણવાળે હેય, “પરિવયં જે ધાર્મિક કાર્યને નિમિત્તે ઉપગમાં લઈ શકાય એ હેાય, એવા સુંદર રથને પૂર્વોક્ત વિશેષવાળા બળદે “કુરામેa aazવે” જોડીને ઉપસ્થિત કરો. “કવવેત્તા મમ grળત્તિ પરિવ ” તે પ્રમાણે કરીને મને એવી ખબર પહોંચાડો કે “અમે પૂર્વોક્ત વિશેષણોવાળે રથ જોડીને તૈયાર કર્યો છે. ” "तएणं ते कोडुबियपुरिसा उसभदत्तेणं माहणेणं एवं वुत्ता समाणा" ઋષભદત્ત બ્રાહ્મણની આ પ્રકારની આજ્ઞા સાંભળીને તે કૌટુંબિક પુરુષે (સેવકે) “શુદ્ર કવ હિચવા વયસ્ક કાર ટુ પર્વ પામી ! તત્તિ વાળા વિનgr ai વહિૉસિ” ઘણાં જ ખુશ થયા, તેમણે પુલકિત હદયથી બંને હાથ જોડીને અને બદ્ધ અંજલિને મસ્તક પર રાખીને, “હે સ્વામિન્ ! આપની આજ્ઞાનુસાર કરીશું,” આ પ્રમાણે કહીને તેમની આજ્ઞાને વિનય સહિત સર્વિકાર કર્યો “પરિપુનિત” ગાષભદત્ત બ્રાહ્મણની આજ્ઞાને સ્વીકાર કરીને તે કૌટુ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૧૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ '' મ્બિક પુરુષાએ ‘ હ્રિામેન હજુ ળનુત્ત જ્ઞાન ધમયગાળવ' ન્રુત્તામેવ सववेत्ता जाब तमाणत्तियं पञ्चविणंति " ઘણી જ શીવ્રતાથી ઝડપી ચાલ આદિથી યુક્ત ઉત્તમ બળદો જોડીને ઉપર્યુક્ત વિશેષણાવાળા શ્રેષ્ઠ ધાર્મિક રથ ઉપસ્થિત કર્યાં. અને ઋષભદત્તને મર આપી કે “ આપની આજ્ઞાનુસાર રથ તૈયાર કરીને બહાર ઉપસ્થિત કર્યો છે. ’ " तएण से उसभदत्ते माहणे व्हाए जाव अप्पमहन्याभरणालिंकियसरीरे " ત્યારબાદ તે ઋષભદત્ત બ્રાહ્મણે સ્નાન કર્યું. સ્નાન કરીને ઉત્તમ વસ્ત્રો તથા અત્યંત મૂધ્ધવાન થાડાં આભૂષણેાથી પેાતાના શરીરને વિભૂષિત કર્યું. ત્યાર બાદ તે પેાતાના ઘરમાંથી બહાર નીકળ્યા અને અહં ૨ નીકળીને “ દ્વેગેર ગારિયા ગઠ્ઠાબલાના, એળેવ ખમણ્ ગાગરે સેગવ ઉગાળઅર્ ” જયાં ઉપ સ્થાન શાળા હતી, અને જ્યાં તે શ્રેષ્ઠ ધાર્મિક રથ ઊભે હતા, ત્યાં આવ્યે. “ પુત્રનશ્ચિંત્તા ધર્મિયજ્ઞાળાવ' તુઢે " ત્યાં આવીને તે ઋષભદત્ત બ્રહ્મણુ તે શ્રેષ્ઠ રથમાં બેસી ગયા. હવે દેવાન દાએ મહાવીર પ્રભુના દર્શનાર્થે જવા માટે કેવી તૈયારી કરી તે “ સાં લા લેવાના ” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવ્યું છે. " तरणं सा देवानंदा माहणी अतो अतेउरसि व्हाया, कयबलिकम्मा, कयको - યમંજીરાયશ્ચિત્તા” ત્યારબાદ દેવાનાએ અતઃપુરમાં જઈને સ્નાન કર્યું, અલિશ્ચમ કર્યું” ( વાયસ -- કાગડાઆદિને માટે અન્નના વિભાગ કર્યાં ) દુઃસ્વાદિષ નિવારણ માટે અવશ્ય કરવા ચેાગ્ય મગલરૂપ પ્રાયશ્ચિત્ત કમ કયુ. (કૌતુક પદથી મેશનું તિલક આઢિગ્રહણ થયેલ છે અને મ`ગળ પદથી દહી અક્ષત આદિ શબ્દો ગૃહીત થયા છે) (किं च वरपादपतने उमणि मेहुलाहारविरइय उचियक डगखुड्डाग. एकावली कंठसुत्त. उरत्थगेवेज सोणित्त नाणामणिरयण भूसणविराइयंगी " ત્યારબાદ તેણે બંને પગમાં સુંદર નૂપુર પહેર્યાં, કેડે મણિનિર્મિત મેખલા પહેરી, ગળામાં સુંદર હાર પહેર્યાં, બન્ને હાથમાં બે સુંદર કડાં પહેર્યાં, આંગળીઓમાં વીંટીએ પહેરી, કંઠમાં વિચિત્ર મણિમય એકાવલી ( એક સરા ) હાર પહેર્યાં. આ રીતે નૂપુરાથી, શુભેખાથી, હારથી, સુંદર કડાંથી, વીંટીથી, એકાવલી હારથી, ઉરસ્થ ત્રૈવેયકથી, કટિસૂત્રથી અને વિવિધ મણિએ તથા રત્નાનાં ખાભૂષણાથી તેણે પેાતાના શરીરને વિભૂષિત કર્યુ, “ શ્રીન’સુચવચત્ર. परिहिया સ્નાન કરીને તેણે શ્રેષ્ઠ ચીતાંશુક વસ્ત્ર પરિધાન કર્યા, दुगुल सुकुमाल उत्तरिज्जा " ફૂલ-ગુલ્મવૃક્ષના વલ્કલમાંથી ખનાવવામાં આવેલ પટ્ટવસ્ત્રનું સુકુમાર ઉત્તરીય વસ ( આઢણી ) આયુ.. સોય. सुरभिकुसुमवरिपरिया " સઘળી ઋતુઓના સુગન્ધિદાર સુંદર પુષ્પા વડે ,, 66 શ્રી ભગવતી સૂત્ર : ૮ ܕܕ ૧૧૨ Page #125 -------------------------------------------------------------------------- ________________ તેણે પિતાના કેશ ગૂંચ્યાં. “રવંળવદિવા” કપાળમાં ઉત્તમ ચન્દનને લેપ કર્યો, “રામરસિ”િ બીજા પણ ઘણુ અલંકારોથી તેણે પોતાના શરીરને સુશોભિત કર્યું, “જાવાવિયા” અગરના ધૂપથી તેણે પોતાના શરીરને સુવાસિત કર્યું, “હરિમાળા ” આ રીતે તેણે પિતાની જાતને લક્ષ્મીના જેવી વેષભૂષાથી વિભૂષિત કરી દીધી. “ ના અggવામાTIઅંચિત” તેણે જે અલંકારથી પિતાના શરીરને વિભૂષિત કર્યું હતું, તે અલંકારે વજનમાં હલકાં પણ બહુ જ મૂલ્યવાન હતાં. “વહૂદ્દિ સુકાઈ રિઝાવાહિં, વિહિં, ઘ=ારિવાહિં, તિળિયાર્દિ” તેની સાથે દેશવિદેશની જે અનેક દાસીઓ હતી. તેમનું તથા તેમની વેષભૂષાનું વર્ણન કરતા સૂત્રકાર કહે છે કે અંતઃપુરમાંથી નીકળતી વખતે તેની સાથે અનેક દાસીએ હતી, તેમાંથી કેટલીક દાસીઓને પૃષ્ઠ ભાગ અને જાંઘ વક્ર હતા, કેટલીક ચિલાત દેશની હતી અને તેમનાં શરીર કદમાં નાનાં હતાં, કેટલીક દાસીએ બર્બર દેશની હતી. તેમનાં શરીર વક હતાં, કેટલીક દાસીઓ ઇસન દેશની હતી, કેટલીક ચનાન ( ગ્રીસ) ની હતી. કેટલીક ચારણ દેશની હતી, કેટલીક પહવે દેશની હતી, કેટલીક હાસ દેશની હતી, કેટલીક લકુશ દેશની હતી, કેટલીક અર બસ્તાનની હતી. કેટલીક દ્રાવિડ દેશની હતી. કેટલીક સિંહલદ્વીપની હતી, કેટલીક લિન્દ જાતિની હતી, કેટલીક મુશ્કેલ જાતિની હતી, કેટલીક મુસંડ જાતિની હતી, કેટલીક શબર જતિની હતી, તથા કેટલીક પારસ (ઈરાન) દેશની હતી. તેમાંથી કેટલીક વિદેશી વેષભૂષાથી આભૂષિત હતી, તે કેટલીક સ્વદેશી વેષભૂષાથી વિભૂષિત હતી. તેઓ નેત્રાદિની ચેષ્ટાઓથી લોકોના મનના ભાવ જાણવાની કળામાં ઘણી જ નિપુણ હતી, એટલું જ નહીં પણ સ્વ ભાવે પણ ઘણી વિનીત હતી એવી દાસીઓના સમૂહથી તથા અન્હાપુરમાં રહેનારા નપુંસક વૃદ્ધ કંચુકીઓના (કરના) સમૂહથી, અંતઃપુરના પ્રજનનું નિવેદન કરનારા પ્રતિહારોના સમૂહથી તથા અંતઃપુર સંબંધી કાર્યોની વ્યવસ્થા કરનારા મહત્તરક (મહાન) જનેના સમૂહથી વીંટળાયેલી તે દેવાનંદા બ્રાહ્મણી ડિrrો નિn જીરૂ” અંતઃપુરમાંથી બહાર નીકળી. બહાર નીકળીને જેને ફ્રિરિયા વEાળનાટા, શેળેવ ધરિ જ્ઞાનવશે, તેનેa sષાના” જ્યાં ઉપસ્થાન શાળા ( સભારથાન) હતી, અને જ્યાં ઉત્તમ ધાર્મિક રથ રાખ્યો હતો, ત્યાં આવી. “વાછિત્તા ગાર મિયે જ્ઞાનgવાં દુરા” ત્યાં શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૧ ૩ Page #126 -------------------------------------------------------------------------- ________________ આવીને તે ઉત્તમ ધાર્મિક રથમાં બેસી ગઈ. “, તણાં રે રામ મા રેવાવંતા નાઝુળી તું ઘમિર્ચ જ્ઞાનવ તુજે માળે” આ રીતે પોતાની ભાર્યા દેવાનંદા સાથે ધાર્મિક ઉત્તમ રથમાં બેસીને બિનનિવારંપ”િ પોતાના પરિવારથી વીંટળાયેલે તે ઋષભદત્ત બ્રાહ્મણ “મgggiામં ન માં મને નિશા” બ્રાહ્મણકુંડગ્રામ નગરની વચ્ચે થઈને નીકળે. “ રિવારિકા નેળે વહુવા રેફર, ટેળેવ વાઘર ” અને જયાં બહુશાલક ચિત્ય-ઉદ્યાન હતું તે તરફ તેમને રથ હંકાર્યો. “વાછરા” આ રીતે થ આગળ વધતાં “છત્તારિખ તિરથ રાત્તિર વાવ” તેણે તીર્થકરોના અતિશય વરૂપ છત્રાદિ કેને જોયાં. “વાણિત્તા જિં જ્ઞાનાવર કરે” તે છત્રા દિકને દેખતાં જ તેણે રથને થો માળે. સારા પરિણામો ગાળવવાનો પશો ?” રથને થોભાવીને તે પિતાના શ્રેષ્ઠ ધામિક રથમાંથી નીચે ઉતર્યો. “જશોદત્તા ” નીચે ઉતરીને “સમાં માવં નહાવીર' પંજવિહે અમિત મિચ્છા” તે પંચવિધ અભિગમ પૂર્વક શ્રમણ ભગવાન મહાવીરની પાસે ગયે. “રંકહા” તે પાંચ પ્રકારના અભિગમ આ પ્રમાણે છે " सचित्ताण दवाण विउसरणयाए, एवं जहा बितियसए जाव तिविहाए ઘનુવાળા નુવાર્સચિત્ત દ્રવ્યને પરિત્યાગ કરવો, ઈત્યાદિ જે પાંચ અભિગમ બીજા શતકના પાંચમાં ઉદ્દેશકમાં કહેવામાં આવ્યા છે, તે અહીં ગ્રહણ કરવા. ત્યાં નીચે પ્રમાણે પાંચ અભિગમ બતાવ્યા છે–(૧) સચિત્ત દ્રવ્યોનો પરિત્યાગ કરે, (૨) અચિત્ત દ્રવ્યને (વસ્ત્રાભરણાદિને ) પરિત્યાગ ન કરે, (૩) વિનયથી અવનત શરીર કરવું ( વિનયપૂર્વક શરીર ઝુકાવવું, (૪) દેખતાં જ હાથ જોડવા અને (૫) મનને એકાગ્ર કરવું. આ પ્રકારના પાંચ અભિગમપૂર્વક મહાવીર પ્રભુની પાસે જઈને રાષભદત્ત બ્રાહણે શ્રમણ ભગવાન મહાવીરની મન, વચન અને કાયાથી પર્યું પાસના કરી. “ તાળ સા રે ગા મળી ઘનિયા ગાના શો પો ” ઋષભદત્ત રથમાંથી ઉતર્યા પછી તેની પત્ની દેવાનંદ પણ તે ધાર્મિક ઉત્તમ રથમાંથી નીચે ઉતરી. “ જાફરા ઘg ==ાહિં કાર મત્તાવંતરિત્તિ માં મજવં મહાવીર વિષે અમિામેન' મિજી” રથમાંથી નીચે ઉતરીને અનેક કુબ્બા, ચિલાતિકા, વાસનિકા નયનાદિની ચેષ્ટાઓ દ્વારા હદયના ભાવેને જાણવામાં દક્ષ અને વિનીત એવી દાસીએ ના સમૂહથી, નપુંસક વૃદ્ધ કંચુકીએના સમૂહથી, અને મહત્તરકવૃન્દથી પરિવેષ્ટિત થયેલી એવી તે દેવાનંદા ખાણ અભિગમપૂર્વક શ્રમણ ભગવાન મહાવીરની સમક્ષ આવી પહોંચી. તે પાંચ પ્રકારના અભિગમ આ પ્રમાણે સમજવા (૧) સચિત્ત દ્રવ્યને (પુષ્પ, તાબૂલ આદિનો ત્યાગ કરે, (૨) અચિત દ્રવ્યને (વસ્ત્રાદિ કેને) ત્યાગ ન કર, (૩) વિનયથી યુક્ત શરીરને ઝુકાવવું, શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૧૪ Page #127 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને દેખતાં જ બને હાથ જોડવા અને મનને એકાગ્ર કરવું. “ડવાછિત્તા માં માનવ મહાવીર તિહુ વાચાMિ વાળિ રે” શ્રમણ ભગ. વાન મહાવીરની પાસે પહોંચીને તેણે ત્રણ વાર ભગવાનની અદક્ષિણ પ્રદક્ષિણા કરી. “પિત્તા વંદ, નમં” આદક્ષિણ પ્રદક્ષિણા કરીને તેણે ફરીથી તેમને વંદણ નમસ્કાર કર્યો, “વંવિના નલિત્તા કસમાં મr પુરો कट्ट ठिया चेव सपरिवारा सुस्ससमाणी नमसमाणि अभिमुहा विणएण' पंज. ઢિારા જાવ વવાણ” વંદણા નમસ્કાર કરીને રાષભદત્તની પાછળ તે ઊભી રહી અને પરિવાર સહિત ઉભા રહીને તેણે ધર્મશ્રવણ કરવાની ઈચ્છાથી પ્રભુને વારંવાર નમન કર્યું અને ઘણાં જ વિનયપૂર્વક તેમની સન્મુખ બને હાથ જોડીને તે તેમની પર્યાપાસના કરવા લાગી. | સૂ. ૧ છે દેવાનંદ કે પુત્રવાત્સલ્યતાકાનિરૂપણ દેવાનંદાની પુત્રવાત્સલ્યપણાની વક્તવ્યતા“ના of a Raviા મ ઈત્યાદિ. ટીકાથ–“ભગવાન મહાવીરના દર્શન કરતી વખતે દેવાનંદ બ્રહ્મ પણનાં સ્તનમાંથી પુત્રવાત્સલ્યને કારણે દૂધની ધારા વહેવા માંડે છે. ” ઈત્યાદિ વાતનું સૂત્રકારે આ સૂત્રમાં નિરૂપણ કર્યું છે– “तर णं सा देवाणंदा माहणी आगयपण्हया पप्फुयलोयणा संवरियबलयवाहा" જયારે દેવાનંદા બ્રાહ્મણીએ ભગવાન મહાવીરનાં દર્શન કર્યા, ત્યારે તેનાં સ્તનમાંથી દુધની ધારા વહેવા લાગી, તેની બને આંખે પુત્રદર્શનજન્ય આનંદાશ્રઓથી વ્યાપ્ત થઈ ગઈ, હર્ષના અતિરેકથી તેની બને ભુજાઓ સંકુ ચિત વલયવાળી થઈ ગઈ. (આનંદથી શરીર એટલું બધું કુલાઈ ગયું કે હાથમાં પહેરેલાં કડાં પણ ટૂંકા પડવાથી હાથની સાથે ચિપકી ગયાં-હાથમાં સરકતા બંધ થઈ ગયાં) “ગુરરિરિરિવા, પાદચારુંagriપિત્ર સરવિરોમન્નસાએ હર્ષના અતિરેકથી શરીર ફલાઈ જવાથી તેણે પહેરેલા કચકને પણ ઢીલું કરવું પડયું, અને જેમ મેઘની ધારાએ પડવાથી કદમ્બ પુપિ વિકસિત બને છે, તેમ રેમકૂપમાં તેની રોમરાજી ઊભી થઈ ગઈ. રની એવી સ્થિતિ થઈ ગઈ છે એવી દેવાનંદ બ્રાહા “રમાં મનાવ માવી નિમિષા દ્રિોણ રેડ્ડમાળીર વિદ" શ્રમણ ભગવાન મહાવીરની તરફ અપલક નયને દેખતી ઊભી રહી “ મરેત્તિ મળવું જોયમે સમાં મri મહાવીર' વંદ, નમંતર, નમિત્તા રમતિરાં રચાતી” આ આશ્ચર્યજનક ઘટના જોઈને ભગવાન ગૌતમે “હે ભગવન ” એવું સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરી અને નમસ્કાર કર્યા. વંદણ નમસ્કાર કરીને તેમણે તેમને આ પમાને પૂછયું– િ મંતે ! ઘણા વાળા માળા રાષ્ટ્રના સંકિ જાન રેમવા રેવાકુરિવર્થ નિમિયા ફિફ્ટી માળીર પિp?” હે ભદન્તા શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૧૫ Page #128 -------------------------------------------------------------------------- ________________ જેનાં સ્તને દૂધથી ભરાઈ ગયાં છે, યાવત્ જેનાં રમપિમાં મરાજિ ઊભી થઈ ગઈ છે, એવી આ દેવાનંદ બ્રાહ્મણી ઊભી ઊભી આ૫ દેવાનુપ્રિયની તરફ અપલક દષ્ટિથી શા માટે નિરખી રહી છે? (અહીં “ચાવત્ ” પરથી " प्रप्तलोचना, संवृनयबाहुः कञ्चुकं परिक्षिप्ता: धाराहतकदंबपुष्पमिव समु. પિત” આ સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે) “નોરમ ” હે ગૌતમ ! ” આ પ્રમાણે સંબોધન કરીને “મને મારૂં મલ્હાવીરે મળવું જોયf giી કરી શ્રમણ ભગવાન મહાવીરે ભગવાન ગૌતમને આ પ્રમાણે જવાબ ર્વ સહુ જોયા!હે ગૌતમ! તેનું કારણ એવું છે કે “ જેવા માની મમ અHTT– રેવાળા માણી શત્તા” દેવાનંદા બ્રાહ્મણી મારી માતા છે અને હું તેમનો પુત્ર છું. “તU રેરાના માળી तेण पुब्वपुत्तसिणेहाणुरोएण आगयपण्या जाव समूसवियरोमकूवा ममं બિતાપ વિદીપ નાગીર વિ ” તે કારણે તે પૂર્વ પુત્રજન્ય અનુરાગથી પ્રથમ ગર્ભાધાનજન્ય પુત્રનેહથી-દેવાનંદા બ્રાહ્મણીની આ પ્રકારની હાલત થઈ ગઈ છે. એટલે કે પુત્રવાત્સલ્યને કારણે જ તેનાં સ્તનમાંથી દૂધની ધારા વહી રહી છે, તેની આંખે હર્ષાશ્રુઓથી વ્યાપ્ત થઈ ગઈ છે, તેની બંને ભુજાઓ સંકુચિત વલયવાળી થઈ ગઈ છે, તેનું કંચુક તંગ લાગવાથી ઢીલું કરવું પડયું છે અને તેની માવલિ રમકૃપમાં ઊભી થઈ ગઈ છે. અને તે ઊભી ઊભી મારી તરફ અપલક દષ્ટિથી નિરખી રહી છે. જે સૂ. ૨ | દેવાનંદ નિર્વાણવક્તવ્યતાતg સમળે માવં માસી?” ઈત્યાદિ– ટકાર્થ–ાષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદ બ્રાહાએ દીક્ષા લઈને કેવી રીતે નિર્વાણની પ્રાપ્તિ કરી, તે વાતનું સૂત્રકારે આ સૂત્રમાં પ્રતિપાદન કર્યું છે - “ तएणं समणे भगव महावीरे उसमदत्तास माहणस्स देवाणंदाए माहणीए તીરે ચ નgnતમારા રૂપિરસાણ રાવ રિક્ષા પરિવા” ત્યા બાદ શ્રમણ ભગવાન મહાવીરે ઋષભદત્ત બ્રાહ્મણને તથા દેવાનંદા બ્રાહ્મણને તે ઘણી વિશળ ત્રાષિપરિષદામાં (યાવત ) ધર્મને ઉપદેશ સંભળ.. અહી' “જાત પદ દ્વારા “મુનિર્ણવિ, ચતિવર્ષારિ, કરાવરિયાયામ ” આ સૂત્રપાઠને ગ્રહણ કરવામાં આવે છે “પતિ-ફિનિત્ત ર જ આ વ્યુત્પત્તિ અનુસાર આત્મતત્વનું નિરીક્ષણ કરનારા જ્ઞાનીજનોને અષિ કહે છે. ધર્મક્રિયાઓમાં પ્રયત્નશીલ રહેનારને યતિ કહે છે. મુનિ પરિષદ અને યતિ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૧૬ Page #129 -------------------------------------------------------------------------- ________________ પરિષદા સાવ નાના સમુદાયવાળી ન હતી, પરંતુ તે પરિષદા સેંકડે મુનિપરિવારથી અને યતિ પરિવારના સમુદાયથી યુક્ત હતી. એવી વિશાળ પરિ. ષદામાં પ્રભુએ દેશના આપી. દેશના સાંભળીને પરિષદા વિસર્જિત થઈ. ત્યાર माह " उसमदत्तमाहणे समणस्स भगवओ महावीरस्स अतियं धम्म सोच्चा निसम्म हट्ठ तुढे उढाए उठेइ, उट्ठाए उद्वित्ता समणे भगवं महावीरं तिक्खुत्तो जाव નલિસા હવે ઘવારી” ઋષભદત્ત બ્રાહ્મણે શ્રમણ ભગવાન મહાવીરના મુખેથી જે ઉપદેશ શ્રવણ કર્યો હતો, તેના ઉપર હૃદયમાં સારી રીતે વિચાર કર્યો, આ પ્રમાણે વિચાર કરતાં તેના આત્માને ખૂબ શક્તિ મળી, તેના ચિત્તમાં આનંદ અને સંતોષ વ્યાપી ગયા. તે ઘણો જ ઉલ્લાસપૂર્વક પિતાની જાતે જ ઊભે થયો અને ઊભે થઈને શ્રમણ ભગવાન મહાવીર પાસે પહોચી ગયે. ત્યાં જઈને તેણે ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણાપૂર્વક (અંજલિબદ્ધ હાથીની જમણા કાનથી જમણા કાન પર્યન્ત આવર્તન કરીને) ભગવાનને વંદ! કરી અને નમસ્કાર કર્યા. વંદ, નમસ્કાર કરીને તેણે મહાવીર પ્રભુને આ પ્રમાણે કહ્યું “gવાર મતે રણ મેદ્ય મને ! ” હે ભદન્ત ! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આપે જે ધર્મ બતાવ્ય એ જ સાચે ધમ છે.” આ પ્રમાણે જેવું કથન સ્કન્ધક તાપસના પ્રકરણમાં આપવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અહી પણ સમસ્ત કથન ગ્રહણ કરવું. આ પ્રમાણે કહીને તે રાષભદત્ત બ્રાહ્મણ ઈશાન દિશા તરફ ગયે. “ જાન્નમિત્તા” ત્યાં જઈને તેણે “સામેવ” પોતાની જાતે જ “નામામાઢવા ” આભારણો, માળાઓ અને અલંકારે ઉતારી નાખ્યાં. “ગોકુફત્તા ” ઉતારી નાખીને તેણે પિતાની જાતે જ “કંકુટ્રિયં હો ?” પાંચ મુષ્ટિ પ્રમાણ કેશને લચ કર્યો. “ત્તિા ” કેશલુંચન કરીને તે “કેળવ” જ્યાં “સમ મારૂં મહાધીરે ” શ્રમણ ભગવાન મહાવીર વિરાજતા હતા, “Èત્ર કરાઈ” ત્યાં ગયો. “૩ાજી” ત્યાં જઈને તેણે “હમાં મળવં તિહુરો માયાgિi પાળેિ કાર નમંત્રિતા પૂર્વ વાશી” ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણા પૂર્વક શ્રમણ ભગવાન મહાવીરને વંદણુ નમસ્કાર કર્યો અને વંદણુ નમસ્કાર કરીને તેણે તેમને આ પ્રમાણે કહ્યું આજીજે મંતે ! ઢોર હિતેન મને ! સોશ, ગાઝિદિરમાં અંતે ! ઢો, કરાઇ, જજ ચ” હે ભક્ત ! આ લેક જરા (વૃદ્ધાવસ્થા) અને મરજી દ્વારા ચેમેરો સળગી તો છે, હે ભદત ! આ લેક જરા અને મરણ દ્વારા ચારે દિશામાં ખૂબ જ પ્રચલિત થઈ રહ્યો છે, હે ભદન્ત ! આ લેક જરા અને મર દ્વારા ચારે દિશાએ અતિશય અધિક પ્રમાણમાં સળગી રહ્યો શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૧ ૭ Page #130 -------------------------------------------------------------------------- ________________ ' છે. ડ एवं एएणं कमेणं जहा खंदओ तहेव पव्वईओ, जाव सामाइयमाइयाई હાલ મારૂં હિન્નરૂ ” આ પ્રકારના કથનથી શરૂ કરીને સ્કન્દ મુનિ વિષે ખીજા શતકના પહેલા ઉદ્દેશમાં જેવુ· પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એવું જ પ્રતિપાદન અહીં પણ સમજી લેવું એટલે કે તેમણે પણ પ્રવ્રજ્યા અંગીકાર કરી અને સાયિક આદિ અગિયાર અંગેનું અધ્યયન કર્યું. जाव यहूहिं चउत्य, छटुपदसम जात्र विचितेहिं तवोकम्मेहिं अप्पा भावेमाणे बहूहू વાસારૂં સામન્નરરિયાનું પળક્ ' અને અનેક વર્ષો સુધી તેમણે ઉપવાસ, છઠ્ઠ, અક્રમ, અ દ્વિ તપસ્યાએ! દ્વારા તથા બીજા વિચિત્ર તપે દ્વારા પેાતાના આત્માને ભાવિત કર્યા અને શ્રમણ પર્યાયનું પાલન કર્યુ. “ વાઽશિત્તા ” અનેક વ સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને ' મલિયાર્ મંઢેળા અવાળ' શલે તેમણે એક માસનેા સધારા કર્યાં. झू (सत्ता सहि भत्ताई' अणसणाए छेदेइ " અને સ’થારા કરીને તેમણે ૬૦ ભક્તોનું અનશન દ્વારા છેન કયું" (એટલે કે એક માસના ઉપવાસેા કર્યો ) छेदित्ता जस्नद्वार कीरइ नगभावे जाव तमट्ठे आराहइ ” છેદન કરીને જે ધ્યેયની સિદ્ધિ માટે તેમણે નિગ્ર થતા ધારણ કરી હતી, તે ધ્યેયની (નિર્વાણુ રૂપ સ્વાભિલષિત વસ્તુની ) તેમણે આરાધના કરી. “ બારાન્તિનાવ મુગટુવર્ણદ્દિને ” આરાધના કરીને તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને સર્વ દુઃખાથી રહિત બની ગયા. 46 (6 હવે સૂત્રકાર દેવાન દા સ’બધીનું કથન કરે છે. " तरणं सा देवानंदा माहणी समणस्स भगव ओ महावीरस्स अतियं धम्मं मोच्या निसम्म हट्टा समणं भगवं महावीर तिक्वत्तो आयाणिपयाहिणं जात्र નમંણિત્તા વ' વચાલી ” શ્રમણ ભગવાન મહાવીરની પાસે ધર્મોપદેશ શ્રવણુ કરીને અને તેને હૃદયમાં ધારણ કરીને દેવાનંદા બ્રાહ્મણીને પણ ઘણુંા જ હ અને સંતાષ થયા. તેણે ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણાપૂર્વક મહાવીર પ્રભુને વંદા કરી અને નમસ્કાર કર્યાં. ધ્રુણા-નમસ્કાર કરીને તેણે મહાવીર પ્રભુને આ પ્રમાણે કહ્યું " एवमेयं भंते! तहमेयं भंते ! एवं जहा उस भदत्तो तहेव जाव धम्मं आइक्खइ ” હે ભદન્ત ! આપે જે કહ્યું તે સત્ય જ છે. હે ભદન્ત ! આપે જે પ્રરૂપણા કરી તે સથા સત્ય જ છે. ત્યારબાદ મહાવીર પ્રભુએ ઋષભદત્તને જેવા ધર્મોપદેશ આપ્યા હતા, તેવા ધર્મોપદેશ દેવાનદને પણ આપ્યું. “ તળ સમળે મળવ મહાવીરે ટેવાં.' માનિ સયમેવ પાવેર્ ’” ત્યારબાદ શ્રમણ ભગવાન મહાવીરે જાતે જ દેવાન‘દા બ્રાહ્મણીને દીક્ષા અંગીકાર કરાવી, " पव्त्रावेत्ता सयमेव अज्ज चंदणार सीसिणित्ताए दलयह દીક્ષા આપીને શ્રી ભગવતી સૂત્ર : ૮ "" ૧૧૮ Page #131 -------------------------------------------------------------------------- ________________ તેમણે જાતે જ તેને આર્યચંદના સાદરીની શિષ્યા તરીકે જાહેર કરી દીધાં. “તણ ના મજાવવાના અજ્ઞા, વાાં માળ નવા પડ્યાવેરૂ” ત્યાર બાદ તે આર્યચંદના સાધ્વીજીએ તે દેવાનંદા બ્રાહ્મણીને જાતે જ દીક્ષા આપી, “સામે કુંકાર, રેહાવે' જાતે જ તેમના કેશનું લંચન કર્યું, અને જાતે જ તેમને અધ્યયન કરાવ્યું. ___“ एवं जहेव उसमदत्तो तहेव अज्जच दणाए अज्जाए इमं एयारव' વનિ સર્જ્ડ સંવિન” જે પ્રકારે ( આગળ કહ્યા પ્રમાણે) રાષભદત્ત ધર્મોપદેશ પ્રમાણે આચરણ કરી બતાવ્યું, એ જ પ્રમાણે દેવાનંદા સાવીએ પણ આર્ય ચંદના સાધ્વીજીના ઉપર્યુક્ત સ્વરૂપવાળા ધર્મોપદેશ પ્રમાણે આચરણ કરી બતાવ્યું. “તમાળા ત અતિ સંમેળ સંગમ” માર્યચન્દના આર્યાની આજ્ઞા પ્રમાણે તે ચાલતી અને તપ અને સંયમ દ્વારા સંયમની આરાધના કરતી હતી. ભગવાને દેવાનંદાને દીક્ષા આપ્યા પછી આર્યચંદનાએ ફરીથી તેને કેમ દીક્ષા આપી ? તેનું અહીં સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–તે વાત અહીં વિશેષ જ્ઞાન કરાવવા માટે કહેવામાં આવી છે. અથવા નિગ્રથી વિષયક જે આચારો છે તે પ્રકટ કરવાને માટે કહી છે, તથા સાથ્વીના કેશનું લંચન (ચ) સાધ્વી દ્વારા જ થવું જોઈએ એ વાત પણ તે કથન દ્વારા પ્રકટ કરવામાં આવી છે. “ તi Rા સેવા ઉકાचंदणाए अज्जाए अंतियं सामाइयमाइयाइं एकारस अंगाई अहिज्जइ" ત્યારબાદ તે દેવાનંદ આર્યાએ અર્ધચન્દના આર્યાની પાસે ધીમે ધીમે સામાન્ય યિક આદિ અગિયાર અંગેનું અધ્યયન કર્યું. “સેસ તંત્ર નાવ નવદુર્વcહીળા” અહીં સર્વ દુઃખોને અંત કરવા સુધીનું બાકીનું કથન અષભદત્તના ઉપર્યુક્ત કથન પ્રમાણે જ સમજવું. એટલે કે તેણે ચતુર્થભક્ત ( એક ઉપવાસ) ષષ્ઠ ભક્ત (બે ઉપવાસ) અષ્ટ ભક્ત (ત્રણ ઉપવાસ) દશમ ભક્ત (ચાર ઉપવાસ) આદિ વિવિધ તપસ્યાઓથી પિતાના આત્માને ભાવિત કર્યો. અને અનેક વર્ષ સુધી શ્રમણ્યપર્યાયનું પાલન કર્યું. ત્યારબાદ તેમણે એક માસને સંથારે કરીને અનશન દ્વારા ૬૦ ભકતને પરિત્યાગ કર્યો. આ પ્રમાણે કરીને તેમણે નિર્વાણુરૂપ સાધ્યની આરાધના કરવા માંડી. આરાધના કરીને તેઓ સિદ્ધ, બુદ્ધ, મુકત, પરિતાપ રહિત અને સર્વ દુખેથી સર્વથા રહિત બની ગયાં. સૂ૦૩ શ્રી ભગવતી સૂત્ર: ૮ ૧૧૯ Page #132 -------------------------------------------------------------------------- ________________ જમાલિ પ્રકરણ કા કથન જમાલિ વક્તવ્યતા << સહ્ય નાં માળરુંઝુનામરણ * ઇત્યાદિ— ટીકા”—નિશ્ર્ચય પ્રવચનમાં શ્રદ્ધા રાખીને નિર્વાણ પામનાર ઋષભદત્તની વાત કરીને હવે સૂત્રકાર આ સૂત્ર દ્વારા એ વાત પ્રકટ કરે છે કે જે માણસ ભગવાનનાં વચનામાં એવી શ્રદ્ધા રાખતા નથી, તે નિદ્ભવતા પ્રાપ્ત કરે છે. તે વાતનું પ્રતિપાદન કરવા માટે અહીં જમાલિ નિદ્ભાવની વક્તવ્યતા આપ વામાં આવેલ છે—‘તક્ષ્ણ નું મૉળનું નામÆ નયક્ષ સ્થિમેનં ૬ સ્થાનં વ્રુત્તિય નામે નામ નથરે હોસ્થા વળો” પૂર્વોક્ત બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરની પશ્ચિમ દિશામાં ક્ષત્રિયકુંડગ્રામ નામનું નગર હતું. તેનું વર્ણન પાતિક સૂત્રમાં વધુ વેલી ચ ́પા નગરીના વધુ ન પ્રમાણે સમજવું. ત્તિય નામે નયરે ગમદ્ધિ નામંત્તિયક્રમારે દિવસરૂ ” તે ક્ષત્રિયકુંડ નગરમાં જમલિ નામના ક્ષત્રિયકુમાર રહેતા હતા. “ ì, વૃિત્ત નાય अपरिभूए ” તે આય ( સમૃદ્ધ ) હતા, ટ્વીસ (તેજસ્વી ) હતા અથવા દસ ( ૬ શાળી ) હતેા. અને કૈાઇ તેને પરાજિત કરવાને સમર્થ ન હતું. અહીં ઔપ tr तस्थ णं & ,, '' 99 નાવ (ચા૧૧) विस्तीर्णविपुल પદ્મ દ્વારા સુધીના સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યે છે. ” થી તથા '' લઈને 4 बहुजनस्य विस्तीर्णविपुलभन आयोगप्रयोग संप्रयुक्तः, बहुदासीदास गोमहिषगवेल प्रभूनः बहुजनस्य बहुधनबहुजातरू रजतः, शयनासनयानवाहनः कीर्णः विच्छर्दितविपुलभक्तपानः, ભૂતઃ ” આ સૂત્રપાઠમાં આવતાં પોની વ્યાખ્યા સમજવા માટે ઉપાસક દશાંગની મારા દ્વારા લખાયેલ અત્રારસ'જીવની વ્યાખ્યા કે જે આન ગાથાપતિના વર્ણનમાં આપવામાં આવેલ છે, તે વાંચી લેવી. “ પિપાસાચवरगए ” ઇત્યાદિ. તે ક્ષત્રિયકુમાર જમાી તેના મહેલમાં રહેતા હતા તે ભાગ્યે મહેલમાંથી બહાર નીકળતા. પેાતાના ભવનની ઉપર તેણે એક નાટ્યશાળા બનાવી હતી તેમાં ૩૨ પ્રકારના નાઢકા ભજવાતાં હતાં. એટલે કે ૩૨ પ્રકારના અભિનય કરવા ચૈાગ્ય વિષય કાંતે તેમાં નાટક રૂપે દેખ!ડવામાં આવતા હતા અથવા તે ૩ર પાત્ર તે નાટકશાળામાં કામ કરતાં હતાં. તે કારણે જ અહીં “ ખત્રીસ પ્રકારનાં નાટકો ” આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. તે નાટકામાં ઘણાં જ જોરથી મૃગા વાગ્યા કરતાં હતાં, અને અનેક સુંદર તરુણીએ તે નાટક ભજવતી હતી. તેની સામે નકા નૃત્ય કરતા હતા અને ગાયકે તેના ગુણગાન ગાયા કરતા હતાં. “ पाउसवासारस० પ્રાવ ( શ્રાવણ આદિ વર્ષાકાળ ) શરદઋતુ, હેમન્તૠતુ, શિશિર, વસન્ત અને ગ્રીષ્મ, મા છએ ઋતુઓના સઘળા પ્રકારના સુખનેા તે પેાતાના વૈભત્ર પ્રમાણે અનુ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૨૦ Page #133 -------------------------------------------------------------------------- ________________ ભવ કરતો હતે. તે એ પુણ્યશાલી હતું કે કઈ પણ વસ્તુને તેની પાસે અભાવ ન હતું. પાંચ ઇન્દ્રિ દ્વારા જે જે વિષયે મનુને ભેગવવા ગમે છે તે સઘળા વિષયે તેની પાસે ઉપસ્થિત જ રહેતા હતા આ રીતે ઈચ્છિત શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ આદિ પાંચ પ્રકારના કામોને ભેગવતે થકે તે પિતાને કાળ સુખશાન્તિપૂર્વક વ્યતીત કરતે હતે. એક દિવસ તેણે ક્ષત્રિયકુંડ ગામનગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક આદિ માર્ગો પર શ્રમણ ભગવાન મહાવીરના આગમનની વાત કરતા લોકોના મુખેથી સાંભળ્યું કે બ્રાહ્મણકુંડગ્રામ નગરની બહાર આવેલા બહુશાલક ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા છે. આ વિષયને અનુલક્ષીને જે સૂત્રપાઠ આપવામાં આવ્યું છે તે સૂરપાઠ તથા તેમાં વપરાયેલાં પદેની વ્યાખ્યા આ પ્રમાણે છે– " तएणं खत्तियकुडग्गामे नयरे सिंघाडगतियच उक्कवच्चर जाव बहुजणखद्देइ Rા gવવા જાવ gવં , શિંગડાના આકારના માર્ગને શૃંગાટક કહે છે. જ્યાં ત્રણ રસ્તા મળે છે તે જગ્યાને ત્રિક કહે છે. જ્યાં ચાર રસ્તા આવીને મળે છે તે માર્ગને ચતુષ્ક કહે છે. ચેકને ચવર કહે છે. અહીં “ચા ” પદથી “ચતુર્મુવમહાપથug” મહાપથ અને પથ, આ માર્ગોને ગ્રહણ કરવામાં આવ્યા છે. પરસ્પરની સાથે વાતચીત કર નારા મનુષ્યના અવાજને અહીં “બહુજન શબ્દ” પદ દ્વારા ગ્રહણ કરવાનાં આવેલ છે. “ તિ” પદ અહીં વાકયાલંકાર રૂપે વપરાયું છે, તથા “a” પદ વિકલપાથે વપરાયું છે. આ વિષયને અનુલક્ષીને ઔપપાતિક સૂત્રમાં જે વર્ણન કરવામાં આવ્યું છે તે નીચે પ્રમાણે છે જનસમૂહ એટલે જનવૂડ, લેકે ના અધ્યકત કવનિનું નામ જનલ, જેમાં વચનવિભાગ માલુમ પડે એવા દવનિનું નામ જનકલકલ, જ્યાં એક બીજા સાથે અથડાઈ જવાય એવી ભીડનું નામ જનેર્મિ, મનુષ્યના નાના સમુદાયનું નામ ઉલ્કાલિકા અને જુદે જુદે સ્થાનેથી આવીને એકઠાં થયેલા કેના સમૂહને જનસન્નિપાત કહે છે. પ્રજ્ઞાપના એટલે કે સામાન્ય રૂપે કથન કરવું અને પ્રરૂપણું એટલે વિશેષ રૂપે શ્રગાટક આ દિ માર્ગો પર એકઠાં થઈને લેકે શી વાત કરતા હતા–“ઘ વ દેવાજુgિયા ! તમને એવું મણાવીને आइगरे जाव सम्बन्नू सव्वदरिसी माहणकुडगामस्ख नयरस्म बहिया बहुमालए चेहए રાપરિવં વાવ વિરૂ” મુંગાટક આદિ માર્ગો ઉપર ઊભા રહીને લોકો આ પ્રમાણે વાતચીત કરતા હતાં– હે દેવાનુપિય! જરા સાંભળે. શ્રમણ ભગવાન મહાવીર કે જે સર્વજ્ઞ, સર્વદશી અને ધર્મતીર્થન આદિકર્તા છે, તેઓ બ્રાહ્મણકુંડગ્રામનગરની બહાર આવેલા બહુશાલક ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ ( સાધુને યોગ્ય) અવગ્રહ (આજ્ઞા-બાગવાનની આજ્ઞા) લઈને વિરાજમાન થયા છે. ત્યાં તેઓ આત્માને તપ અને સંયમથી ભાવિત કરી રહ્યાં છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૨૧ Page #134 -------------------------------------------------------------------------- ________________ "तं महाप्फलं देवाणुपिया! तहोस्वाण अरहताण भगवंताण जहा उववाइए जाव एगाभिमुहा खत्तियकुंदुग्गामं नयर मझ मञ्झेणं निग्गच्छंति" હે દેવાનુપ્રિયે ! જે એવા અહંત ભગવાનના નામ અને ગેત્રના શ્રવણ માત્રથી મહાફળની પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે, તે તેમને વંદના કરવાથી, તેમને પ્રશ્ન પૂછવાથી અને તેમની પર્ય પાસના કરવાથી, તેમને પ્રશ્ન પૂછવાથી અને તેમની પર્ય પાસના કરવાથી પ્રાપ્ત થતા ફળની તે વાત જ શી કરવી ! જે એક આર્ય અને ધાર્મિક સુવચનના શ્રવણથી જીવને મહાફલથી પ્રાપ્તિ થાય છે, તે વિપુલ સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યક્ ચારિત્રરૂપ અર્થને ગ્રહણ કસ્વાથી પ્રાપ્ત થતા ફળની તે વાત જ શી કરવી ! તે તે અનિર્વચનીય છે, તેનું તે વર્ણન કરી શકાય તેમ નથી. તે હે દેવાનુપ્રિયે ! ચાલે આપણે શ્રમણ ભગવાન મહાવીરની પાસે જઈએ અને તેમને વંદણા કરીએ. ઈત્યાદિ જેવું કથન ઔપ તિક સૂત્રના પૂર્વાર્ધના ૩૮ માં સૂત્રમાં કરવામાં આવ્યું છે, તે કથન અહીં પણ ગ્રહણ કરવું. તે બધા લેકે પરસ્પરની સાથે આ પ્રમાણે વાતચીત કરતાં કરતાં એક દિશા તરફ (બ્રાહ્મણકુંડ નગર તરફ) મુખ કરીને ક્ષત્રિયકુંડ નગરની બરાબર વચ્ચેવચ્ચે થઈને મહાવીર પ્રભુની પાસે જવાને માટે ઉપડયા. “ જેને મારામે નયરે ને વહૂના વેરૂ પયં જણા વાવા જાવ તિવિહાર ઘgવાળા પsgવાતિ” અને તેઓ જ્યાં બ્રાહ્મણ કુંડગ્રામ નગર હતું, જ્યાં બહુશાલક ચૈિત્ય હતું ત્યાં આવી પહોંચ્યા. ત્યાં જઈને તેમણે શું કર્યું તે ઔપપાતિક સૂત્રમાં ૩૮ માં સૂત્રમાં આ પ્રમાણે બતાવ્યું છે ત્યાં જઈને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદણ કરી, તેમને નમસ્કાર કર્યા વંદણ નમસ્કાર કરીને તેમણે તેમની ત્રિવિધે (મન, વચન અને કાયાથી) પપાસના કરી. "तए णं तस्स जमालिस्स खत्तियकुमारस्त तं महया जणमई वा जाव जनसन्निवायं वा सुणमाणस्स वा पासमाणस्स वा अयमेयारूवे अज्ज्ञथिए जाव કિરવા પોતાના મહેલની પાસેથી પસાર થતાં લેકના મહાન જનશબ્દને, જમણૂડને, જનલનેજનકલકલને, જનેમિને, જનેકલિકાને અને જનસન્નિપાતને (આ બધાં પદેને અર્થ ઉપર સમજાવ્યું છે) સાંભળીને તથા નિહાળીને તે ક્ષત્રિયકુમાર જમાલિને આ પ્રકારને આધ્યાત્મિક, ચિતિત પ્રાર્થિત, કલ્પિત અને મને ગત વિચાર આવ્યો, જેમ અંકુર પહેલાં જમીનમાં દબાયેલું રહે છે, તેમ આ વિચાર પ્રથમ આત્માની અંદર જ દબાયેલે રહ્યો તેથી તેને આધ્યાત્મિક કહ્યો છે. ત્યારબાદ તે સંકલ્પ (વિચાર ) હૃદયમાં ફરી ફરીને આવવા લાગ્યો તેથી દ્વિપત્રિતની જેમ તેને ચિન્તિત કહ્યું છે. “હવે હું આ પ્રમાણે જ કરીશ,” આ પ્રકારની શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૨૨ Page #135 -------------------------------------------------------------------------- ________________ વ્યવસ્થાયુક્ત થવાથી તેને પલ્લવિત થયેલી લતા સાથે સરખાવ્યેા છે. તે વિચારને પ્રાર્થિત કહેવાનું કારણ એ છે કે પુષ્પયુક્ત થયેલી લતાની જેમ તે વિચાર ઈષ્ટ રૂપે સ્વીકૃત થયા. તેને મનેગત કહેવાનું કારણ એ છે કે તે વિચારે મનમાં જ દંઢ સ્થાન જમાવ્યું હતું–હજી તેણે કોઇની પાસે તે વિચાર પ્રકટ કર્યાં ન હતા. તેથી ફલિત થયેન્ની લતાની જેમ તેને મનેાગત કહેવામાં આવ્યા છે. હવે સૂત્રકાર એ પ્રકટ કરે છે કે તેને કેવા વિચાર આવ્યે– " किं णं अज्ज खत्तियकुङगामे नयरे इंमछेइ वा, खंदमहेइ वा, मुगुंद. महेवा, नागमइवा, जखमहेद वा, भूयमहेइ वा कूपनदेइ वा तडागमहेइवा શું આજે ક્ષત્રિયકુ’ડગ્રામનગરમાં ઇન્દ્રોત્સવ છે ? કે કાર્તિકેયેાત્સવ છે ? કે વાસુદેવાત્સવ છે ? કે નાગમહત્સવ છે ? કે યક્ષમહત્સવ છે ? કે ભૂતમહે સવ છે ? કે કૂપ મહાત્સવ છે ? કે તળાવના મહાત્સવ છે ? કેનદ્રીના મહાસત્ર છે ? કે હદ ( સરોવર ) ના મહાસત્ર છે ? કે પત મહોત્સવ છે? કે વૃક્ષ મહોત્સવ છે ? કે ચૈત્ય મહોત્સવ છે ? કે ઉદ્યાન મહોત્સવ છે ? કે સ્તૂપ મહોટ્સર છે ? નં ં જૂથો કળા, મોળા, પન્ના, ના, નાચા, જોગ॰ '' આજે એવા તે કયા મત્સવ છે કે આ પ્રજાતીય અને ભેગ જાતીય રાજા તથા ઈશ્વાકુવ'શીય, નાગવશીય, કુરુવ'શીય, ક્ષત્રિયા, ક્ષત્રિયપુત્ર ભટા, ભટપુત્ર, તથા ઔપપાતિકસૂત્રના પૂર્વાના ૩૮ માં સૂત્રમાં કહ્યા પ્રમા શેના બ્રાહ્મા, ચાધા, મલકી, લેચ્છકી આદિ જાતિના લેક, તથા ખીજા’ પણ અનેક સામંતે, ચુતરો, તલવરા (રાજવલ્લભેા ), માખિકા ( સન્નિવેશ વિશેષના નાયકા), કૌટુમ્બિકા ( કેટલાક કુટુખના નાયક ), હસ્તિપરિ મિત ન રાશિવાળા શેઠીયાએ, નગર પ્રધાન વ્યવહારીજન, સેનાપતિ અને સાથેવાડા ( વ્યાપાર નિમિત્તે જનસમુદાયને પરદેશમાં લઇ જનારા ) સ્નાન કરીને તથા મલિકમ કરીને-કાગડા આદિને માટે અન્નના વિભાગનું વિતરણુ કરીને, “ જ્ઞાનવવઘૂ ” તથા ઔપપાતિક સૂત્રના પૂર્વાર્ધના ૩૮ માં સૂત્રા નુસાર તોતુ મંત્રાશ્રિત્તા: '' મષીતિજ્ઞક આદરૂપ કૌતુક અને અક્ષત આદિ રૂપ મંગળ કરીને ( આ બન્ને વિધિ દુઃસ્વઞ આદિની પ્રશમક હોવાથી અવશ્ય કરવા ચેગ્ય મનાય છે), તથા सिरसा कंठे मालक અને ગળામાં માળાએ ધારજી કરીને, आषिद्धमणिसुवर्णा " તથા મણુિં. જડિત સુવણું હારીને ધારણ કરીને જઈ રહ્યા છે ? કહેવાનું તાત્પર્ય એ છે કે આ બધાં શા કારણે નગરની બહાર જઇ રહ્યા છે ? “ ક્ષત્રિયકુમાર જમાત્રિના મનમાં એ પ્રકારને વિચાર આયૈ. कंचुइज्जपुरिसं सद्दावेइ ” આ પ્રમાણે વિચાર આવવાથી તેણે કચુકીજનને ( અન્ત પુર નિવાસી નાકરને ) એલાયૈ. “ દ્વિત્તા વ વયાણી '' અને તેણે તેને આ તેમણે પૂછ્યું'— ' 66 મસ્તક સંવે૨ેડ” संहिता શ્રી ભગવતી સૂત્ર : ૮ * ܝܙ 66 ૧૨૩ Page #136 -------------------------------------------------------------------------- ________________ ' "" 99 करयल जाय " किं णं देवाणुप्रिया ! अज्ज वत्तियकुं डग्गामे नवरे इंदमहेइ वा, जाव નિnદ્ધતિ ’” હૈ દેવાનુપ્રિય ! શુ આજે ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં કાઈ ઈન્દ્રને મહાત્સવ છે ? કે સ્તૂપમહેસ પર્યન્તને ઉપયુક્ત કેઇ મહેસ્રવ છે? એવું તે શું કારણ છે કે આ ઉથ્રજાતિય આદિ પુરુષો એક જ દિશા તરફ મુખ કરીને જઇ રહ્યા છે ? तरण से कंचुइज्जपुरिसे जमालिणा खत्तियकुमारेणं પરં પુત્તે સમાળે ૬કે ” ક્ષત્રિયકુમાર જમાલી દ્વારા આ પ્રમાણે પૂછવામાં આવતાં તે અંતઃપુરના રિચારક કચુકીજન ઘણા જ હું અને સતાષ પામ્યા. તેણે પુલકિત હૃદયે सणस्स भगवओ महावीरस्स आगमणाहियविणिच्छर શ્રમજી ભગવાન મહાવીરનું આગમન થવાનેા નિષ્ણુય કરીને ટ્ટુ ગમાહિ... વ્રુત્તિયકુમાર નરળ વિજ્ઞળ વદ્યાવેફ ” બન્ને હાથની અજલિની મસ્તક પર રાખીને ક્ષત્રિયકુમાર જમાલીને જયવિજય શબ્દોના ઉચ્ચારણપૂવ ક માટે આવશ્યક એવી આજ્ઞા લઈને) સંયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા વિરાજમાન થયા છે. “ સફ્ળ વવેકના મોળાનાથ વ્વના મંળવત્તિયંગાત્ર નિøત્તિ ” તે કારણે આ અનેક ઉગ્રજાતીય, ભાગજાતીય અને રાજાઓ વગેરે લેાકેામાંથી કેટલાક લેાકેા શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરવા નિમિત્તે, કેટલાક તેમની સેવા કરવાને માટે, કેટલાક તેમનેા સત્કાર કરવા નિમિત્તે, કેટલાક તેમનું સન્માન કરવા નિમિત્તે, કેટલાક કૌતુહલવશ તેમને જોવા માટે, કેટલાક તેમનાં દર્શન કરવા માટે, કેટલાક તેમની પાસે અશ્રુત આગમના રહસ્યોને સાંભળવાને માટે અને શ્રુત આગમાંના રહસ્યને નિઃશ'કિત કરવાને માટે, કેટલાક અથના નિશ્ચય કરાવનારા અમુક અમુક કારણેા પૂછવાને માટે તથા કેટલાક મુંડિત થઇને ગૃહસ્થાવસ્થાને પરિ ત્યાગ કરીને અણુગારાવસ્થા ધારણ કરવાને માટે, તથા કેટલાક ખાર તેાવાળી અગારાવસ્થા ધારણ કરવાને માટે જઇ રહ્યા છે. ** માટે આવશ્યક એવી આજ્ઞા લઈને) સંયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા વિરાજમાન થયા છે. સફ્ળ વેળા મોળા નાવ ગલ્વેના મંળવત્તિયં નવનિñચ્છતિ ' તે કારણે આ અનેક ઉગ્રજાતીય, ભાગજાતીય અને રાજાએ વગેરે લેાકેામાંથી કેટલાક લેાકેા શ્રમણ ભગવાન મહાવીરને વ ંદણા કરવા નિમિત્તે, કેટલાક તેમની સેવા કરવાને માટે, કેટલાક તેમના સત્કાર કરવા નિમિત્તે, કેટલાક તેમનું સન્માન કરવા નિમિત્તે, કેટલાક કૌતુહલવશ તેમને જોવા માટે, કેટલાક તેમનાં દર્શન કરવા માટે, કેટલાક તેમની પાસે અશ્રુત આગમના રહસ્યાને સાંભળવાને માટે અને શ્રુત આગમે ના રહસ્યને નિઃશ'કિત કરવાને માટે, કેટલાક અથના નિશ્ચય કરાવનારા અમુક અમુક કારણેા પૂછવાને માટે તથા કેટલાક મુંડિત થઇને ગૃહસ્થાવસ્થાના પિર ત્યાગ કરીને અણુગારાવસ્થા ધારણ કરવાને માટે, તથા કેટલાક ખાર તેાવાળી અગારાવસ્થા ધારણ કરવાને માટે જઇ રહ્યા છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૨૪ Page #137 -------------------------------------------------------------------------- ________________ તથા કેટલાક “તેમની પાસે જવાને અમારે વ્યવહાર છે એમ માનીને સ્નાન કરીને, બલિકર્મ કરીને, કાગડા વિગેરેને અન્ન આદિ દેવા રૂપકૌતુકમંગલરૂપ પ્રાયશ્ચિત્ત કરીને, મસ્તક અને કંઠમાં માળા પહેરીને, મણિનિર્મિત સુવર્ણહારોથી વિભૂષિત થઈને, હાર, અર્થહાર, ત્રણ સ હ ૨, લાંબે લટકતો હાર, અને કટિસૂત્રથી પિતાની શોભામાં અભિવૃદ્ધિ કરીને, સુંદર સુંદર કીમતી વસ્ત્રો પહેરીને, અને શરીર પર ચન્દનનું વિલેપન કરીને જઈ રહ્યા છે. કેટલાક ઘોડા પર, કેટલાક હાથીઓ પર, કેટલાક રથમાં, કેટલાક શિ બકાઓ (પાલખી) માં, અને કેટલાક સ્કન્દમા નકામાં બેસીને અને કેટલાક પગપાળા ચાલતાં ચાલતાં જઈ રહ્યા છે. કેટલાક એક બીજાની સાથે મળીને ઘણા ભારે ઉત્કૃષ્ટ સિંહનાદ જે નાદ કરતાં કરતાં, તે કેટલાક સ્પષ્ટ દેવનીઓ કરતાં કરતાં, અને કેટલાક કલકલ ના કરતાં ક્ષત્રિયકુંડ નગરમાંથી નીકળી રહ્યા છે. ગમન કરતાં લોકોના અવાજથી એવું લાગે છે કે સમગ્ર શહેર ક્ષુબ્ધ સમુદ્રની ગર્જનાથી જાણે કે વ્યાકુલિત બની ગયુ છે. “ તા રે વાઢિ ત્તિ ગુમારે વુન્નપુરિવરણ અંતિe gયમર્દૂ સોદવા નિયમ દુતુદ્રડું વિય પુરો ” અંતાપુરના પરિચારક કંચુકીજન પાસેથી આ વાત સાંભળીને ક્ષત્રિયકુમાર જમાલીને અત્યંત હર્ષ અને સંતોષ થયે. પુલક્તિ હૃદયે તે વાત સાંભળીને અને હદયમાં ધારણ કરીને તેણે કૌટુંબિક પુરુષોને-આજ્ઞાપાલક નોકરને બોલાવ્યા, “દૈવત્તા gવં વાસી ” બેલાવીને તેણે તેમને આજ્ઞા ફરમાવી. ___“ खिप्पामेव भो देवाणुप्पिया ! चाउग्घंटें आसरहं जुत्तामेव उबदुवेह" દેવાનપ્રિયેઘણી જ ઝડપથી ચાર ઘંટડીવાળા અશ્વરથને તૈયાર કરે. એટલે કે ઘોડા જડેલા રથને જલ્દીમાં જદી જોડીને અહીં ઉપસ્થિત કરે. રૂપત્તિ અને નાગરિ પિગ૬ ” અને તેને ઉપસ્થિત કરીને મને અહીં ખબર પહોંચાડે, “તાળ તે જોવુંવિરપુરિસા કમifor વત્તિયારે પૂર્વ કુત્તા માળા જાવ દિવíતિ” ક્ષત્રિયકુમાર જમાલીની આ આજ્ઞા સાંભળીને તે કૌટુંબિક પુરુષે ઘણે હર્ષ અને સતેષ પામ્યા. તેમણે ઘણી જ ઝડપથી ચાર ઘંટડીવાળા રથને ઘોડા જોડીને તૈયાર કર્યો. અને તે રથને મહેલની બહારની ઉપસ્થાનશાળામાં ઊભે રાખીને જમાલીને ખબર એકલી કે “આપની આજ્ઞાનુસાર અશ્વરથ તૈયાર કરીને ઉપસ્થિત કર્યો છે.” તof મારી વરિયારે કેળવ મઝાથરે તેને હવાછરૂ” રથ તૈયાર થવાના સમાચાર મળતાં જ ક્ષત્રિયકુમાર જમાલી જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં ગયે. વવાદિરા વ્હાણ થવર્જિને વવાણા પરિણા વાળો માળિયવં” ત્યાં જઈને તેણે સ્નાન કર્યું, ત્યારબાદ બલિકર્મ કર્યું એટલે કે કાગડા આદિને માટે અન્નનું વિતરણ કર્યું. બાકીનું સમસ્ત વર્ણન ઔપપાતિક સૂત્રના શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૨૫ Page #138 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાર્ધના ૪૮ માં સૂત્રમાં આપવામાં આવેલ કેણિકની પરિષદાના વર્ણન પ્રમાણે સમજવું ઔપપાતિક સૂત્રમાં તે વર્ણન આ પ્રમાણે કરેલું છે. બાળનારા-વંકરાચા--તા-માવા-gવય જૂ-લેટિનાવદ-સાથag-ટૂ-સંધિરા-દ્ધિ-સંgિe » પ્રકૃતિથિ જ જે ઘણા મોટા હોય છે-સમૂહના આગેવાન હોય છે તેને ગણનાયક કહે છે. રાજતંત્રના જે પરિપાક હોય છે, તેમને દંડનાયક કહે છે. માંડલિક રાજાઓને રાજા કહે છે. યુવરાજ પદે જેને અભિષેક થથેલે હેય છે તેને ઈશ્વર કહે છે. જેની સેવાઓથી સંતોષ પામીને જેમને રાજા દ્વારા પદ્રબંધ કરવામાં આવેલ હોય છે, એવી રાજસ્થાનીય વ્યક્તિને તલવર કહે છે. પાંચ સે ગામના જ પતિને માડંબિક કહે છે. અનેક કુટુંબોના પરિપષક પુરુષને કૌટુંબિક કહે છે. જેની પાસે હાથીપ્રમાણુ દ્રવ્યરાશિ હોય છે, તેને “ઈભ્ય' કહે છે. સુવર્ણના પટ્ટબન્યથી જેનું મસ્તક વિભૂષિત રહે છે એવા નગરના મુખ્ય વ્યવહારી પુરુષને શ્રેષ્ટિ કહે છે, સેનાના નાયકને સેનાપતિ કહે છે, કમાવાને માટે પરદેશ જનારને સાથ આપનાર અથવા દ્રવ્યની સહાયતા કરનારને સાર્થવાહ કહે છે, રાજાના આદેશનું નિવેદન કરનારને દૂત કહે છે, અને રાજયની સીમાનું રક્ષણ કરનારને રવિપાલ કહે છે. આ વિષયને અનુલક્ષીને ઓપતિક સૂત્રમાં કોઈ કઈ જગ્યાએ આ પ્રમાણે સૂત્રપાઠ પણ મળે છે–“અને વાયા, નાય, સર, તસ્રવર, माडबिय, कोडुधिय, ओलुग्गमंति, महागंति गणा दोबारिय अमरचेडपीठ * ત્તારનામસેટ્રિકથarદૂરસંઘિવાદ્ધિ સંપરિવુ?” ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડુંબિક અને કૌટુંબિક, આ પદોની વ્યાખ્યા ઉપર કહેવામાં આવી છે. સેવકોને “ અલગક' કહે છે, રાજ્ય સંચાલનના કાર્યમાં રાજાને સલાહ દેનાર વ્યક્તિને મંત્રી કહે છે. સચિવ એટલે પ્રધાન તે પણ રાજ્ય સંચાલનના કાર્યમાં રાજાને મદદ કરે છે. મંત્રીમંડળના વડાને મહામંત્રી કહે છે, જે તિષ શાસ્ત્રના જાણકારને “ગણુક' કહે છે. દ્વારપાલને દિવારિક” કહે છે, રાજ્યના અધિષ્ઠાયકને અમાત્ય કહે છે, ચરણસેવકને ચેટ” કહે છે, વયોને “પીઠમ' કહે છે, નગરનિવાસી પ્રજાજનને નગર અથવા નાગરિક કહે છે, વણિગજન (વેપારી) ને “નિગમ કહે છે, સુવણપદ્રકથી વિભૂષિત જેનું મસ્તક હોય છે એવા લક્ષ્મી પતિને શ્રેષ્ઠી કહે છે, સેનાના નાયકને સેનાપતિ કહે છે, રાજાની આજ્ઞા અન્યને પહોંચાડનારને દૂત કહે છે અને રાજ્યની સન્ધિન રક્ષકને સભ્યપાલ કહે છે. આ ગણનાયક આદિ લેકેથી વીંટળાયેલે “=ાત્ર રાજા વીરે સવારંપવિમૂરિ મળવો પરિજિનવમરૂ” અને ચન્દનથી લિસ શરી શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૨૬ Page #139 -------------------------------------------------------------------------- ________________ રના અંગવાળો તથા સમસ્ત અલંકારથી વિભૂષિત શરીરવાળે તે ક્ષત્રિયકુમાર જમાલી નાનગૃહમાંથી બહાર નીકળે. પરિનિમિત્તા” ત્યાંથી બહાર નીક નીને “જેa કાહિચિા રવદ્રાના” જ્યાં તેની બાઢા ઉપસ્થાન શાલા (સભાભવન) હતી, “મેવ જાર જ્યાં ચાર ઘંટડીવાળે તે અશ્વરથ ઊભું હતું, “તેર વવાઝત્યાં તે આવ્યા. ત્યાં આવીને તે અશ્વરથમાં બેસી ગયે. “ગુણિત્તા સોરમણરાયેલું છે રિઝમાળે મરવા જવંતરિજે” જે તે રથમાં સવાર થયો કે તરત જ છત્રધારીઓએ તેના મસ્તક પર કેરટ પુષ્પોની માળાથી યુક્ત છત્ર ધારણ કચન અને અનેક યોદ્ધાઓને સમૂહ તેની સાથે સાથે ચાલવા લાગ્યું. આ રીતે તેમના વડે ઘેરાયેલે તે ક્ષત્રિયકુમાર જમાલી “વિચકુંદા નો મક મત્તે નિઝક્ષત્રિયકુંડગ્રામ નગરની બરાબર વચ્ચે થઈને નીકળે. નિરિકત્તા” ત્યાંથી નીકળીને બળેવ મgmaiામં રચશે, ને વહુનાઝર જે તે વાછરૂ” જ્યાં બ્રાહ્મણકુંડગ્રામ નગર હતું, જ્યાં બહુ શાલક ઉદ્યાન હતું, તે તરફ તે આગળ વધ્યા. “૩ાાઝિર” ત્યાં પહોંચીને તાજુ નિ”િ તેણે અશ્વોને રોક્યા, “જિજિબ્રેરતા રહું ?” અને રથને ઊભે રાખે. “કવેરા રહારો કરવો?રથને ઊભે રાખીને તે રથમાંથી નીચે ઉતર્યો. “રોહિત gaiઘોઢા ૪૪માથું રાણાનો વિસરુ” રથમાંથી ઉતરીને તેણે પુષ્પ, તાંબૂલ (પાન) આયુધ આદિને તથા પગરખાંને ત્યાગ કર્યો. “વિક્રેત્તા” તે વસ્તુઓને પરિત્યાગ કરીને grીર્ય ઉત્તરાલં એક સળંગ ઉત્તરાસંગ (ઉત્તરીય) ધારણ કર્યું. “ફિત્તા ” ઉત્તરાસંગ ધારણ કરીને “રિમાથે મેળે મળે માવં મહાવીરે તેનેડ વાઈઝ” બને હાથની અંજલી બનાવીને (બને હાથ જોડીને) જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજતા હતા, ત્યાં તે આવ્યા. “વવાછિત્તા” ત્યાં આવીને “શન મળવું મહાવીર' તિવૃત્તો આચાણિયાgિo તેણે ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણાપૂર્વક શ્રમણ ભગવાન મહાવીરને વંદણા નમસ્કાર કર્યો. “વારિસ કા સિવિgા Higવાણ ri[ qgવારા” વંદણા નમસ્કાર કરીને તેણે ધર્મશ્રવણની ઈચ્છાથી, બને હાથ જોડીને ત્રિવિધ (મન, વચન અને કાયા) પર્યું પાસના દ્વારા પ્રભુની ઉપાસના કરી. ___ “तएणं समर्ण भगवं महावीरे जमालिस्स खत्तियकुमारस्स तीसे य महतिબજિયાણ નિ કાર ઘI કાર પરિણા” ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે તે ક્ષત્રિયકુમાર જમાવીને તથા તે વિશાળ અષિપરિષદ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ આદિને ધર્મકથા કહી ધર્મકથા શ્રવણ કરીને તથા તેને હૃદયમાં ધારણ કરીને પરિષદા વિસર્જિત થઈ ગઈ. " वएणं से जमालि खत्तियकुमारे समणस्स भगवओ महाविरस्स अतिए રોજા નિષ” ત્યારબાદ તે ક્ષત્રિયકુમાર જમાલી શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મ શ્રવણ કરીને અને તેને હૃદયમાં ધારણ કરીને “ જાવ વાઘ ક” ઘણે જ હર્ષ અને સંતોષ પામે. તેનું હૃદય હર્ષથી નાચી ઊઠયું. તે પુલક્તિ હૃદયે, અને હાથ જોડીને પિતાની ઉત્થાન શક્તિથી ઊભે થ. “વાર સત્તા ઘરનું માં મહાપાર ઉતરવુતો નાય નમંત્તિ gવં જવાણી” પિતાની છત્યાન શક્તિથી ઊભા થઈને તેને આદક્ષિણ-પ્રદક્ષિણા પૂર્વક શમણુ ભગવાન મહાવીરને વંદણ કરી અને નમસ્કાર કર્યા. વંદણુ નમસ્કાર કરીને તેણે તેમને આ પ્રમાણે કાં નામ મંનિ' જાવ, પરિણા ન જ મં! નિબંધ વારयणं, रोए म णं भंते ! निग्गंथ पावय णं, अन्भुटेमिणं भंते ! निग्गंथ पावयणं " હે ભદન્ત ! આ નિગ્રંથ પ્રવચન પ્રત્યે મને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે, હે ભદન્ત! આ નિગ્રંથ પ્રવચન સત્ય હવાની મને પ્રતીતિ થઈ ગઈ છે, હે ભદન્ત ! આ નિગ્રંથ પ્રવચન મને ગમે છે, હે ભદન્ત ! આ નિગ્રંથ પ્રવચનને હું મારા જીવનમાં ઉતારવા માગું છું. “gવમેવ મંતે ! તમે મને ! કવિતા મ! અસંવિધાં મલે! આપે કહ્યું તે સત્ય છે. હે ભદન્ત ! આપના દ્વારા જે અર્થનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે સર્વથા સત્ય જ છે. હે ભદન્ત! આ નિગ્રંથ પ્રવચન સર્વથા સત્ય છે. હે ભદત ! આ નિપથ પ્રવચન સંદેહાદિ દેથી રહિત છે, ના રે કહેચે તુજે રા” હે ભદન્ત ! આપે જે પ્રમાણે કહ્યું, એ જ તે છે. પરંતુ હે દેવાનુપ્રિય ! “ પિયો ગાડુwif” હું મારા માતાપિતાની આજ્ઞા લેવા ઈચ્છું છું. પ્રત્રજ્યા અંગીકાર કરવા માટે તેમની આજ્ઞા લઈને “શ રેવાનુજિયા અંતિશ કુંડે મત્તિ કાળજારિશે ઘવા”િ આપ દેવ નુપિયની પાસે મુંડિત થઈને (પ્રવજ્યા લઈને) અગારાવસ્થા (ગૃહસ્થાવસ્થા) ને પરિત્યાગ કરીને હું અણગારાવસ્થા ધારણ કરીશ. “બાપુ વાળુસિયા મા પવિ ” ત્યારે મહાવીર પ્રભુએ તેને કહ્યું – હે દેવાનુપ્રિય ! તમને ચે તેમ કરે, પણ આવા કામમાં વિલંબ કરો જોઈએ નહીં છે જ છે શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૨૮ Page #141 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ય–આ સૂત્ર દ્વારા સૂત્રકારે ક્ષત્રિયકુમાર જમાલી પ્રવજ્યા લેવા માટે તેના માતાપિતાની અનુમતિ કેવી રીતે મેળવે છે, તે વાત પ્રકટ કરી છે. "तएणं से जमालि खत्तियकुमारे समणेगं भगवया महावीरेणं एव' वुत्ते समाणे हदुतुढे समणं भगवौं महावीर तिखुतो जाव नमंसित्ता तमेव चाउघंट आसरह ” જ્યારે શ્રમણ ભગવાન મહાવીર ક્ષત્રિયકુમાર જમાવીને કહ્યું કે દીક્ષા લેવામાં વિલંબ કરશે નહી, ત્યારે તેને ઘણું જ હર્ષ અને સંતોષ થયે. તેણે પુલકિત હૃદયે ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક શ્રમણ ભગવાન મહાવીરને વદણુ કરી અને નમસ્કાર કર્યા. વંદણા નમસ્કાર કરીને તે જ્યાં પિતાને ચાર ઘંટડીવાળો રથ ઊભું હતું ત્યાં ગયા. ત્યાં જઈને તે રથમાં બેસી ગયે. " दुरुहिता समणस्स भगवओ महावीरस्स ऑतियाओ बहुसालाओ चेइयाओ પરિનિવામ” રથમાં સવાર થઈને તે શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી તથા બહુશાલક ઉધાનમાંથી રવાના થયા. “ વિનિમિત્ત તોરંટ જાવ धरिज्जमाणेणं महया भडचडार जाव परिक्खिते जेणेव खत्तियकुडगामे नयरे સેવ કરાયા;” રથમાં સવાર થતાંની સાથે જ છત્રધારીઓએ તેના ઉપર કોરંટ પુપની માલાઓથી સુશોભિત છત્ર ધારણ કર્યું અને મેટા મેટા ચાઓ તેની પાસે તેની રક્ષા માટે ઉપસ્થિત થઈ ગયા. આ રીતે દ્ધાઓ અને સુભટના સમૂહથી ઘેરાયેલે તે ક્ષત્રિયકુંડગ્રામ નગર તરફ આગળ વધે. “उवागच्छिसा खत्तियकुंडग्गाम नयर मझ मझेणं जेणेव सप गिहे સેવ વાણિરિચા વાણા તેણે રૂ” આ રીતે ચાલતાં ચાલતાં તેને રથ ક્ષત્રિયકુંડગ્રામ નગરની બહાર મધ્યના માર્ગેથી પસાર થઈને, જ્યાં તેનું ઘર હતું, અને ઘરની બહાર જ્યાં ઉપસ્થાનશાલા હતી, ત્યાં આવી પહોંચ્યું. “વત્રાછિત્તા તરણ નિgિs, કરંજિ િર દ કર રહૃાો પડ્યો ત્યાં આવીને તેણે ઘડાને થંભાવી દીધા, ઘડાઓ થંભતા રથ ઊભો રહી ગે. રથ ઊભે રહેતાં જ તે તેમાંથી નીચે ઉતર્યો. ઋત્તિ વેળા નં. સરિયા વકૃણાહા, અwifો તેણે રવાજી” રથમાંથી નીચે ઉતરીને તે ઘરની અંદરના બેઠક ખાનામાં જ્યાં તેના માતાપિતા હતાં, ત્યાં ગયા. “ હવાછર જન્મયો કળ વિજ્ઞgણે વાવેરૂ” ત્યાં આવીને તેણે “ જય હે, વિજય હે ” એવા શબ્દોનું ઉચ્ચારણ કરીને માતાપિતાને વધાવ્યાં, “રદ્ધા જાણી” વધાવીને તેણે તેમને આ પ્રમાણે કહ્યું શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૨૯ Page #142 -------------------------------------------------------------------------- ________________ " एवं खलु अम्मताओ ! मए समणस्स भगवओ महावीरस्स अतिए धम्मे निसंते હૈ માતાપિતા ! મેં શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી ધમ શ્રવણુ કર્યો છે “ àવિ ચ મે બન્ને રૂચ્છિર, પત્તિષ્ઠિ, અમિરર્ ” તે ધર્મ મને ઈષ્ટ, અત્યન્ત ઈષ્ટ અને રુચિકર થયા છે એટલે કે તે ધમને હું મારા જીવનમાં ઉતારવા માગું છું. ૮૮ તળે ત...માહિ.... પત્તિચમાર'અમ્માવિચોવચારી ’ ક્ષત્રિયકુમાર જમાલીના આ પ્રકારના અભિપ્રાય જાણીને તેના માતાપિતાએ તેને આ પ્રમાણે કહ્યું: “धन्नेति णं तुमं जाया ! कयत्थेणं तुमं जाया ! कयपुन्ने सिणं तुमं जाया ! ચાળે નિ ન તુમ ગાયા ! હું બેટા ! ધન્ય છે તને, તે' તારા પ્રત્યેાજનને પ્રાસ કરી લીધુ' છે (તું ધૃતાથ થયે છે), તે. પુણ્યનું ઉપાર્જન કર્યું છે, તે તારા શારીરિક સુચિહ્નોને સાર્થક કર્યાં છે. “ લળ તુમે સમા માનો महावीरस्स अतिए धम्मे निसंते, से वि य धम्मे इच्छिए, पडिच्छिए, अभिरुइए " કારણ કે શ્રમણ ભગવાન મહાવીરની પાસે જે શ્રુતચારિત્રરૂપ ધર્મનું શ્રવણ કર્યું" છે, તે ધમ તને ઈષ્ટ લાગ્યા છે, અતિશય પ્રિય લાગ્યા છે અને રુચિકર લાગવાથી જીવનમાં ઉતારવા યૈગ્ય લાગ્યા છે. '' 93 तरण से जमाली खत्तियकुमारे अम्मापियरो दोचंपि एवं वयासी " ત્યારબાદ તે ક્ષત્રિયકુમાર જમાલીએ તેના માતાપિતાને શ્રીજી વાર પણ એ જ પ્રમાણે કહ્યું કે " एवं खलु मए अम्माताओ ! समणस्स भगवओ महावीरस्स अंतिए घम्भे निसंते, जाव अभिरुइर तरण अहं अम्माताओ ! संसारभउठवणे, भीए जन्मजरामरणाण त इच्छामि णं अम्मताओ ! तुमेहिं अग्भणुन्नार समाणे समणस्स भगवओ महावीर अलिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तर હું માતાપિતા ! મેં શ્રવણુ ભગવાન મહાવીરની સમીપે ધર્મોનું શ્રવણ કર્યુ છે, તે ધર્મ મને ઈષ્ટ ( અભિલષિત ) અને અતિશય ઈષ્ટ તથા રુચિકર લાગ્યે છે. તેથી હું તેને જીવનમાં ઉતારવા માગું છું. હું સંસારના ભયથી વ્યાકુળ થઈ ગય છું. જન્મ, જરા અને મરણના દુ:ખાથી ઉદ્વિગ્ન થયેલા હું આપની આજ્ઞા લઈને શ્રમણુ ભગવાન મહાવીરની સમીપે દીક્ષા અંગીકાર કરીને ગૃઢ સ્થાવસ્થાના ત્યાગ કરીને અણુગારાવસ્થા ધારણ કરવા માગું છું 6 तपण या जमालिस खत्तियकुमारस्स माया त अणिदु, अकंत अध्वियं, अमलुनं, ગમગામ, અમુચપુર્વ્ય, શિ' કોષા, નિમ્ન, સેવાપોમવ ંતવિઝીબત્ત ’’ ક્ષત્રિયકુમાર જમાલીની માતાએ જયારે પોતાના પુત્રની તે અનિષ્ટ, અકાન્ત, શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૩૦ Page #143 -------------------------------------------------------------------------- ________________ અપ્રિય, અમનેશ, અને અમનેમ તથા અશુપૂર્વ વાણી સાંભળી અને તેના ઉપર વિચાર કર્યો, ત્યારે તેનું આખું શરીર પરસેવાથી તરબોળ થઈ ગયું. જમાલીની વાણી તેને અનિષ્ટ લાગવાનું કારણ એ છે કે તેને પિતાને એકનો એક પુત્ર દીક્ષા લે એ વાત ગમતી ન હતી. પસંદ નહી પડવાને કારણે જ તે વાત તેને અકાન્ત અને અપ્રિય લાગી. એ વાત તેને મનને નહીં રુચવાને કારણે તેને અમને જ્ઞ કહી છે. પિતાના પુત્રના મુખથી આ પ્રકારની વાત તેણે પહેલાં કદી સાંભળી ન હતી, તેથી તે વાતને અશ્રુતપૂર્વ કહી છે. “સોમર વિવંજમ ની નિષિા, સાવિ માવળા” તેનું પ્રત્યેક અંગ શેકની પ્રબળતાને લીધે કંપી ઉઠયું, તેનું શરીર નિસ્તેજ (સ્વાભાવિક પ્રભાથી રહિત) થઈ ગયું. તેના મુખ પર દીનતા પ્રકટ થવા લાગી “ચઢાજિa - માહા” બને હથેળીની મદદથી મસળી નાખેલી કમલમાલાની જેમ તે શોભારહિત થઈ ગઈ. “ સત્તા જાળવણી સ્ટાવક્રનનિષ્ઠાવાણિયા” “હું દીક્ષા લેવા માગું છું” આ શબ્દો સાંભળતાં જ તેનું શરીર મલિન અને દુર્બલ બની ગયું, તેનું લાવણ્ય અને પ્રભા નષ્ટ થઈ ગયાં, તે કારણે તે દેખવામાં શ્રીરહિત (કાનિરહિત) લાગવા માંડી “ ofસરિમૂવલંત યુનિવસંશુવિધવઢવાદમદૂત્તરિજ્ઞાદુળ થઈ જવાને લીધે તેણે પહેરેલાં આભૂષણે શિથિલ ઢીલા પડવા લાગ્યાં, તેનું શરીર કૃશ થઈ જવાથી તેનાં કેટલાંક વલય નીચે જમીન પર પડી ગયાં, કેટલાક પડીને ખવાઈ ગયાં, કેટલાક પડીને તૂટી ગયાં, તેણે ઓઢેલી ઓઢણી ( ઉત્તરીય વસ્ત્ર) ને અંચલ તેની વ્યાકુલતાને લીધે નીચે સરકી ગયે અને તે ઉત્તરીય અસ્તવ્યસ્ત થઈ ગયું. “ મુરઝાવાત જુ છુ, કુમારિજિસથા” મૂછ આવી જવાથી તે ચૈતન્ય ગુમાવી બેઠી, તેથી તેનું શરીર અધિક ભારે લાગવા માંડયું, તેને સુકુમાર કેશપાશ વિખરાઈ ગયે અથવા તેની સુકુમાર કટિ અને હાથ ઢીલાં પડી ગયાં. “સુળિયairઘા, નિત્તમદેવ શ્રી શિશુપાલંધર્ઘળા” તેથી તે કુહાડીથી કાપવામાં આવેલી ચંપકલતાના જેવી અને મહોત્સવ પૂરો થયા બાદ ઈન્દ્રવજની સમાન શિથિલ સબ્ધિ બંધનવાળી થઈ ગઈ. એવી હાલતમાં તે “ટ્રિમ” ફરસબંધી પર–પાષાણ શિલ નિમિલ ભેંયતળિયા પર “ઘર” “ધડીમ” એવા અવાજ સાથે પડી ગઈ “तरण सा जमालिस्स खत्तियकुमारस्स माया ससंभीयत्तियारा तुरिय कंचभिंगारमहविणिगयसलिलविमलजलधाराए परिसिंचमाणनियरियायलट्ठी " શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૩૧ Page #144 -------------------------------------------------------------------------- ________________ તેના પડી જવાને કારણે અંતઃપુરના રિચારકો ગભરાઇ ગયા. તેમણે તુરતજ સુવણુનિર્મિત ઝારીના મુખમાંથી નીકળતું શીતળ નિર્દેળ પાણી તેના શરીર ઉપર છાંટયું, તેમ કરવાથી તે કંઇક સ્વસ્થ થઈ. ત્યારબાદ તેમણે ‘“ ઉલેચ ’ પાણી છાંટેલા ઉત્સેપકથી વાંસની પટ્ટીઓમાંથી બનાવેલા પ"ખાથી, તાડવૃક્ષના પાનમાંથી બનાવેલા પ'ખાથી અને ખજૂરીના પખાથી તેને પત્રન નાખ્યા. આ શીતલ હવા મળવાથી તેની મૂર્છા વળી−તે ભાનમાં આવી ગઇ. પરન્તુ ભાનમાં આવતાની સાથે જ તે ૮ रोयमाणी कंदमाणी, सोयमाणी, विलवमाणी માદ્ધિ વૃત્તિયજીના હત્ત્વ વચારી ” રડતી રડતી, આક્ર’દ કરતી કરતી, શેાક કરતી કરતી, અને વિલાપ કરતી કરતી તેના પુત્ર જમાલીને આ પ્રમાણે કહેવા લાગી—( આંસૂ પાડીને રડવું તેનું નામ રુદન છે, જોર જોરથી રડવું તેનું નામ માર્ક' છે. અમારા જેવા નિરાધારાનું શું થશે ’ આ પ્રમાણે મનમાં વિચાર કરીને મનમાં જે અન્તર્દાહ થાય છે તેનું નામ શાક છે. “ હે પુત્ર, હૈ કુલદીપક, ” ઇત્યાદિ શબ્દે ખેલતાં ખેલતાં અને ગુણુસ્મરણપૂર્વક જે રુદન થાય છે તેને વિલાપ કહે છે. ) ' "" તુમ સિ ાં ગાયા ! અર્દૂ ો પુત્તે, ઢે, ઇંતે, વિ, મનુન્ને, મળામે, ચેન્ને, વૈજ્ઞાતિ, સંમ, વદ્દુમદ્, અનુમદ્ ” હે બેટા ! તું અમારે એકના એક—માત ખાટના પુત્ર છે, તું જ સમસ્ત કુટુબીજનાના મનેરથ પૂર્ણ કર નારી હાવાથી અમને અતિશય પ્રિય છે. સૌના સહાયક હાવાથી તુ અમને ઘણેા જ કમનીય છે, તું સૌના ઉપકારક હોવાથી તથા અમારા મનને પ્રમાદ કરાવનાર હેાવાથી અમને અત્યંત પ્રીતિજનક છે, હિતકારી હાવાને લીધે તું સૌને આનંદ દેનાર હાવાથી તુ મનેાન છે, તારૂં રૂપ અને વન સૌને ગમે તેવુ હોવાથી તું સૌને માટે મનેાનુકૂળ છે, સ્થિરતાના ગુણુના ચૈાગથી તુ સ્થય વાળા છે, ઘણા લેાકેાના માનને પાત્ર હોવાથી અથવા અનેક લોકો અનેક કાર્યાંમાં તારી સલાહને અનુસરતા હેાવાથી તુ' સૌને માટે સંમત’” છે, તું સૌને અનુકૂળ રહે છે અને સૌ તારી વાત માને છે, તેથી તું અનુમત છે, “ અંદર ઉલમાળે, ચળે, ચળમૂત, વિકવિ, વિષયાનન્તુળને સુંવર પુમિવ તુક્રમે સવળયા માનુળા ળયાર ? * ઘરેણાની પેટી સમાન તું અમને વહાલેા છે, વિનયાદિ ગુણ્ણા દ્વારા મનુષ્ય જાતિમાં તુ અત્યન્ત ઉત્કૃષ્ટ હાવાથી રત્નસમાન છે, ચિન્તામણિ રત્ન આદિ મણિએના તુલ્ય હોવાથી તું રત્નભૂત છે, તારા છત્રનનું અસ્તિત્વ અમારે માટે ઉત્સવ સમાન હોવાથી તુ જીવિતત્સવિક છે. અથવા અમારૂં જીયન તારા હાથમાં હેવાથી પણ તુ " શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૩૨ Page #145 -------------------------------------------------------------------------- ________________ જીવિતત્સવિક છે. તેને જોતાં જ અમારા હૃદયમાં આનંદ ઉત્પન્ન થાય છે, તેથી તું હૃદયાનન્દજનક છે. ગૂલરના પુપની જેમ તારા નામનું કે વચનનું શ્રવણ જ દુર્લભ થઈ ગયું છે, તે પછી તારા દર્શનની દુર્લભતાની તે વાતજ શી કરવી ! (ઉદુમ્બર-ગૂલર પુષ્પ દુર્લભ હોવાથી અહીં તેની ઉપમાં આપવામાં આવી છે. ) d નો વહુ નાયા 21 રૂછામો સુદ વાવ વિદg. ओगं, त' अच्छाहि ताव जाया ! जाव ताव अम्हे जीवामो, तओ पच्छा अम्हेहि कालगएहि समाणेहि परिणयवए वडियकुलवंसततुकजम्मि, निरवयकखे समणस्स भगवओ महावीरस्स तिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पधइहिसि " બેટા ! અમે એક ક્ષણને પણ તારો વિગ સહન કરવાને અસમર્થ છીએ. તેથી જ્યાં સુધી અમે જીવત છીએ, ત્યાં સુધી તું ઘરમાં અમારી સાથે જ રહે. અમારું મૃત્યુ થઈ ગયા પછી અને કુતરૂપ વંશવેલાની વૃદ્ધિ થઈ ગયા પછી, તું શ્રમણ ભગવાન મહાવીરની પાસે સંયમ અંગીકાર કરજે–ત્યાં સુધીમાં તું વૃદ્ધ પણ થઈ ગયે હઈશ અને ગૃહસ્થ તરીકે બજાવવાની ફરજો પણ તે બજાવી લીધી હશે તેથી તે કાળે સંસારમાં તારી કેઈ અપેક્ષા નહીં રહેવાથી તું નિરપેક્ષ થઈને ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરીને અણગારાવસ્થા ધારણ કરજે.સૂ પા ટીકાઈ—“agi રે મારું સ્વત્તિયારે લક્ષ્માવિય પવૅ વચાતી” આ પ્રકારની માતાપિતાની વાત સાંભળીને તે ક્ષત્રિયકુમાર જમાલીએ તેમને આ પ્રમાણે કહ્યું: “ત વિ # રં કામrો લં વં તમે નમં પ્રવં રા" હે માતાપિતા ! જે તમે એવું કહો કે “ તું અમારો એકનો એક પુત્ર છે, તું અમને ઈષ્ટ, કાન્ત, પ્રિય, મનેઝ, મનેમ, ય, વિશ્વસ્ત, સંમત, બહુમત અને અનુમત છે તથા ઘરેણાંની પેટી જેવ, રત્નજે રત્નભૂત, જીવિતત્સવિક અને આનન્દજનક છે. તારું શ્રવણ પણ ઉદુમાર પુષ્પની જેમ દુર્લભ થઈ ગયું છે, તે તારા દર્શનની તે વાત જ શી કરવી! તેથી હે પુત્ર ! અમે તારે એક ક્ષણને પણ વિવેગ ઈચ્છતા નથી, અમારા જીવન પર્યત તું અમારી પાસે (ઘરમાં) જ રહે અને અમારા મરણ બાદ વંશવેલાની વૃદ્ધિ કર્યા પછી તું વૃદ્ધાવસ્થામાં અંગીકાર કરજે.” આપની આ વાત ખરી છે, પરંતુ હ મતાશો મજુસણ મરે સારૂ રામામrgama ટુવાવાળ સતવવામિમૂહ” હે માતતાત ! આ મનુષ્યને ભવ શારીરીક અને માનસિક અનેક જાતિ સંબંધી, જરા સંબંધી, મરણ સંબંધી અને રાગ સંબંધી ભયંકર દુઃખે અને વેદનાઓથી તથા સેંકડે કટ્ટાથી ભરપૂર છે, તથા ભૂત, વેતાલ આદિ દ્વારા કરવામાં આવતાં ઉપદ્રથી ગ્રસિત થયેલ છે. તે કારણે તે રાત્રિદિવસ આદિની જેમ બધુર” અધુવ છે, અથવા સૂર્યોદય આદિની જેમ તે નિયત સમયે અવયંભાવી નથી પણ અનિયત છે. તેનું કઈ નિયત સ્વરૂપ વિદ્યમાન નથી કારણ કે સમૃદ્ધિશાલી મનુષ્ય પણ કયારે દરિદ્ર બની જશે તે નક્કી નથી. આ મનુષ્ય શરીર ક્ષણભંગૂર હોવાથી અશાશ્વત છે. સંધ્યાકાલિન મેના રંગોની જેમ તથા પાણીના પરપોટાની જેમ તે શીઘવિનાશી છે. દર્ભના અગ્રભાગ પર રહેલા પાણીના જેવું તે શીવ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૩૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ પતનશીલ છે, “સુવિઘાવંતળોમે, વિકg arછે, ળિ, સાવજ * તે વનમાં દેખેલી વસ્તુ સમાન છે, અને વિજળીના ચમકારા જેવો અત્યંત ચંચલ છે, અનિત્ય છે. તે સડવાના, પડવાના અને નાશ પામવાના ધર્મ (સ્વભાવ) વાળે છે. રક્તપીત્ત આદિ દ્વારા અંગુલી આદિ અવયનું જે ગલન થાય છે તેને શટન (સડવાની ક્રિયા) કહે છે, તલવાર આદિ દ્વારા હાથ પગ આદિને કાપીને ભૂમિપતિત કરવાની ક્રિયાને પતન કહે છે અને એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં જવાની ક્રિયાને વિવંસન (નાશ થવાની કિયા) કહે છે. તથા મનુષ્યભવ આપના મરણ પહેલાં કે આપતા મરણ પછી મારે અવશ્ય છોડવું જ પડશે. હે માતાપિતા ! આપણામાંથી પહેલાં કેનું મરણ થશે અને પછી કોનું મરણ થશે, એ વાત જાણવાને કણ સમર્થ છે? તે આપ એવું જે કહે છે કે અમારા મૃત્યુ બાદ તું શ્રમણ ભગવાન મહાવીર પાસે સંયમ ધારણ કરજે, એ વાત કેવી રીતે સંભવિત છે? (કદાચ તમારા પહેલાં મારું મરણ થાય, એ વાત પણ શકય છે. ) “ રૂછામિ છે अम्माताओ! तुब्भेहि अब्भणुनाए समाणे समगस्स भगवओ महावीरस्स जाव દત્તા” તેથી હે માતાપિતા ! આપની આજ્ઞા (અનુમતિ ) પ્રાપ્ત કરીને હું શ્રમણ ભગવાન મહાવીરની પાસે ગૃહસ્થાશ્રમને પરિત્યાગ કરીને સંયમ ધારણ કરવા માગું છું. “agi =મા૪િ áર વકુમાર અHiાયો હવે રચાતી” ક્ષત્રિયકુમાર જમાલીની એવી દલીલ સાંભળીને તેના માતાપિતાએ તેને આ પ્રમાણે કહ્યું: તે સાચા ! સર વિલિદ્રવજી વળવાળો ” બેટા ! તારું આ શરીર પ્રવિશિષ્ટ રૂપ, લક્ષણ, વ્ય જન અને ગુણેથી યુક્ત છે. અતિ શય સુંદર આકૃતિ (આકાર) નું નામ પ્રવિશિષ્ટરૂપ છે. “વારિકવર્થઃ સુપાં મારે, વર : ત્રિથsfક્ષ ! गतौ यानं स्वरे चाज्ञां सर्वं सत्वे प्रतिष्ठितम् ॥" આ ગાથામાં દર્શાવેલા લક્ષણોથી, મષા, તલ આદિ શુભ લક્ષણથી અને શૌર્ય, ઔદાય આદિ ગુણોથી, હે બેટા ! તારું શરીર યુક્ત છે. “વત્તકઘટવરિચવત્તyત્ત વિભાવરજવ” તથા તે ઉત્તમ શારીરિક સામ થી, ઉત્તમ માનસિક સામર્થ્યથી, ઉત્તમ અ.ભામિક સામર્થ્યથી અને ઉત્તમ વિજ્ઞાન ( વિશિષ્ટ જ્ઞાન) સંબંધી વિચક્ષણતાથી પણ યુક્ત છે. “સોm કુરકુરિવર્થ અમિનાયજામ, વિવિવાદિયો ” તે સૌભાગ્યથી વિભૂષિત છે, ગુણેથી ઉન્નત છે, કુલીન અને ક્ષમાસંપન્ન છે, અને તે કઈ પણ પ્રકારની વ્યાધિ અને રોગથી રહિત છે. “નિવાચવત્ત, પંબ્રિતિ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૩૪ Page #147 -------------------------------------------------------------------------- ________________ જુહુર્વ પદ્યુમનવારથે ” વાતપિત્ત આદિ જન્ય ઉપઘાતને તેમાં અભાવ છે, ઉત્તમ વદિ રૂપગુણથી તે યુક્ત છે અને તેથી તે મનોહર લાગે છે, તારા શરીરની પાંચે ઈન્દ્રિયો સ્પર્શાદિ તિપિતાનાં કાર્યો કરવાને સમર્થ છે, અને તે નવયૌવનથી સુશોભિત છે. “જત્તમગુહિં સંકુ” તથા બીજા પણ અનેક ઉત્તમ ગુણેથી તે યુક્ત છે, “કggોgિ તાવ સાવ કાચા ! રિયા સર Tોદવાનુ ” તેથી હે પુત્ર ! તું સૌથી પહેલાં આ શરીરના રૂપને, સૌભાગ્યને યૌવનને અને શૌર્ય, ઔઢાય અ દિ ગુણોને ભોગવી લે “ हि कालगहि समाणे हिं परिणयत्रये वडियकुलवंततुकज्जमि निरवयक्खे" ત્યાર બાદ અમે જ્યારે કાળધર્મ પામીએ, અને કુળવંશરૂપ તત્ત્વની (વેલાની) વૃદ્ધિ કરીને સંસારમાં કઈ પણ કાર્યમાં તારી અપેક્ષા ન રહે ત્યારે વૃદ્ધાવસ્થામાં “શાળા માવો મહાવીર તિર મુકે મરિ જાશો માજારિયં પદારૂફિન્નિ” શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુંડિત થઈને આ ગૃહસ્થાવસ્થાને પરિત્યાગ કરીને અણગારાવસ્થા (સાધુ પર્યાય) ધારણ કરજે. “તpi સે નમાઝ નિયામારે Hitપચ ઇવં વચારી ” માતાપિતાની આ પ્રકારની વાત સાંભળીને ક્ષત્રિયકુમાર જમાલીએ તેમને આ પ્રમાણે કહ્યું – તદ of rશ્નરાજો! i તુજ મર્મ gવં વરદ” હે માતાપિતા ! આપે મને એવું જે કહ્યું કે “મં જ છે તે ગાયા ! સાર તે વેવ લાવ જુદાણિતિ” “આ તારું શરીર પ્રવિશિષ્ટ રૂપ આદિથી યુક્ત છે,” ઈત્યાદિ કથનથી લઈને “દીક્ષા ( અણગારાવસ્થા) ધારણ કરજે ?” ત્યાં સુધીનું કથન અહીં ગ્રહણ કરવું. * તણાં ”િ આપની તે વાત ખરી છે. પરંતુ આપ એ વાત કેમ ભૂલી જાઓ છો કે “પર્વ બતાવો ! માજીત ૪ રz' ટુવાययणं विविहवाहिसयसंनिकेत अद्वियकटुट्टिय' छिराण्डारू जालोणद्ध નિદ્ર” હે માતાપિતા ! માણસનું આ શરીર દુઃખનું સ્થાન છે, તે અનેક પ્રકારની સેંકડે વ્યાધિઓનું ધામ છે, તે અસ્થિરૂપી લાકડાનું બનેલું છે, (અહીં કઠિનતાના ગુણની સમાનતાને કારણે હાડકાંઓને કાષ્ઠની ઉપમા આપવામાં આવેલ છે )તે શિરાઓ અને નસોના સમૂહથી વ્યાપ્ત છે, અને સ્નાયુ આના (હાડકાને બાંધનારા સ્નાયુ તંતુઓના) સમૂહથી તે ખૂબ જ જકડીને બંધાયેલું છે. “મત્તિમંડું દુદાઢં” તેનું ગમે તેટલું જતન કરવામાં આવે છતાં પણ ક્ષવિવંસી સ્વભાવવાળું હોવાથી માટીના વાસણ જેવું નબળું છે. “અણુ વિદ્રિ” અપવિત્ર મળ, મૂત્ર આદિ દ્વારા તે દૂષિત થયેલું છે. તથા આ શરીરના જેટલા કામે છે તે કઈ પણ કાળે પૂરાં થતાં નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે મળમૂત્રને નિકાલ કરવાનું તેનું કાર્ય કદી પણ પૂરું શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૩૫ Page #148 -------------------------------------------------------------------------- ________________ जरा कुणिमजज्जरचर' व विद्धं घमं पुव्वि वा શમની જેમ અને " થતું નથી. ૮ પચ્છાયા અનવ્વિજ્ઞચિન' વિશ્વક્ ' જીણુતા પ્રધાન જરિત ઘરની જેમ તે સડવા, પડવા અને વિશ્વસ પામવાના સ્વભાવથી યુક્ત છે, રક્તપિત્ત આદિરાગા દ્વારા અંગુલી આદિ અંગેનુ ગળી જવું તેનુ નામ ‘શટન ' (સડવાની ક્રિયા) છે, તલવાર આદિ દ્વારા ભુજા માિ અંગે છેદાઈને નીચે પડવાની ક્રિયાને પતન (પડવાની ક્રિયા ) કહે છે. અને મનુષ્ય પર્યાયને છોડીને અન્ય પર્યાં. ગ્રહણુ કરવી તેનું નામ વિધ્વંસ ’છે. અમુક કાળ ખાદ અથવા અમુક કાળ પહેલાં આ શરીર અવશ્ય છેડવું જ પડવાનું છે. ‘ , જેન્નનાં લાળરસન્નતાયો ! પુનિત ચેતનાવ ૧૫AC હું માતાપિતા ! કૈાણુ પહેલાં મરશે અને કાણુ પછી મરશે, એ જાણવાને કાણુ સમથ છે ? તે હું માતાપિતા ! હું આપની અનુમતિ લઇને શ્રમણ ભગવાન મહાવીર પાસે પ્રત્રજ્યા અગીકાર કરીને આ ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણુગારાવસ્થા ધારણ કરવા માગું છું. . ', 66 " तरणं तं जमालिं खत्तियकुमार अम्मापियरो एवं वयासी - इमाओ य ते મળ્યા ! વિકઋવાહિયાઞો, સરિતત્તયાકો, લિયાઓ” ત્યારે જમાલીના માતાપિતાએ તેને આ પ્રમાણે કહ્યું બેટા ! આ વિપુલ કુળની-ધન, ધાન્યા દિથી સ ́પન્ન કુળની-માળાઓ કે જે તારા જેવાં જ શારીરિક સૌઢ વાળી છે, તારા જેટલી જ જેમની ઉપર છે, " सरीरलावन्न लत्रजोव्त्रण गुणोववेयाओ " જે લાવણ્ય, રૂપ, સૌદય' અને યૌવનથી યુક્ત છે, " सरिसरहितो कुलेहि तो નિષ્ક્રિયાઓ, અહ્વાસ, સાદ્ધદ્ધાહિયમુનિયો'' ધત ધાન્યાદિની સમાનતાવાળા કુળામાંથી વિવાહ કરીને જેમને લાવવામાં આવી છે, જેઓ દરેક કલામાં નિપુણુ છે, સર્વકાળ જે લાલિત્ય સપન્ન રહી છે, અને જેએ સદા સુખ ભેળવવાને ચેાગ્ય છે, मत्रगुणजुत्तनि उणविणओवयार पंडिय. વિચરવળાશો ” જેમને વિનયેાપચાર મા વગુણુથી યુક્ત અને નિપુણુ સમજદારીથી ભરેલે છે, એટલે કે વિનયાપચારમાં જે ઘણી જ વિચક્ષણુ છે, મંગુજીમિયમટ્ટુનિવવિલિયત્રિપ્લેશિયરૂતિહાસ વિસાચો ’' જેની વાણી કામળ, મિત અને અકઠોર છે, અને જે હસવામાં, કટાક્ષપાત કરવામાં, ચાલવામાં, વિલાસમાં અને ઉઠવા બેસવામાં ઘણી વિશારદ છે, “ વિકસન્નીબ્રાહિનીઓ '' જે ઋદ્ધિસ`પન્ન કુળની છે અને જેએ ઉત્તમ શીત્રથી સ ંપન્ન છે, विशुद्धकुल संवाण' तुत्रद्धगप्पगन्भुज्भवपમાવિકો ” વિશુદ્ધ કુલવશ-સતાનાની પરપરાને વધારનારા ઉત્તમ ગાંને ધારણ કરવાને જેએ સમ છે, મળોનુચિ યિામો ” જેએ મનને અનુકૂળ હે.વાથી હૃદયને ઘણી જ પ્રિય લાગે છે, अट्ठ तुज्ज्ञ गुणवल्ला ओ ઇત્તમાત્રો નિશ્ચ માત્રાનુત્તરજીવંગનું ીકોમ ક્રિયાઓ '' જેએ શીલ, સૌદય આદિ ગુણાથી અત્યંત પ્રિય અને ઉત્તમ હાવભાવ આદિની અપેક્ષાએ સર્વાં ત્કૃષ્ટ અને સર્વાંગસુંદર છે, એવી જે તારી આઠ ભાર્યાઓ છે, “ત` મુ`ગાદ્દિ માત્ર ગાળ્યા ! ચાદિ ચિ` વિશ્વરે મનુજ્ઞામમોને ” તેમની સાથે મનુષ્ય "1 6. ,, 66 "" શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૩૬ Page #149 -------------------------------------------------------------------------- ________________ ભવ સંબંધી વિપુલ કામગીને પહેલાં તે તું ભેળવી લે. “તો વર્ષો भुत्तभोगी विसयविगयवोच्छिन्नकोउहल्ले अम्हेहि कालगपाहि जाव पवइहिसि" આ પ્રમાણે કામગોને ભેળવીને, તું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગન્ય આદિ વિષે પ્રત્યે નિસ્પૃહ-ચાહના વિનાને બની જઈશ. તે વિષયે તરફ તારી આસક્તિ રહેશે જ નહીં. ત્યારે અમારા મરણ બાદ કુલવંશની વૃદ્ધિ કરીને વૃદ્ધાવસ્થામાં સંસારિક કાર્યોથી નિરપેક્ષ બનીને તું શ્રમણ ભગવાન મહાવીરની સમીપે સંયમ અંગીકાર કરજે. સૂ. ૬ ટીકાર્થ-તાજી જમણી રિઝમારે અવિયરો gવં વાણી તાવ જે જે अम्मताओ ! जंणं तुम्भे ममं बदइ-इमाओ ते जाया विउल कुलं जाव पव्वइहिमि" માતાપિતાની એવી વાત સાંભળીને ક્ષત્રિયકુમાર જ માલીએ તેમને આ પ્રમાણે કહ્યું--હે માતાપિતા ! આપ એવું જે કહે છે કે આ વિપુલકુલની ભાર્થીએ સાથે વિપુલ કામગ ભોગવીને વૃદ્ધાવસ્થામાં તું રીક્ષા અંગીકાર કરજે, એ આપની વાત ખરી છે. “પર્વ અવસુ મતાનો ! ખાવા જામમોજાં, સૂર્યું, અસારવા, કંતાવા, પિત્તાણરા, વેઢારવા, સુileગા, રોળિયાણા, રદત્તાજવળપિંઘાવંતત્તિqસુશોળિયાકુમવા ” હે માતાપિતા ! આ મનુષ્ય ભવસંબંધી કામગ જે દેહને આધારે ભોગવવામાં આવે છે તે સ્ત્રીપુરુષના દેહ અશુચિ (અપવિત્ર) અશાશ્વત અને અનિત્ય છે. તેમાં વમનનું ક્ષરણ, પિત્તનું ક્ષરણ, કફનું ક્ષણ, વીર્યનું ક્ષરણ અને શેણિત ( રુધિર ) નું ક્ષરણ થયા કરે છે. આ રીતે તે કામભેગે વમન, પિત્ત, કફ વીર્ય અને શેણિતનું ક્ષરણ કરનારા છે. ઉચ્ચાર (મળ), પ્રસવણ (મૂત્ર), સિંઘાણ (નાકમાંથી નીકળતે ચીકણે પદાર્થ) આદિને કારણે તેની ઉત્પત્તિ થાય છે. “અન્નકુવમુત્તપૂરૂચgરાપુ” અમને જ્ઞ તથા કુરિસત રૂપવાળા મૂત્રથી, તથા સડની એવી વિષાથી તે પરિપૂર્ણ હોય છે, “મiધ. स्सासा, असुभनिस्मासा, उव्वेयणगा वीभत्था, अप्पकालिया, लहूसगा, कलमला हि રા, સદુદ્દઘનજારના” તેમનો ઉચ્છવાસ શબમાંની નીકળતી વાસ જેવી બઘવાળે હોય છે, તેને વિશ્વાસ અનિષ્ટ હોય છે, તે કારણે તેઓ ઉદ્વેગજનક હોય છે. વાયુને ગ્રહણ કરવાની ક્રિયાને ઉછુવાસ કહે છે અને વાયુને બહાર કાઢવાની ક્રિયાને નિશ્વાસ કહે છે. તેઓ જગસાજનક હોય છે, અલપકાળ સ્થાયી હોય છે, તુચ્છ સવજા વવાળા હોય છે, પિતાની અંદર રહેલા અશુભ દ્રવ્ય વિશેષના અવસ્થાનને શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૩૭ Page #150 -------------------------------------------------------------------------- ________________ r લીધે તેએ અત્યન્ત દુઃખરૂપ જ હાય છે, ભાગ્ય હેવાથી તે બહુજન સાધારણુ હાય છે, परिकिलेस किच्छदुक्ख प्रज्ज्ञा अबुहजणणिसेविया ૐ માનસિક મહાન પ્રયત્નથી અને શરિરીક ગાઢ પરિશ્રમથી તેમને વશ કરી શકાય છે, અવિવેકી અને અજ્ઞાન લેાકેા દ્વારા જ તેમનુ' સેષન થાય છે-એટલે કે આપા તની અપેક્ષાએ તે રમણીય લાગે છે, “ સાસ ટુન નિમ્ના ” સાધુજના દ્વારા તે તેમની સદા નિન્દાજ કરાય છે, अर्णतसंसारवणा, कडुगफल विवागा તેએ અનંત સંસારના વક હાય છે અને તેમના વિપાક ફલકાળે અતિ કટુક હૈાય છે. चुडलिन्त्र अमुच्चमाण दुक्खाणुबंधिणो, सिद्धिगमणविग्धा " સળગતા ઘાસના પૂળાની જેમ તેએ અમુચ્યમાન ( જેને ત્યાગ ન કરી શકાય એવાં ) દુઃખાનુબન્ધી હાય છે અને સિદ્ધિગતિની પ્રાપ્તિમાં અવરોધક હાય છે. રસે જેવ ” નાળરૂ, ગન્નતો! જે પુત્રિ' નબળા, કે વચ્છાગમગાવ્ હૈ માતાપિતા ! એ વાતને જાણાને કેણુ સમર્થ છે કે અમારામાંથી કેણુ પહેલાં પરલેકમાં જશે અને કાણુ પછી પરલેકમાં જશે ? સ`સારમાં એ વાતને જાવાને કોઇ સમથ નવી. 'તે' Đામિ નું પ્રમાતાઞો નવ પદ્મÄÇ તેથી હું માતાપિતા ! આપતી અનુતિ લઈને હું શ્રમણ ભગવાન મહાવીર પાસે દીક્ષા લેવા ઇચ્છું છું, '' ,, "" ܕ ઃ “ સફ્ળ તો નમાદ્ધિ વૃત્તિય માર' માષિયો વં યાસી ” તેની આ પ્રકારની વાત સાંસળીને ક્ષત્રિયકુમાર જમાલીને તેના માતાપિતાએ આ પ્રમાણે કહ્યું- મે ય તે ગાયા! લાવ વાય, પિગયાચ હરખે ય, સુત્રો ય, કે ય, ઝૂલેય, ત્રિપગળા નાત્ર મંન્નારસને અફ’ હૈ પુત્ર! તારા આર્યાંક ( પિતામહ ), પ્રાČક પિતાના પિતામહ અને પિતૃ પ્રાર્થંક ( પિતાના પ્રપિત મહુ) ના સમયથી ચાલ્યું આવતું વિપુલ ડિરણ્ય ( ચાંદી ), સુરણ, કાંસુ, વસ્ત્રો, ત્રિપુત્ર ગાય આદિ રૂપ ધન, પ્રચુર સુવણુ, કેતન આદિ રત્ન, ચન્દ્રકાન્ત આદિ મણિ, મેતી, દક્ષિણાવર્તી શ’ખ, શિલા પ્રવાલ, રક્તરત્ન-પદ્મરાગ વગેરે બધુ સારભૂત દ્રશ્ય આપને ત્યાં મેજૂદ છે. તે સારભૂત દ્રવ્ય એટલું બધુ છે કે जाव ओसत्तमाओ कुलांसाओ पकामं લાવવામં મોઝુ' વામ પરિમાણું '' તેની સાત પેઢી સુધી યચેષ્ટ રૂપે દાન કરવામાં આવે, પેાતાના લેગેપલેગની પાછળ ખર્ચી નાખવામાં આવે અને યશેષ્ટ રૂપે વારસદારો વચ્ચે વહે ́ચી આપવામાં આવે, તે પણ ખૂટે તેમ નથી. a'. નુો િસાથે ગયા ! વિકઢે માનુલ ત્રિસારણમુ ” તે હે શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૩૮ Page #151 -------------------------------------------------------------------------- ________________ પુત્ર! પહેલાં તું આ મનુષ્યભવસંબંધી અદ્ધિ અને સત્કારના સમુદાયને જોગવી લે. ( સમૃદ્ધિને અદ્ધિ કહે છે અને સન્માનને સત્કાર કહે છે. “તો gછા અનુચરાને વરિચઢતંતુષાર હિતિ” આ રીતે સુખસંપત્તિને ભેગવીને અને પુત્રપૌત્રાદિકથી આ કુલવંશ રૂપ તંતુની વૃદ્ધિ કરીને અને સાંસારિક કાર્યોથી નિરપેક્ષ બનીને વૃદ્ધાવસ્થામાં તું શ્રમણ ભગવાન મહાવીરની પાસે દીક્ષા લઈને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરજે, “સઘળે રે કમાણી વયિકુમારે લખવા પ રાણી " માતાપિતાની આ પ્રકારની વાત સાંભળીને તે ક્ષત્રિયકુમાર જમાલીએ તેમને આ પ્રમાણે ४-"तहा वि णं त' अम्माताओ! जं गं तुम्भे ममं एवं वदह,इमं च ते जाया અન્ના નવ વરિ” હે માતાપિતા ! આપ મને જે એમ કહે છે કે “ તારા પિતામહ, પ્રપિતામહ આદિના સમયથી ચાલ્યા આવતાં હિરણ્ય, સુવર્ણ આદિ સારભૂત દ્રવ્યને પહેલાં તે તું ઉપગ કરી લે, ત્યારબાદ વૃદ્ધાવસ્થામાં દીક્ષા અંગીકાર કરજે”, આપની તે વાત ખરી છે. પરંતુ “વં હુ જાગો ! હિર ા, સુવ , ગાર વાવને અજિલ્લાહિર, વોરા, રાઘાપિ, મનુષાર, રાયસાહિ” હે માતાપિતા ! આ હિરણ્ય, સુવ, કસું, વસ્ત્રો, વિપુલ, ધન, કનક, રન, મણિ આદિ સારભૂત દ્રવ્ય અગ્નિસાધારણ છે -અગ્નિને પણ તેના પર અધિકાર છે-અગ્નિ તેને બાળીને તેને નાશ કરી શકે છે, ચેર સાધારણ છે-ચેર તેને ચોરી જઈ શકે છે, રાજ સાધારણ છે-રાજા તેને આપણી પાસેથી પડાવી લઈ શકે છે, મૃત્યુસાધ્ય છે–-ગાય અ દિ પશુધન પર મોતને પણ અધિકાર ચાલે છે અને દાયાદસાધારણ છે-વારસદારો (ભાગીદાર) પણ તેને ભાગ પડાવી શકે છે. આ રીતે તે સારભૂત હિરણ્ય આદિ દ્રવ્ય જે અગ્નિદ શ્રા, ચૌર પહાથે, રાજગ્રાહ્ય, મૃયુગ્રાહ્ય અને દાયા વિભાજપ છે, તે તેના ઉપર મારા એકલાને જ અધિકાર કેવી રીતે સંભવી શકે છે ? તે દ્રવ્ય ઉપર અગ્નિ, ચેર, રાજા, મૃત્યુ અને વારસદારો ને પણ અધિકાર છે. તે કારણે મારે એકલાને તેના ઉપર અધિકાર નથી એ જ વાત સૂત્રકારે “ ગિારામને સાવ સાચસામને” આ સૂત્રપડ દ્વારા પ્રકટ કરી છે. વળી તે “પુ, બળિયા, ga ઘા, વા વા, અવાચવે મણિરૂ” આ બધાં દ્રવ્ય અધુવ અનિયત અને અશાશ્વત છે. તે પણ આપણી જેમ નાશવંત છે. પહેલા કે પછી તેનો વિયે ગ અવશ્ય થવાનું જ છે. “રે છે i Tળ તંત્ર સાવ જાણ છે તે એ જાણવાને કેણ સમર્થ છે કે પહેલાં તે આપણને છેડીને ચાર્ય જશે કે આપણે તેને છોડીને ચાલ્યા જવું પડશે ? તેથી હું માતાપિતા ! હું આપની આજ્ઞા લઈને શ્રમણ ભગવાન મહાવીરની પાસે સંયમ ધારણ કરવા માગું છું. સૂ) ૭ કે શ્રી ભગવતી સૂત્ર : ૮ Page #152 -------------------------------------------------------------------------- ________________ ટીકા ....તળું તનમાRsિ' વ્રુત્તિયકુમારનતાબોના,રો संचारति विसया लोभाहि बहूहिं आवणाहिय, पण्णवाहिय, सन्नवणाहिय, विनवणाहि य" આ રીતે વિષયેની તરફ આકનારી-શબ્દદ્વિ વિષયામાં પ્રવૃત્તિ કરાવનારી–અનેક ઉક્તિયા દ્વારા, પ્રજ્ઞાપનાએ દ્વારા ( વિશેષ કથને દ્વારા), સંજ્ઞાયનાએ દ્વારા ( સ બેધને દ્વારા ) અને વિજ્ઞાપના ( સપ્રણય પ્રાર્થનાઓ ) દ્વારા જ્યારે પેતાના પુત્ર જમાલીને आधवेत्तए ,, સામાન્ય રૂપે સમજાવવાને સમર્થ ન થયાં, “ પદ્મવેત્તÇ ’ વિશેષ રૂપે સમજાવવાને સમથ ન થયાં; “ પત્રવેત્તÇ 'સાષિત કરવાને સમ ન થયા, અને વિન્નવેત્ત૬ વા ' પ્રણયપૂર્વકની વિનતિ અને કાલાવાલાં દ્વારા પણ તેના ધ્યેયમાંથી વિચલિત કરાવવાને સમથ ન થયાં, (નો સંાતિ ” ક્રિયાપદ્યને સબંધ જોડીને અહીં દરેક પદ્મની સાથે “ સમથ ન થયાં 'એશ અથ આપ્યા છે.) “ તાફે વિસયહિ દ્િસંગમમયુવેવળદરાદ્દિપન્નાફે' પદ્મલેમાળા ડ્વ વચારી” ત્યારે તેમણે શબ્દાદિક વિષયની વિરૂદ્ધની અને સયમ પ્રત્યે ભય અને ઉદ્વેગ ઉત્પન્ન કરનારી વાણી દ્વારા તેને સમજાવવાના નીચે પ્રમાણે પ્રયત્ન કર્યો-તેમણે તેમને આ પ્રમાણે કહ્યું— 66 66 " एवं खलु जाया निभ्गंथे पावयणे सच्चे अणुत्तरे केले जहा आवस्वर, ગાવ પ્રગટુવાળમંત' રેતિ ” બેટા ! એ વાત તદ્ન સાચી જ છે કે આ નિગ્રંથ પ્રવચન << सद्भ्यो हितम् अथवा सत् साधु सत्यं આ વ્યુત્પત્તિ અનુસાર સમસ્ત જીવેાનું અથવા મુનિઓનું હિત કરનાર છે અથવા મુનિએ અને જીવાહિક પદાર્થોને તે મુક્તિની પ્રાપ્તિ કરાવનાર છે ત્રણે લેાકમાં તેના સમાન ઉત્તમ વસ્તુ ખીજી કાઈ પણુ નથી, તે કેવળજ્ઞાનીએ દ્વારા કહેવામાં આવેલું છે, તે કારણે નિગ્રંથ પ્રવચનને અદ્વીતિય કહ્યું છે. આ વિષયને અનુ લક્ષીને આવશ્યક સૂત્રમાં આપવામાં આવેલું સમસ્ત દુ:ખાને અન્ત કરી નાખે છે, '' આ કથન પર્યન્તનું કથન ગ્રહણ કરવું. આવશ્યક સૂત્રમાં નિગ્રંથ પ્રવચન વિષે આ પ્રમાણે કહ્યું છે— ઃઃ ' पडिपुन्नं नेयाज्यं संसुद्धं, सल्लगत्तणं, सिद्धिमग्गे, मुत्तिमग्गे, निज्जाणमग्गे, निव्वाणमगे, अवित, अविसंधि, सन्दुक्खपहीणमग्गे इत्थट्टिया जीवा सिज्झति "" ܕܕ ' યુતિ, મુન્નતિ, નિત્રાય'તિ, અન્નનુવાળમંત' કરે'તિ આ નિગ્રંથ પ્રવચન પ્રતિપૂર્ણ છે. એટલે કે સૂત્રની અપેક્ષાએ-અક્ષર માત્રા આક્રિની ન્યૂનતા અદિ દોષોથી રહિત છે અને અની અપેક્ષાએ અધ્યાહાર અને આકાંક્ષા આદિ ષાથી રહિત છે. એટલે કે તે સપ્રમાણેા પેત છે અથવા મેાક્ષની પ્રાપ્તિ કરાવનારા જેટલા ગુણે છે એટલા ગુણાથી તે યુક્ત છે. “ નૈયાયિક ” યુક્તિયેથી જે સત્ય સાબિત થાય છે, યુક્તિને અનુરૂપ જે ચાલે છે, ચુક્તિનું જેના દ્વારા ઉલ્લંઘન કરાતું નથી, અથવા ન્યાયયુક્ત શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૪૦ Page #153 -------------------------------------------------------------------------- ________________ હોય છે, જે વિરોધનું મન કરે છે, તેનું નામ તૈયાયિક છે. બીજી રીતે કહીએ તે જે જીવને સંસ ના દુઃખમાંથી છોડાવીને ઉત્તમ સુખવાળા મેક્ષ સ્થાનમાં પહોંચાડી દે છે, તે નપાયિક છે જેવી રીતે ઘસવાથી, છેદવાથી. તપાવવાથી અને હથોડા આદિ વડે ટીપવાથી સુવર્ણની શુદ્ધતા જાણી શકાય છે, એ જ પ્રમાણે આ નિગ્રંથ પ્રવચનની શુદ્ધતા સંપૂર્ણ રૂપે કષાયાદિ મળથી રહિત થઈ જવાથી જાણી શકાય છે. આ નિગ્રંથ પ્રવચન માયા. મિથ્યાત્વ અને નિદાન, આ ત્રણ શયરૂપ પાપનું છેદન (કર્તન) કરે છે, તેથી તેને “શલ્યકર્તન” કહેવામાં આવેલ છે. અવિચલ સુખની પ્રાપ્તિરૂપ જે સાધ્યનિષ્પત્તિ છે, તેનું નામ સિદ્ધિ છે. તે સિદ્ધિને માર્ગ બતાવનાર આ નિથ પ્રવચન છે. તે કારણે તેને સિદ્ધિમાગ રૂપ કહેલ છે. અહિતાર્થ (અકલ્યાણકારી) કર્મોને વિનાશ છે તેનું નામ મુક્તિ છે. આ નિર્ચ થ પ્રવચન તે મુક્તિના ઉપાયરૂપ હોવાથી તેને મુક્તિમારૂપ કહેવામાં આવેલ છે. આ નિગ્રંથ પ્રવચન વિશિષ્ટ નિર્વાણ પ્રાપ્તિના આદિ કારણ રૂપ હોવાથી તેને નિર્માણમાગ રૂપે કહ્યું છે. સમસ્ત કર્મોનુ આત્મામાંથી નીકળી જવું તેનું નામ જ “નિર્માણ” છે. તે નિયણને માર્ગ છને નિર્ચ થ પ્રવચનમાંથી જ પ્રાપ્ત થાય છે. સમસ્ત કર્મોના ક્ષયથી જન્ય સુખને નિર્વાણ અથવા નિવૃત્તિ કહે છે. અથવા ક્યાં ગયા પછી જીવને સંસારમાં પુનરાગમન કરવું પડતું નથી, તે સ્થાનનું નામ નિર્વાણ છે. આ નિગ્રંથ પ્રવચન તે નિર્વાણને માર્ગ બતાવનાર હોવાથી તેને નિર્વાણમાર્ગ રૂપ કહેવામાં આવ્યું છે. સંસારની સઘળી વસ્તુઓમાં વિકૃતિ થયા જ કરે છે–પહેલાં સારી લાગતી વસ્તુ અમુક સમય બાદ એવી વિકૃત બની જાય છે કે તેની સામે જોવું પણ ગમતું નથી, પરંતુ આ નિગ્રંથ પ્રવચન એવું નથી, કારણ કે ત્રણે કાળમાં તેમાં કોઈ પણ પ્રકા રની વિકૃતિ-વિકાર આવતું નથી. આ નિગ્રંથ પ્રવચન “વિત€” તરૂપ છે. “સત્ય” અને “અવિતહ” પદે પર્યાયવાચી લેવાથી શું અહીં પુનરુક્તિ દેષ લાગતો નથી? આ શંકાનું સમાધાન આ પ્રમાણે કરવામાં આવ્યું છે–પહેલાં સૂત્રકારે એવું કહ્યું છે કે આ નિગ્રંથ પ્રવચન સત્યરૂપ અર્થનું પ્રતિપાદક હોવાથી સત્ય છે. અને અહીં સત્રકારે એવું કહ્યું છે કે આ નિ” થ પ્રવચન સ્વયં સત્ય સ્વરૂપ હોવાથી અવિતથ” છે. તેથી વાચ્યાર્થીની ભિન્નતાને લીધે અહીં પુનરુક્તિ દોષ સંભવતે નથી. “અવિધિ” આ નિર્ચ થ પ્રવચન કરી પણ વ્યછિન્ન થતું નથી. આ કથન મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. કારણ કે ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્રમાં ૨૧ હજાર વર્ષ પછી તેને વ્યવછેદ (નાશ) થઈ જશે. પરંતુ ૨૧ હજાર વર્ષ સુધી તે ત્યાં પણ તેનું અસ્તિત્વ રહેશે જ. તે કારણે હાલમાં ત્યાં પણ નિગ્રંથ પ્રવચનની અવિચ્છિન્ન ધારા વહી રહી છે. ભારત અને ઐરાવત ક્ષેત્રમાં કાળની સ્થિરતા રહેતી નથી-તેનું પરિવર્તન થતું રહે છે, તેથી નિગ્રંથ પ્રવચનની ધારાને વિચ્છેદ થઈ જાય છે. “સદ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૪૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ સુધીળમ” સમસ્ત દુખનો નાશ કરીને કલ્યાણકારી માર્ગનું દર્શક હોવાથી તેને “સર્વદુઃખ પ્રહણમાર્ગ 'રૂપ કહ્યું છે “થવા નવા કિન્નતિ” કુતિ, પરિરિ ત્રયંતિ” આ નિર્ચ થ પ્રવચનને આધારે ચાલનારા જ સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે, કેવળજ્ઞ ના રૂપ બને પ્રાપ્ત કરે છે, કમબન્ધનથી બિલકુલ રહિત થઈ જાય છે, કર્મજન્ય સંતાપ દૂર થઈ જવાથી બિલકુલ શીતલ બની જાય છે-સર્વથા સુખી બની જાય છે અને સમસ્ત શારીરિક અને માનસિક દુઃખેને નાશ કરી નાખે છે. આ રીતે નિગ્રંથ પ્રવચનની મહત્તા બતાવીને હવે જમાલીના માતાપિતા તેને આ વાત સમજાવે છે કે ૮૮ આ નિગ્રંથ પ્રવચનમાં જે ચારિત્રનું પાલન કરવાનું કહેવામાં આવેલ છે, તે અતિશય દુષ્કર છે. “અહો હિપ હુરે વ તાણ, છોકરી Rા વાવેaiા, વાસુવાદાનિસાર” જેમ સર્પની દષ્ટિ પિતાને ભેજ્ય રૂપ આમિષને ગ્રહણ કરવામાં એકાગ્રતાવાળી હોય છે, એ જ પ્રમાણે ચારિત્રપાલન પ્રત્યે આ નિગ્રંથ પ્રવચનમાં બુદ્ધિને એકાત નિશ્ચયવાળી કહી છે. જેમાં અને અત્યન્ત તીક્ષણ ધારવાળે હેય છે, તેમ ચારિત્રપાલનનું કાર્ય પણ અત્યન્ત દુષ્કર ગણાય છે. અથવા “ging” આ પદ દ્વારા અહીં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે આ નિગ્રંથ પ્રવચન તીક્ષણ દષ્ટિવાળા સર્ષની જેમ પિતાની એકાન્ત દૃષ્ટિ દ્વારા-તીક્ષણ દષ્ટિ દ્વારા-દુર્ણાહ્ય થઈ જવાથી ભયંકર છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ અસાવધાનતાથી પકડવામાં આવેલ તીર્ણ દૃષ્ટિવાળો સપ મનુષ્યના પ્રાણ હરી લઈ શકે છે, તેમ વિના દઢતાથી ગ્રહણ કરવામાં આવેલ આ પ્રવચન પણ સંયમ જીવનથી ભ્રષ્ટ કરી નાખે છે. જેમ તીક્ષણ ધારવાળા અસા કે છરીને અસાવધાનતાથી વાપરવામાં આવે છે તે આંગળી આદિ અંગેનું છેદન કરી નાખે છે, એ જ પ્રમાણે પ્રમાદભાવથી સેવવામાં આવેલ નિગ્રંથ પ્રવચન પણ શ્રમણ્યરૂપ અંગને છેદી નાખે છે. લેઢાના ચણા ચાવવાનું કાર્ય જેટધું દુષ્કર છે, એટ જ નિગ્રંથ પ્રવચનેક્ત ચારિત્રપાલનનું કાર્ય પણ દુષ્કર છે. જેમ જેમ રેતીને ગ્રાસ સ્વ દરહિત લાગે છે, એ જ પ્રમાણે ચારિત્રનું પાલન પણ વિષય સંબંધી સુખસ્વાદની અપેક્ષાએ સ્વાદરહિત લાગે છે. ___“ गंगा वा महानदी व पडिसोयामणयाए, महासमुद्दे वा भुयाहि दुत्तरो, વિંઝુમવું ન , યતિધાર વ પરિય” જેમ સામે પ્રવાહે મહાનદી ગંગાને તરી જવાનું કામ દુસ્તાર ગણાય છે, તેમ આ નિગ્રંથ પ્રવચનેક્ત ચારિત્ર પણ વિષય સુખથી રહિત હોવાને કારણે ઘણું જ દુષ્કર ગણાય છે. મહાસાગરને ભુજાઓની મદદથી તરી જવાનું કાર્ય જેટલું દુષ્કર શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૪૨ Page #155 -------------------------------------------------------------------------- ________________ ગણાય છે, એટલું જ નિગ્રંથ પ્રવચનેક્ત ચારિત્રના પાલનનું કાર્ય દુકર છે. આ નિગ્રંથ પ્રવચનનું પાલન કરવાનું કાર્ય તીણ ખડગ આદિનું ઉલ્લંઘન કરવાના કાર્યો જેવું કઠિન છે-એટલે કે તીક્ષણ ખગ્ર આદિનું ઉલ્લંઘન કર. વામાં જેમ છેદાઈ-ભેરાઈ જવાનો ડર રહે છે એ જ પ્રમાણે નિગ્રંથ પ્રવ. ચનના પાલનમાં પણ અત્યંત કષ્ટ વેઠવાને ભય હેવ થી જીવને તેની આરા ધન કરતાં પણ ઘણો જ ભય લાગે છે. તે કારણે નિગ્રંથ પ્રવચનનું પાલન કરવાના કાર્યને ખ ગાદિના ઉલંઘનના કાર્ય જેવું દુષ્કર કહ્યું છે. જેમ દેરડા આદિ વડે બાંધીને કેઈ ઘણી ભારે શિલાને ઉપાડવાનું કાર્ય દુષ્કર ગણાય છે, તેમ નિગ્રંથ પ્રવચનેક્ત ચારિત્રને ઉપાડવાનું-ધારણ કરવાનું કાર્ય પણ અતિશય દુષ્કર ગણાય છે. નિગ્રંથ પ્રવચનક્ત ચારિત્રનું પાલન કરવાનું કાય તલવારની ધાર પર ચાલવા જેવું કઠણુ છે. આ બધી ઉપમાઓ દ્વારા જમાવીના માતાપિતા તેને એમ સમજાવવા માગે છે કે નિગ્રંથ પ્રવચનેક્ત ચારિત્રનું પાલન કરવાનું કામ અતિશય મુશ્કેલ છે. હવે ચારિત્ર પાલનમાં કેવી રીતે મુશ્કેલીઓ સહન કરવી પડે છે. તે બતાવવામાં આવે છે. “नो खलु कप्पइ जाया ! समणाणं निग्गंथाणं आहाकम्मिए त्ति वा १, उद्दे सिएइ वा २, मिस्सज्जाइए वा, ३, अज्झोयरइए वा ४, पूइए वा, ५ कीएइ वा ६, पामिच्चेइ वा ७ अच्छेज्जेइ वा ८, अणिसिटेइ वा ९, अभिहडेइ वा १०, कंतार. भत्तेइ वा ११, दुब्भिक्खभत्तेइ वा १२, गिलाणभत्तेइ वा १३, वदलियाभत्तेइ वा १४ पाहुणगभत्तह वा १५ सेज्जायरपिंडेइ वा १६, रायपिंडेइ वा १७, मूलभोयणेइ वा १८, कंदभोयणेइ वा १९फलभोयणेइ वा २०, बीयभोयणेइ वा २१, हरियभोयणेइ वा २२ " ક્ષત્રિયકુમાર જમાદ્વીના માતાપિતા જમાવીને કહે છે કે “હે પુત્ર! શ્રમણ નિગ્રંથને આધાર્મિક આદિ દેથી દૂષિત થયેલ આહાર ક૫તે નથી. એટલે કે નીચેના ૨૨ દેશમાંથી કોઈ પણ દોષયુક્ત આહાર સાધુને ખાવા ગ્ય ગણાતું નથી. (૧) આધાર્મિક આહાર–“આ સાધુને નિમિત્ત છે”, એ મનમાં વિચાર કરે તેનું નામ “આધા” છે. તે આધાની અપેક્ષાએ ક્રિયા કરવી એટલે કે ષડ જવનિકાયોપમન પૂર્વક સાધુને માટે આહારાદિ બનાવ તેનું નામ આધાકર્મ છે. જે આહાર પાણી આધાકર્મ દષથી દૂષિત હોય છે, એવા આહારપાણને આધાર્મિક આહાર કહે છે. અથવા “સાણામg”ની સંસ્કૃત છાયા “ક ” છે. તેને અર્થ આ પ્રમાણે થાય છે-“અધેનયન રૂપ કર્મ જે આહારાદિમાં થાય છે, એવા તે ભોજનને અધાર્મિક કહે છે. એ અધાર્મિક આહાર દેનાર તથા લેનાર બનેના સંયમની વિરાધના થતી હોવાથી તેમને નરકગતિમાં જવું પડે છે. (૨) કgિ -શિક: “અમુક સાધુને મારે માટે મેં ભોજન બનાવ્યું છે” આ પ્રકારના ઉદ્દેશપૂર્વક બનાવેલા ભેજનને શિક આહાર કહે છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૪૩ Page #156 -------------------------------------------------------------------------- ________________ ' ' (૩) મિલાÇ : જે આહરાદિ બનાવતી વખતે કુટુખ અને સાધુ, એ ખંનેના ખ્યાલ રાખવામાં આવ્યુ હાય છે, એવા આહારાદિને મિશ્રજાત ” કહે છે. (૪) “ ૭૬જ્ઞોચરણ ” અધ્યવપૂરક—પહેલાં ભેજન મનાવત્રાને માટે જેટલી સામગ્રી મૉ.ર કાઢવામાં આવી ચાય તે સામગ્રીમાં, સાધુના આગમનના સમાચાર જાણીને-ખીજી અધિક સામગ્રી તેમને નિમિત્તે મેળવીને ભેજન તૈયાર કરવામાં આવ્યું હોય તે તેને “ અધ્યપૂરક ” કહે છે. (૫) દૂર : જે ભાજન આધાર્મિક આઢિ દોષથી રહિત છે અને તે કારણે પરિશુદ્ધ છે એવાં ભેજનમાં વિશુદ્ધ કેપ્ટિવાળા આધાર્મિક ભાજનનેા અમુક અશ મેળવી દેવામાં આવ્યા હાય, તે તે આહારાદિને પૂતિક દેષયુક્ત ” માનવામાં આવે છે. (૬) ‘જીલ્ ’ સાધુને નિમિત્તે ખરીદેલા આહારાદિને કીત દોષવાળે આહાર કહે છે. (૭) “ મિક્સ્ચે ” જે આહારપાણી સાધુને આપવા માટે કોઇ અન્ય મનુષ્યની પાસેથી ‘હું તમને તે પાછી આપી દઈશ, આ પ્રમાણે કહીને ઉધાર લાવવામાં આવ્યે હોય તેને “ પ્રામિત્વક આહાર ” કહે છે. (૮) • અચ્છેને '' નહીં દેવાની ઇચ્છ.વાળા નાકર, પુત્ર આદિની પાસેથી ખળજબરીથી પડાવી લઇને જે આહારાદિ સાધુને આપવામાં આવ્યા હાય તે આહારાદિને ‘ આચ્છેદ્ય’ કહે છે. (૯) ‘ અનિલિટ્ટુ ’” જે વસ્તુ સાધુને દાનમાં દેવ.ની માલિકે અનુમતિ ન આપી હાય, તે વસ્તુને · અનિષ્ટ ” કહે છે. (૧૦) “ મિર્” જે વસ્તુ દાન દેવાને માટે અન્ય લાવવામાં આવે છે, તે વસ્તુને અભિત કહે છે. જંગલમાં ભિક્ષુકા માટે અનાવેલ ,, : 66 ' (૧૧) આહારમાંથી તેને કાન્તાભકત '' કહે છે. ( ૧૨ ) દુષ્કાળને સમયે ભિક્ષુકેશના નિહને માટે જે સૈાજનાઢિ સામગ્રી મનાવવામાં આવે છે તેને દુર્ભિક્ષમત કહે છે. અથવા દુષ્કાળના સમયે ક્ષુધાપીડિત લેાકેાને રાજા આદિ તરફથી જે ભાજન આપવામાં આવે છે, તેને દુભિક્ષભકત' કહે છે. (૧૩) “ નિહાળમ ’ રાગીના આરાગ્યની પ્રાપ્તિ નિમિત્તે ભિક્ષુકાને આપવાને મ ટે બનાવેલા આહારને “ગ્લાનભક્ત” કહે છે, અથવા દાતા પોતે માંદો હાય, અને તે પાતાના આગ્યની પ્રાપ્તિને મઢે જે આહારાદિ દેતા હોય તેને બ્હાનભકત કહે છે અથવા રોગના ઉપશમનને માટે આરેાગ્યશાળામાં આપવામાં આવતા ભાજનને ગ્લાનભક્ત કહે છે. (૧૪) ૮૬ વત્તિયામત્ત ” વાદળાંઓથી છવ ચેલા દિવસને વાલિકા કહે છે. એ વા લિકાને વખતે જે લેાજન એક સ્થાન પર બનાવીને દાનમાં દેવામાં આવે છે, તે ભાજનને વાલિકા ભકત કહે છે, આ કથનનું તાત્પર્ય એ છે કે “ વૃદ્ધિને સમયે સાધુએ ભિક્ષાને નિમિત્તે ભ્રમણ કરવાને અસમર્થ બની જાય છે”, એવા વિચાર કરીને તેમને માટે કોઈ એક સ્થળે તૈયાર કરાવીને રાખેલા લેાજનને “ વાદલિાભક્ત '' કહે છે. (૧૫) “ વાકુળનમસ ,, ' "" મહાર 6 66 શ્રી ભગવતી સૂત્ર : ૮ ܕܙ સ્થાનેથી સાધુની સમક્ષ 95 कान्तारभक्त 66 66 આહાર લેવા दुभिक्खभत्त "" ૧૪૪ Page #157 -------------------------------------------------------------------------- ________________ ગામથી આવેલા મહેમાનોને “પ્રાપૂર્વક” કહે છે. તે મહેમાનોને માટે બને વેલા ભેજનને “પ્રાપૂર્ણભકત” કહે છે. (૧૬) “તેનાથfe” વસતીના સ્વામીને શય્યાતર કહે છે. અથવા રહેવાની આજ્ઞા દેનારને શય્યાતર કહે છે. તે શય્યાતરને જે અશનાદિ રૂપ પિંડ છે, તેને “શય્યાતર વિડ” કહે છે. (૧૭) “રાયવિંદ” રાજાને-ચકવર્તી અને વાસુદેવને અથવા સેનાપતિ, પુરે હિત, શ્રેષ્ટિ, અમાન્ય અને સાર્થવાહ એ પાંચની સાથે રાજ્યનું પાલન કરનાર મર્ધાભિષિકત રાજાને જે ચાર પ્રકારને આહાર અને વસ્ત્ર, પાત્ર, કમ્બલ અને રજોહરણ, આ ચાર પ્રકારને આ રીતે આઠ પ્રકારને જે પિંડ છે તેને રાજપિંડ કહે છે. (૧૮) “મૂઢમોનપુનર્નવાદિ (સાડી) રૂપ મૂળના ભજનને “મૂળભેજન” કહે છે. (૧૯) “રમોશન” સૂરણ આદિરૂપ કબ્દના ભજનને કદભજન કહે છે. (૨) “જોવાસચિત્ત કાકડી અવિના ભેજનને ફળભજન કહે છે. (૨૧) “વીસમોચન ” તલ, શાલી ( ખા) આદિ રૂપ બીજના આહારને બીજજન કહે છે. (૨૨) “રિશમોરા” લીલા મધુર તૃણ, મૂળનાં પાન આદિ વસ્તુના આહારને હરિત જન કહે છે. આધાર્મિકથી લઈને હરિતભેજન પર્વતને બાવીસ દેથી દૂષિત થયેલે આહાર સાધુઓને કલ્પત નથી. “ તુમ ર ળ વાચા સુપુત્તિપ, ળો જેવ બેટા ! તું સુખ ભેગવવાને ગ્ય છે, દુઃખ ભગવ વાને ચગ્ય નથી. “સારું સર્ષ, ૨ ૩૬, Rારું છુ, તારું વિવાર, 28 વોરા, ના વાઢા, ના સંતો, સારું , તાર વાદ્ય, ઉત્તિર, મિત્ર, શિવા વિવકે રોજાશે પરિસરોવરને કન્નેિ ગણિચાત્ત તું શીતને સહન કરી શકતા નથી, ગરમીને સહન કરી શકતા નથી, ક્ષુધા અને પિપાસાને સહન કરી શકતો નથી, ચરો દ્વારા કરવામાં આવતા ઉપદ્રવને સહન કરવાને તું સમર્થ નથી, તું સર્પના ડંશને સહન કરી શકવાને, ડાંસના ત્રાસને સહન કરી શકવાને અને મચ્છરના ત્રાસને સહન કરી શકવાને અસમર્થ છે, વાત સંબંધી, પિત્ત સંબંધી કફ સંબંધી અને સન્નિપાત સંબંધી અનેક પ્રકા. રન કુણ (રક્તપિત્ત) આદિ રોગોને, તથા તુરત જ પ્રાણને હરી લેનારા શૂળ આદિ ઉપદ્રવને તથા ઉદયપ્રાપ્ત પરીષહ અને ઉપવર્ગોને સહન કરવાને તું સમર્થ નથી. “ નો રસ નાગા ! છાનો કુએ ત્રારિ વો” તેથી હે પુત્ર! અમે એક ક્ષણને પણ તારે વિયેગ ઈચ્છતા નથી. “ નહિ રાજ નાગા ! કાશ રાજ ગજે જવા” હે બેટા ! જ્યાં સુધી અમે શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૪૫ Page #158 -------------------------------------------------------------------------- ________________ જીવિત છીએ, ત્યાં સુધી તું ગૃહસ્થાશ્રમમાં જ રહે. “ તો પામ ્ફ્િ જ્ઞાવ વિિત્ત ” ત્યારબાદ જ્યારે અમે પરલેાકવાસી થઈએ, ત્યારે તું કામભાગાને ભાગવીને તેમનાથી અનાસક્ત થઇને શ્રમણ ભગવાન મહ વીરની પાસે સુડિત થઇને સયમ ધારણ કરજે. "1 “ સફ્ળ છે. નમાજી વત્તિયઝુમારે ગન્માવિયરો Ë વયાસી ” માતાપિતાની આ પ્રકારની વાત સાંભળીને તે ક્ષત્રિયકુમાર જમાલીએ તેમને આ પ્રમાણે ताविणं अम्मताओ जं णं तुब्भे ममं एवं वयह, एवं खलु जाया ! निग्गंथे પાવચને સપ્ને અનુસરે દેવળે તો ચેત્ર નવ પદ્મલિ ” હે માતાપિતા ! આપે મને એવું જે કહ્યું કે “ નિગ્રંથ પ્રવચન સત્ય છે, અનુત્તર છે, કેવળજ્ઞાનીએ દ્વારા પ્રતિપાતિ છે, ઇત્યાદિ. તથા નિગ્રંથ પ્રવચનેાક્ત ચારિત્રનું પાલન કરવાનું કાર્યો ઘણુ જ દુષ્કર છે”, આપની તે વાત ખરી છે.પરન્તુ “ä ઘુકુ अम्मताओ निगथे पावयणे कींवाणं कायराणं, कापुरिसाणं, इहलोगपडिबद्धाणं વરત્નોનપર મુંદ્દાળ, ત્રિસચતિક્રિયાળ દુપ્પુરે પાચનÆ 'હું માતત ત ! આ નિગ્રંથ પ્રવચન મન્ત્ર સહનનવાળા-કમોર પુરુષાને માટે, જેના ચિત્તમાં એકાગ્રતા નથી એવી વ્યક્તિઓને માટે, કાયર પુરુષોની જેમ આરામથી ઘરમાં બેસી રહેનાર વ્યક્તિઓને માટે, વિષયાના સેવનમાં રાતદિન મગ્ન રહેનાર માણુસાને માટે, તથા પરલેાકને સુધારવાને વિચાર જેના હૃદયમાં કદી પણુ આવતા નથી—આ લેકના સુખને જ જેએ વિચાર કરે છે એવા લેકાને માટે દુષ્કર છે. જે લેાકેા મૂખ છે-અજ્ઞાન છે, હેય અને ઉપાદેયને વિવેક જેના ચિત્તમાં રહેલા નથી એવા પ્રાકૃતજનેા દ્વારા આ નિગ્રંથ પ્રવચનનું આરાધન કરવાનું કાર્ય અશકય છે. પરન્તુ " धीरस्स निच्छियस्स ववसियास नो खलु एत्थ किंचि वि दुक्करकरणयाए ” જે લેાકેા સાહસિક છે, હું મારે 66 करणतया આ કાર્ય અવશ્ય કરવું જ છે '', અત્રક ૨૫ દૃઢ નિશ્ચયવાળા છે, અને નિશ્ચિત કેન્યને સફળ કરવાને માટે પ્રયત્નશીલ હૅય છે, તે લેકેટને માટે તિથ પ્રવચને કત ચારિત્રની આરાધના કરવનું કાર્યાં બિલકુલ મુશ્કેલ નથી. , આ પદ્મને જે પ્રયોગ કરવામાં આવ્યા છે. તે જ્ઞાનાપદેશની અપેક્ષાએ દુષ્કરતાની નિવૃત્તિને માટે કરવામાં આવ્યે છે. “ રળતા ” એટલે સયમનું અનુષ્ઠાન, એવેા અર્થ અહીં સમજવા. કહેવાનું તાત્પ એ છે કે સાહસિક, દૃઢનિશ્ચયી અને પ્રયત્નશીલ માણસને માટે જિન પ્રવચનેાક્ત સયમનું અનુષ્ઠાન દુષ્કર નથી. ભલે ન નેપદેશ કરવા રૂપ અનુષ્ઠાન તેને માટે દુષ્કર ડાય, પણુ સયમની આરાધતા કરવાનું કાર્ય દુષ્કર નથી. તેં' ર્જાमि अम्मताओ ! तुभेहिं अब्भणुन्नाए समाणे भ्रमणस्स भगवओ महावीररस जाव ” તેથી હું માતાપિતા ! આપની અનુમતિ લઈને હું શ્રમણુ ભગવાન મહાવીરની પાસે મુંડિત થઈને અમારાવસ્થા છેડીને અણુમારાવસ્થા ધારણુ કરવા માગુ ́ છું. पव्वत्तए શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૪૬ Page #159 -------------------------------------------------------------------------- ________________ " तएणं न जमालि' खत्तियकुम र अम्माषियरो जादे नो संचाएंति विसयाणुaો હિર, વિષયવાિફિય, વહિં ચ શાળાદિ , વનવાહિય, અન્નસદ્ધિ ચ, સવેત્તા ના નવ નિજત્તર વા” આ રીતે જ્યારે ક્ષત્રિયકુમાર જમાલીને તેના પિતા વિષયનુફ (શબ્દાદિ જિની તરફ આકર્ષવાના પ્રયત્ન રૂપ હોવાથી વિષયાનુકૂળ) તથા વિષય પ્રતિકૂળ અનેક સામાન્ય કથને દ્વારા, પ્રજ્ઞાપનાઓ ( વિશેષ કોન) દ્વારા, સંજ્ઞાપનાએ (સંબધને) દ્વારા અને વિજ્ઞાપનાએ (પ્રણયયુક્ત પ્રાર્થનાઓ) દ્વારા સામાન્ય રૂપે સમજાવવાને વિશેષરૂપે સમજાવવાને, સંબંધિત કરવાને તથા સ્નેહપૂર્વકની પ્રાર્થનાઓ દ્વારા સમજાવવાને સમર્થ થઈ શકયા નહીં. “તા બવામg વેવ નમારિ ચારણ જિલ્લાને અનુન્નિ થાત્યારે તેમણે એ વાત ગમતી ન હોવા છતાં પણ દુખાતે દિલે તેને દીક્ષા લેવાની અનુ-તિ આપી. એ સૂ. ૮ જમાલિકે દીક્ષા ગ્રહણ કા નિરૂપણ “તf તરત સામાજિસ” ઈત્યાદિ– ટીકાથ– ક્ષત્રિયકુમાર જમાલીના દીક્ષા મહત્સવની તૈયારીઓનું સૂત્રકારે આ સૂત્રમાં વર્ણન કર્યું છે. “તાં તરણ કાસ્કિરણ સ્વત્તિયારસ ફુચિપુરિસે રા” જમાવીને દીક્ષા લેવાની અનુમતિ આપીને તેના પિતાએ કૌટુમ્બિક આજ્ઞાકારી પુરુષને બોલાવ્યા, “ સત્તા સ્થં સવાર ? અને તેમને આ પ્રમાણે કહ્યું “fara મો રેવાણુવિચા! ત્વત્તિયા नयर सभितर बाहिरियं आसियसमज्जिवलितं सिंघाडग-तिग-चउक्कचचर૩મુહમણાજ ના ૩૩વાણ સાવ ઘરાવળતિ” હે દેવ નુપ્રિયે! આપ જલદીમાં જલદી ક્ષત્રિયકુંડગ્રામ નગરની અંદર અને બહાર પાણી છેટા, તેને વાળીઝૂડીને સાફ કરાએ, અને છાણ આદિથી તેને લીધા. તથા તેના શૃંગાટકે, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને પથ, એ માર્ગોને ધજાઓ અને પતાકાઓથી શણગારો” આ વિષયનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજવું. અહીં “જાવત્ ” પથી નીચે સૂત્રપાઠ ગ્રહણ કર શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૪ ૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ વામાં આવ્યું છે–“રાસિરૂદિકૃદયતાપનવીયિક્રમ, लाडल्लोइयमहित गोशीर्षसरसरतचन्दन यावत् गन्धवर्तिभूतम् कुरुत" मा પદોની વ્યાખ્યા ૫૫તિક સૂત્રના ૪૦ માં સૂત્રની મારા દ્વારા લખવામાં આવેલી પીયુષવર્ષિણી ટીકામાં આપવામાં આવેલ છે. તે જિજ્ઞાસુએ તે વ્યાખ્યા તેમાંથી વાંચી લેવી. આ પ્રમાણે ક્ષત્રિયકુંડગ્રામ નગરને શણગારીને મારી આના પ્રમાણેની બધી તૈયારીઓ થઈ ગયાની ખબર મને પહોંચાડે. ક્ષત્રિય કુમાર જમાલીના પિતાની આજ્ઞા પ્રમાણે સમસ્ત શહેરને શણગારીને તેમણે તેમને ખબર આપ્યાં કે આપની આજ્ઞા પ્રમાણેની બધી તૈયારીઓ થઈ ચુકી છે. ___तएणं से जमालिस खत्तियकुमारस्स पिया दोचं पि कोडुबियपुरिसे સફ” ત્યારબાદ ક્ષત્રિય કુમાર જમાલીના પિતાએ ફરીથી આજ્ઞાકારી પુરુ ને લાવ્યા. “ઘણાવત્તા પ્રવ્ર વાણીઅને તેમને આ પ્રમાણે કહ્યું – “famોર મ રેવાકુરિવા! જ્ઞાસ્ટિક તિક્માતા કહ્યું, મહઉં, ( વિરું નિમામિણેયં વાવ ” હે દેવાનુપ્રિયે તમે જદીમાં જલ્દી ક્ષત્રિયકુમાર જમાલીના મહાઈ–મહાપ્રજનવાળા, મહાઈ–મહામૂલા, મહાઈઅત્યન્ત ગ્ય અથવા મહાપુરુષને લાયક, અને વિપુલ (વિશાળ) એવા નિષ્કમણાભિષેકની (પ્રવજ્યાભિષેકની) સામગ્રીઓ લઈ આવે “તળે ફુવિરરિણા તવ નાવ પ્રgિuiતિ” ત્યારે તે કૌટુંબિક પુરુષ એ ક્ષત્રિયકુમાર જમાલીના મહાપ્રજનવાળા, મહામૂલા, અત્યન્ત એગ્ય અને વિપુલ પ્રત્રજ્યાભિષેકની બધી સામગ્રીઓ એકત્ર કરી. આ પ્રમાણે ક્ષત્રિયકુમાર જમા લીના પિતાની આજ્ઞાનું પાલન કરીને તેમણે તેમને એવી ખબર પહોંચાડી કે આપની આજ્ઞાનું પાલન થઈ ગયું છે. ” am i માષ્ઠિ રહયાર અમારો વીઠ્ઠાણાવર પુરામિણ નિરીતિ” ત્યારે ક્ષત્રિયકુમાર જમાલીને તેના માતાપિતાએ ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વ દિશાની તરફ મુખ રાખીને બેસાડ. "निसीयावेत्ता अनुसरणं सोनियाणं करसाणं एवं जाव जहा रायपसेणइज्जे जाव असएणं भोमेज्जाणं कलसाणं सबिड्ढीए जाव रवेणं महया महया નિવામિણ સિરાતિ” સિંહાસન ઉપર બેસાડીને તેમણે ૧૦૮ સુવર્ણના કળશોથી “યાવત્ ” ૧૦૮ માટીના કળશથી પિતાની સમૃદ્ધિને અનુરૂપ, રાજપ્રશ્નીય સૂત્રમાં કહ્યા પ્રમાણે, ક્ષત્રિયકુમાર જમાલીને વાજતે ગાજતે પ્રવજ્યાભિષેક કર્યો. રાજપક્ષીય સૂત્રમાં કળશેના વિષેને આ પ્રમાણે સૂત્રપાઠ આપે છે- “શન નિમાજ શાનામ્ , gશન : શ્રી ભગવતી સૂત્ર : ૮ १४८ Page #161 -------------------------------------------------------------------------- ________________ મળિયાનાં સ્ટાના” તથા “રવિઠ્ઠી વાવ” આ સૂત્રાશની સાથે છે. નાર ()” પદને પ્રયોગ કરવામાં અાવ્યો છે, તેના દ્વારા સમસ્ત છત્રાદિ રાજચિહ્ન રૂપ સમૃદ્ધિ ઉપરાંત આ સૂત્રપાઠ પણ ગ્રહણ કરવામાં આવ્યું છે--- “सर्वात्या, सर्व बलेन, सर्व समुदयेन, स्ववीर्येण, सर्व विभूत्या, सर्व विभू. षया, सर्व संभ्रमेण, सर्व पुष्पगंधमाल्यालंकारेण, सर्व तुर्य शब्दसंनिनादेन, महत्या રદ્ધવા, મજ્જા, શૂન્યા, મફતા રહેન, મત્તા સાથે, લાતૂર્થમવારમwવાનિ, शंख पणव पटह भेरी-खल्लरी-खरमुही-मुरज-मृदङ्ग-दुन्दुभिनि?षनादितेन रवेण " મિલિંપિત્તા જાય જાવ ઝgoi વિજપને વાવે"તિ” અભિષેક કરીને તેમણે પિતાના બન્ને હાથ જોડીને અને તેને મસ્તક પર ત્રણ વાર આવત (ઘુમાવવાની ક્રિયા) કરીને ક્ષત્રિયકુમાર જમાલીને “જય હે, વિજય હે એવા શબ્દથી વધાવ્યા. અહીં એવું જે કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિયકુમાર જમાલિના માતાપિતાએ અંજલિબદ્ધ હાથનું ત્રણ વખત મસ્તક પર આવર્તન કરીને જમાલિને જય-વિજયના નાદથી વધાવ્યા,” તે ભવિષ્યમાં તેના દ્વારા ગ્રહણ કરનાર પ્રવજ્યાની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, એમ સમજવું. agi વિજ્ઞાળ વાવેત્તા પર્વ વવાણી “ જય હે, વિજય હૈ” એવા શબ્દોચ્ચારથી તેને વધાવીને તેના પિતાએ તેને આ પ્રમાણે કહ્યું“મન કાયા ! જિં રેપો, પિરઝામો, for Rા તે મરોહે પુત્ર! કહે, હવે તારે માટે અથવા ત રા અભિષ્ટજનને માટે અમે શું આપીએ ? તારા પિતાને માટે અથવા તારા અભીજનેને માટે તે વિશેષ રૂપે અમારી પાસેથી શુ ચાહે છે? કઈ વસ્તુથી તું તારી પિતાની હાર્દિક ઈચ્છા સિદ્ધ કરવા માગે છે? “સા સે કમાણી રિચમારે વિથ ઘી વાણી” ત્યારે ક્ષત્રિયકુમાર જમાલીએ તેના માતાપિતાને આ પ્રમાણે કહ્યું- “રૂછામિ अम्मताओ! कुत्तियावणाओ रयहरण च, पडिग्गहं च, आणि, कासवगं च સાવિ ” હે માતાપિતા ! મારી એવી ઈચ્છા છે કે આપ મને કુત્રિકા પણ માંથી ૨જોહરણ અને પાત્ર મંગાવી આપે અને નાઈને બેલાવી મંગાવો. આમ તે વર્ગ, મર્યાં અને પાતાલને ‘કૃત્રિક” કહે છે, પરંતુ સંબંધના યોગથી તેમાં રહેલી વસ્તુને પણ કૃત્રિક કહેવામાં આવેલ છે. રજોહરણ આદિ વસ્તની પ્રાપ્તિ જે હાટમાંથી થાય છે તે હાટને કૃત્રિકા પણ કહે છે. તે કૃત્રિકાપણ દેવધિષ્ઠિત હોય છે. આ રીતે ત્રણે લેકમાં રહેલી વસ્તુની પ્રાપ્તિના સ્થાનને ત્રિલેક રૂપ હાટને માટે અહિં “કુત્રિકાપણુ” શબ્દનો પ્રયોગ કરાય છે. જમાલી તે કૃત્રિમ હાટમાંથી રજેહરણ અને પાત્ર મંગાવવા તથા એક નાઈને બેલાવવા માંગે છે. " तएणं से जमालिस खत्तियकुमारस्स पिया कोडुबियपुरिसे सद्दावेद " ત્યારે ક્ષત્રિયકુમાર જમાલીના પિતાએ પિતાની આજ્ઞાકારી પુરુષોને બોલાવ્યો. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૪૯ Page #162 -------------------------------------------------------------------------- ________________ સત્તા gવં વવાણી” અને બોલાવીને આ પ્રમાણે કહ્યું—“ વિમેવ મો નાgિrહે દેવાનુપ્રિયે! બની શકે એટલી ત્વરાથી “વિશિin તિત્તિ सयसहस्साइं गहाय दोहिं सयसहस्सेहि कुत्तियावणाओ रयहरणं च पडिग्गहं च માળ, સાળં જાણવા ૨ સાલેહ” ત્રણ લાખ સુવર્ણમુદ્રાઓ (સોના મહિરો) લઈને કુત્રિકહાટે જાઓ. ત્યાં બે લાખ સોનામહોર આપીને રજે. હરણ અને પાત્ર લઈ આવે, તથા એક લાખ સોનામહે દઈને નાઈને (ઘાંયજાને) બોલાવી લો. ( તળે તે જોવુંચિપુરિક્ષા માર્જિા રિય कुमारस्स पिउणा एवंवुता समाणा हद्वतुद्वा करयल जाव पडिमुणेत्ता, खियामेव સિઘિયો સિન્નિવારણારું તપ કાર મારા રારિ ક્ષત્રિયકુમાર જમાલીના પિતાની એ વાત સાંભળીને તે આજ્ઞાકારી પુરુષને ઘણે જ આનંદ થયો. તેમણે બને હાથ જોડીને, અવનત મસ્તક કરીને પોતાના સ્વામીની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. અને ત્યાંથી જઈને તેમણે ખજાનામાંથી ત્રણ લાખ સુવર્ણમુદ્રાઓ લીધી. ત્યારબાદ તેઓ કૃત્રિકા પણમાં બે લાખ સુવર્ણમુદ્રાએ આપીને રજોહરણ અને પાત્ર લઈ આવ્યા અને એક લાખ સુવર્ણમુદ્રાઓ આપીને નાઈને (ઘાંયજાને) બોલાવી લાવ્યા. “તi #igવા खत्तियकुमारस्स पिउणा कोडुबियपुरिसेहिं सदाविए समाणे हटे तुढे व्हाए, कय. ઢિશખે જ્ઞાવ કરે” જ્યારે ક્ષત્રિયકુમાર જમાલીના પિતાએ પોતાના આજ્ઞાકારી પુરુષને મોકલીને તે હજામ બેલા, ત્યારે તેને ઘણે જ હર્ષ અને સંતોષ થયો. તેણે તુરત જ સ્નાનગૃહમાં જઈને સ્નાન કર્યું, ત્યારબાદ તેણે વાયસ અ દિને અન્ન આપવા રૂપ બલિકર્મ કર્યું તથા કૌતુક અને મંગલ રૂપ પ્રાયશ્ચિત કર્યું. ત્યારબાદ તેણે પોતાના શરીર ઉપર શુદ્ધ, સારા સારા કિમતી કપડાં પહેર્યા અને વજનમાં હલકાં પણ બહુમૂલ્યવાન એવાં આભૂષણે ધારણ કર્યા, આ રીતે સુંદર વસ્ત્રો અને અભૂષાથી વિભૂષિત થઈને “જેને raiઢાણ વરિચકુમારણ વિચા, તેનેડ કવાઇફ” તે ક્ષત્રિયકુમાર જમાલીના પિતાની પાસે આવ્યું. “વારિજીત્તા વાર ન ટુ માર્જિકણ રાત્તિરકુમાર ઉજવાં લuળ વિષgi દ્ધાર” ત્યાં આવીને તેણે માથું નમાવીને તથા “આપનો જય હે, આપને વિજય હે ” એવાં શબ્દનાં ઉચ્ચારણ પૂર્વક ક્ષત્રિયકુમાર જમાલીના પિતાને વધાવ્યા. અહીં “ વાવ (વાવ)” પદથી “શરણાવત’ મત અ”િ આ સૂત્રપઠ ગ્રહણ કરવામાં આવ્યું છે. આ રૂદ્રાવિત્તા પર્વ વચારી” જયવિજયનું ઉચ્ચારણ કરીને તેણે તેમને આ પ્રમાણે કહ્યું—“સંરિંતુ ' વાળુqિચા ! નં ૫૬ રળિ” હે દેવાનુપ્રિય ! શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૫.૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ આપની જે આજ્ઞા મળે તે હું માથે ચડાવવા તૈયાર છું. માટે કહે, શી આજ્ઞા છે? “તાળ સે મારિસ સ્વત્તિમારા વિચાર તે વાવમાં ઘઉં વચારી ત્યારે તે ક્ષત્રિથકુમાર જમાલીના પિતાએ તે નાપિતને (નાઈને ) આ પ્રમાણે કહ્યું“ તુi નાજુત્તિ! કાસ્ટિકર ત્તિયકુમાર જજો વારંવારે નિત્તજનજારો ” હે દેવાનુપ્રિય! તમે ઘણી જ સાવધાનીથી ક્ષત્રિયકુમાર જમાવીને ચાર આંગળ પ્રમાણ કેશને છેડીને બાકીના અગ્રકેશને એવી રીતે કાપી નાખો કે જેથી તે પ્રવ્રયા પ્રસંગને એગ્ય બની જાય. “તા વારે ઝિરત નિયમes fair us કુત્તે સમા ઇંતુ કચરુ વાવ વાત ” ક્ષત્રિયકુમાર જમાલીના પિતાની એવી આજ્ઞા સાંભળીને તે નાપિત ઘણે જ હર્ષ અને સંતોષ પામે. તેણે પુલકિત હદયે વિનયપૂર્વક બને હાથ જોડીને તેમને આ પ્રમાણે કહ્યું-- “સત્તાના વિજપ વચળ વદિમુળે?” આપની આજ્ઞા માથે ચડાવું છું. "पडिमगेत्ता सुरभिगा गंधोदएण हत्यपाए पक्खाइ, पक्खालेत्ता सुद्धाए अटु જાણ પોત્તા મુદ્દે વંથરૂ, વંપિત્તાત્યારબાદ તેણે સુગંધિત જળથી પિતાના બને હાથને ધેયા, હાથને સાફ કરીને તેણે આઠ પડવાળી કપડાની શુદ્ધ પટ્ટી સુખ પર બાંધી. બંધીને “જ્ઞાસ્ટિાર રિચમાર કેળ ના ૪૩. રાજે નિવમraો મારે જવ” તેણે ક્ષત્રિયકુમાર જમાલીને ચાર અંગુલપ્રમાણુ કેશ સિવાયના બાકીના અગ્રકેશને બહુ જ જતનપૂર્વક કાપીને પ્રવજ્યાને યોગ્ય બનાવી દીધા. “તાઈ જનાસ્ટિકર ત્તિમારા મારા ઈંતઝand useum mણે પરિજી” ક્ષત્રિયકુમાર જમાલીના અગ્રકેશને તેની માતાએ હંસના જેવા સફેદ રેશમી ટુવાલમાં (પટશાટકમાં). અથવા હંસના ચિહ્નવાળા રેશમી ટુવાલમાં લઈ લીધાં અહીં જે શાટકની સાથે ૫ટ શબ્દ રાખવામાં આવ્યા છે, તેના દ્વારા શનકારક શાકનો વ્ય. છેદ કરવામાં આવેલ છે. તેથી “પટ રૂપ જે શાક તેને પટાટક કહે છે” એ બધ થાય છે. તે પટરૂપ શાટકને હિન્દી ભાષામાં તૌલિયા (વાલ) કહે છે. અથવા દરેક વસ્ત્રને શ ટક કહે છે અને જાડા અને પટણાટક કહે છે. “ વરિષ્ઠત્તા સુમળા પોui vaહેરૂ” ટુવાલમાં લઈને તેણે તે વાળને શુદ્ધ સુગન્ધિત જલથી ધોયા. “Raછેત્તા” પેઈને તેણે “અહિં પ્રધાન (મુખ્ય) “”િ શ્રેષ્ઠ “અહિં ” સુગન્ધિત દ્રવ્ય વડે અને મહિ” માલાઓ વડે “અ ” તેની પૂજા કરી. “કવિતા” પૂજા શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૫ ૧. Page #164 -------------------------------------------------------------------------- ________________ કરીને “સુદ્ધાળ" વંદે, વંધિત, રાશિ સિવતેણે તે વાળને એક સ્વચ્છ વસ્ત્રમાં બંધ્યા, કપડામાં બાંધીને તેણે તે વાળને એક રતનનિર્મિત મંજૂષામાં (પેટીમાં) મૂકી દીધાં “પવિત્તા વાળને પેટીમાં भूटीन " हारवारिधारासिंदुवारच्छिन्नमुत्तावलिप्पगासाइं सुयवियोगदूसहाई જૂરૂં વિનિમુથનાર ઇયં તવારી '' હાર (મેતીને હાર), વારિધારા (જળધારા), સિદુવાર (ત નિર્ગુડીપુષ) અને વિખરાયેલી મુક્તાવલિ જેવાં સફેદ અસહ્ય પુત્રવિયોગ જન્ય આંસુ સારતી એવી જમાલીની માતાએ આ પ્રમાણે કહ્યું-“g of vણું કમાન્નિ જ્ઞચમાસ વહૂ! વિઠ્ઠી જ, पवणीसु य, उस्सवेसु य, जन्नेसु य, छणेसु य, अपच्छिमे दरिसणे भविसइ ति જૂ, સીતાપૂછે ” ક્ષત્રિયકુમાર જમાલીના આ કેશ અમારે માટે મદનવદશી અદિ અનેક તિથિઓમાં કાર્તકી પૂર્ણિમા આદિ પર્વોમાં, પ્રિયસંગમ આદિ રૂપ મહોત્સવમાં, નાગ આદિની પૂજારૂપ ય માં અને ઈન્દ્રો ત્સવ આદિ રૂપ ક્ષણેમાં અન્તિમ દર્શનારૂપ થશે.” આ પ્રમાણે કહીને તેણે તે કેશમંજૂષાને પિતાના ઓશીકાની નીચે મૂકી દીધી. | સૂ. ૯ છે Roi તરસ કમાન્ટિક ” ઈત્યાદિ-- ટકા–“ તા તw નમાઝg aત્તિ મારૂ વજન્મનો રોગચંતિ ઉત્તરાવળ સાર રથાતિ” ત્યાર બાદ ક્ષત્રિયકુમાર જમાલીના માતાપિતાએ બીજી વાર પણ ઉત્તર દિશા તરફ જેનું મુખ હતું, એવું સિંહાસન ગોઠવાવ્યું. પહેલાં સિંહાસનનું મુખ પૂર્વ દિશા તરફ હતું. જેમાંથી ઉત્તર દિશા તરફ અવતરણ (ઉતરવાની ક્રિયા) કરી શકાય છે, એવા સિંહાસનને ઉત્તર પક્રમણ સિંહાસન કહે છે. " रयावेत्ता दोच्चपि जमालिस खत्तियकुमारस्स सीयापीयएहि कलसेहि" ઉત્તર દિશાની તરફ મુખવાળા સિંહાસનને ગોઠવાવીને અને ક્ષત્રિયકુમાર જમાલીને તે સિંહાસન પર બેસાડીને તેમણે તેને બીજી વાર વેત (ચાંદીના) અને પીત (સુવર્ણના) કળશેમાં ભરેલા વિમળ જળથી સનાન કરાવ્યું. વિત્તા માઢાણ કુfમચાણ બંધાનારૂચા જાયારું હૃતિ” સ્નાન કરાવીને પૂમવાળી મુલાયમ અથવા પદ્ધકેસરના સમાન અતિશય કેમલ, તથા સુગન્ધયુક્ત અને સુગન્ધયુક્ત કષાય રંગથી રંગેલી શાટિકા ( વસ્ત્ર વિશેષ ટુવાલ) વડે તેમણે તેના હાથ, પગ, મુખ આદિ અંગેને લુટ્યાં. “સૂત્તા” આ રીતે અંગેને લૂછીને “સાહેí પોલીસતં પાયારું અઢિતિ આદ્ર શીર્ષચન્દનને તેના શરીર પર લેપ કર્યો. “વારા નિસાચવાય. વિળäતિ” ત્યાર બાદ તેમણે તેને હંસના જેવું શુભ્ર વસ્ત્ર પહેરાવ્યું. તે વસ્ત્ર એટલું બધું હલકું અને બારીક હતું કે નાકમાંથી ઉચ્છવાસ રૂપે નીક ળતા વાયુથી પણ ઉડી જાય એવું હતું. તેને વર્ણ એટલે સુંદર હતું કે તેના ઉપરથી દષ્ટિ ઉઠાવવાનું પણ મન થતું નહીં. તેને સ્પર્શ પણ ઘણે મુલાયમ હતું, અશ્વના મુખમાંથી નીકળતાં ફીણ જેવું તે અતિશય કમલ હતું. તેના બને છેડે સુવર્ણના તાર ભરેલાં હતાં, તે મામૂલી કીમતનું ન હતું શ્રી ભગવતી સૂત્રઃ ૮ ૧૫૨ Page #165 -------------------------------------------------------------------------- ________________ પણ ઘણું જ મૂલ્યવાન હતું. વસ્ત્ર પહેરાવીને તેમણે તેને અઢાર સર હાર પહેરા અને નવસરે અર્ધહાર પહેરા. જમાલીના અલંકારનું વર્ણન સૂર્યાભદેવના અલંકારના વર્ણન જેવું જ સમજવું. જેમકે અર્ધહાર પહેરાવ્યા પછી તેમણે તેને એકસરે હાર પહેરાવ્ય, મુક્તાવલિ, કનકાવલિ, રત્નાવલિ, અંગદ, કેયૂર, કનક, ત્રુટિક, કટિસૂત્ર, દશમુદ્રિકા, અનંતક, વક્ષઃ સૂત્રક, મુખી, કંઠમુખી, કુંડલ, ચૂડામણિ અને પ્રાલમ્બ પહેરાવ્યાં. વિવિધ પ્રકારના મણિએના હારને એકાવલિ કહે છે. મોતીઓમાંથી જ બનાવેલી માળાને મુક્તાવલિ કહે છે. સુવર્ણ અને મણિ નિર્મિત માળાને કનકાવલિ કહે છે. કર્કેતન આદિ રત્નોની માળાને રત્નાવલિ કહે છે. અંગદ અને કેયૂર, એ બને ભુજાનાં આભૂષણે છે. જો કે અંગદ અને કેયૂર એક જ આભરણ છે, છતાં તેમના આકારમાં તફાવત હોવાથી આકારની અપેક્ષાએ તે બનેમાં ભેદ બતાવવામાં આવેલ છે. કાંડા પર પહેરવા માટે જે આભૂષણ વપરાય છે તેનું નામ કટક છે. બાહુરક્ષિકાને ત્રુટિક કહે છે. કદોરાને માટે અહીં “કટિસત્ર” પદને પ્રવેગ કર્યો છે, અને હાથની દસે આંગળીઓમાં પહેરવાની વીંટીઓને દશમુદ્રિકા કહે છે. બાજુમાં જે દેરો પહેરવામાં આવે છે તેને અનન્તક કહે છે. ગળામાંથી વક્ષસ્થળ સુધી લટકતે જે સેનાને અછેડા પહેરવામાં આવે છે તેને વક્ષસૂત્ર કહે છે. મરજના (મૃદંગના ) આકારના આભરણને મુખી કહે છે. તેને કંઠમાં ધ રણ કરવામાં આવતી હોવાથી કંઠમુખી કહે છે. ઝૂમણાને પ્રાલમ્બ કહે છે અને કાનમાં પહેરવાના ગેળ ગોળ આભરણને કુંડલ કહે છે. લલાટ ઉપર પહેર વાના આભરણને ચૂડામણિ કહે છે. ઉપર્યુક્ત સઘળાં આભરણ પહેરાવ્યા પછી તેમણે અનેક પ્રકારના ઉત્તમ રને જ મુગટ તેને પહેરાવે. " किं बहुणा गथिमवेढिमपूरिमसंधातिमेणं च विहेणं मल्लेणं करें ति" ક્ષત્રિયકુમાર જમાલીનાં આભૂષણોનું અધિક વર્ણન શું કરું ! અતિસંક્ષિપ્ત રૂપે જ અહીં તેનું વર્ણન કરું છું–તેમણે તેને ચાર પ્રકારની માળાએ પહેરાવી. તે ચાર પ્રકારની માળાઓ નીચે પ્રમાણે સમજવી. (૧) ગ્રન્થિમ-દેરીમાં પુને ગૂંથીને બનાવેલી માળાઓ, (૨) વેષ્ટિમ-દેરીમાં પરોવીને બનાવેલી માળાઓ, (૩) પૂરિમ-વાસની સળીઓ ઉપર પુષ્પને પૂરીને બનાવેલી માળાઓ અને (૫) સંઘ તિમ-નાલના સંઘાતનથી એક બીજા પુષ્પોને જોડીને બનાવેલી માળાઓ. આ ચારે પ્રકારની માળાએથી વિભૂષિત કરીને તેમણે ક્ષત્રિયકુમાર જમાલીને કલ્પવૃક્ષ જેવું બનાવી દીધો. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૫૩ Page #166 -------------------------------------------------------------------------- ________________ " तरणं से जमालिस्स खत्तियकुमारस्स पिया कोडु बियपुरिसे सहावे, सावित्ता एवं वयासी " આ રીતે ક્ષત્રિયકુમાર જમાલીને વસ્ત્ર, અલકાર આદિથી વિભૂષિત કરીને તેના પિતાએ પોતાના આજ્ઞાકારી સેવકોને લાગ્યા. અને તેમને આ પ્રમાણે કહ્યું— હિન્નામેવ મો તૈયાળુચિા ! બોગમાય सन्निविष्टुं लीलट्ठियसालभंजियागं जहा रायपसेणइज्जे त्रिमाणवण्णओ जाब मणिरयण टियाजालपरिक्वित्तं पुरिस सहरसवाहणीयं सीयं उबटूवेह ” હૈ દેવાતુપ્રિયે! ! તમે બની શકે એટલી ત્વરાથી એક પાલખી તૈયાર કરી. તે પાલખીને સેકડા સ્થા હાવા જોઇએ અને તે સ્થંભા ઉપર ક્રીડા કરતી પુતલી જડેલી હોવી જોઈએ. રાજપ્રશ્નીય સૂત્રના ૧૧ માં સૂત્રમાં વિમાનનુ' જેવું વન કરવામાં આવ્યુ છે એવી જ તે પાલખી ખનવી જોઇએ રાજપ્રશ્નીય સૂત્રમાં જે વિમાનનું જે વધુ કરવામાં આવ્યુ છે તે વણ્ન વિભક્તિના ફેરફાર પૂર્વક નીચે આપવામાં આવ્યુ છે-“ ફેામૃત્ત-ઋષમ-સુરત-નર-મર્ વિજ્ઞ-ચાર્જ-જિન્નર-હર ારમ-ચમર-કુંદ્ગર્- વનત્તા પદ્મતા,મદિવિત્રામ, विद्याधरयमलयुगल यन्त्रयुक्तामिव, स्तम्भद्रता वेदिकापरिगताभिरामाम्, भास्यमानाम्, बाभास्यमानाम्, 9 अर्थः सहस्रमालिनी काम्, रूपकसहस्रकलित, दीप्यमानाम् चक्षुनश्लेषां सुखस्पर्शा सश्रीकरूपाम् घण्टावलिचलितમધુરમનો વરામ, શુમાં, જામ્યાં, શમીયામ, નવુળોપિતમિસિમિતી, મનિ घटिकाजालपरिक्षिप्ताम् આ પોની વ્યાખ્યા. મારા દ્વારા રચવામાં આવેલ રાજપ્રશ્નીય સૂત્રના ૧૧ માં સૂત્રની સુઐધિની નામની ટીકામાં આપવામાં આવેલ છે. તા જિજ્ઞાસુ વાચકોએ તે પુસ્તકમાંથી તે વાંચી લેવી, ,, "" - , 66 તે પાલખી એક હજાર પુરુષા વડે ઉપાડી શકાય એટલી વિશાળ હાવી જોઈએ. ઉપર્યુક્ત વિશેષણેાથી યુક્ત પાલખી તૈયાર કરાવીને તુરત જ અહીં ઉપસ્થિત કરી. ઉદ્ભવેત્તા મમ ચમાળત્તિયંન્વિનરૢ ” અને ઉપસ્થિત કરીને મને ખબર આપાતળું તે જોત્રિયપુરિયાના પવિનંતિ ’’ પેાતાના સ્વામીની આજ્ઞાનુસાર પાલખી તૈયાર કરાવીને તે આજ્ઞાકારી સેવકાએ “ પાલખી તૈયાર થઈ ગઈ છે” એવી ખબર તેમને આપી. પાલખી તૈયાર થઈ ગયાના સમાચાર મળતાં જ तरण से जमाली खचियकुमारे केस लंकारेण, वत्थालंकारेण, मल्लालंकारेण, आभरणालंकारेण अलंकारिए समाणे पडिपुन्नाહારે સીદ્દાદળાઓ મુદ્દે '' તે ક્ષત્રિયકુમાર જમાલીના પિતાએ તેના કેશાની સજાવટ કરી, વસ્રોને ઠીક-ઠાક કર્યા, પહેરેલી માળાએને પણ વ્યવસ્થિત રીતે ગે।ઢવી અને આભરણેાને પણ ખરાખર ચૈગ્ય સ્થાને સુસજજત કરીને ગાઢવી દીધાં. આ રીતે કેશરૂપ, વસ્રરૂપ, માલારૂપ અને આભરણુ રૂપ, ચાર પ્રકારનાં આભૂષણેાથી પૂરૂપે વિભૂષિત થયેલા તે ક્ષત્રિયકુમાર જમાથી શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૫૪ Page #167 -------------------------------------------------------------------------- ________________ પિતાના સિંહાસનેથી ઊભે થયે. “કેશાલંકાર” ને ભાવાર્થ “પુષ્પાદિથી અલંકૃત થયે ” એ પણ થઈ શકે છે, કારણ કે પુષ્પાદિ કે વડે કેશને અલંકૃત કરવામાં આવે છે. આ કેશાલંકાર » આદિ પદોમાં રૂપકાલંકારને પ્રયોગ કરવામાં આવે છે. “છત્તા જીવં જુદfહળી મા ની દુસઅહીં “અનુવાહિળી ” નું તાત્પર્ય “ પ્રદક્ષિણા કરવી” થાય છે. (જેની પ્રદક્ષિણા કરવાની હોય તે મૂર્તિ અ દિને જમણા હાથ તરફ રાખીને પ્રદક્ષિણા કરાય છે તેથી “અનુપદાહિણ” ને પ્રયોગ કર્યો છે) સિંહાસન પરથી ઉઠીને પાલખીની પ્રદક્ષિણા કરીને તે પાલખી પર ચડ. “ રીય સુહણા તાણાવલિ પુરWામ મુદ્દે સન્નિશoળે ” પાલખી પર ચડયા પછી તે ત્યાં ગોઠવેલા ઉત્તમ સિંહાસન પર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસી ગયે “agi તન વરિયાકાર સમરિસ માથા વા વાયવ૪િ લાજ मीरा हसलक्खणं पडसाडगं गहाय सीयं अणुप्पदाहिणी करेमाणी सीयं दुरूहह" જમાલી સિંહાસન પર બેસી ગયા પછી તેની માતા કે જે સ્નાન, બલિક વાયસ આદિને અન્નદાન દેવું તે) કૌતુક મંગળરૂપ પ્રાયશ્ચિત્ત આ વિધિઓ પતાવી ચુકી હતી, જેણે ધર્મસ્થાનમાં જતી વખતે પહેરવા યોગ્ય કપડાં પહેર્યા હતાં, અને જેણે અલ્પ ભારવાળા પણ અતિશય મૂલ્યવાન આભૂષણેથી પિતાના સુંદર શરીરને અધિક સુંદર બનાવ્યું હતું, તે ત્યાં આવી તે વખતે તેના હાથમાં હંસના જેવું શુભ્ર અથવા હંસના ચિહ્નવાળું પટફાટક (રેશમી વા-રૂમાલ) હતું. તેણે પણ તે રથની પ્રદક્ષિણા કરી, અને ત્યાર બાદ તે પણ તે રથ પર ચઢી ગઈ “सीयं दुरुहित्ता जमालिस्स खत्तियकुमारस्स दाहिणे पासे भदासनवर सि વંનિન્ના” રથ પર આરહણ કરીને તે ક્ષત્રિયકુમાર જમાલીની જમણી તરફ બેઠવેલા ઉત્તમ ભદ્રાસન પર બેસી ગઈ. “ તેur તરત કાઢિd खत्तियकमारस्स अम्मधाई बहाया जार सरीरा रयहरणच परिग्गहच गहाय નીચે ગુજરાહિળી રેમાળી તીર્થ ” ત્યાર બાદ ક્ષત્રિયકુમાર જમાલીની ધાવમાતા પણ ત્યાં આવી. તેણે પણ નાન, બલિકમ, કૌતુક મંગલરૂપ પ્રાય. ત્તિ વગેરે ત્યાં આવતા પહેલાં જ પતાવી દીધાં હતાં. (વાસાદિ પક્ષીને માટે અન્નને ભાગ અલગ કરે તેનું નામ બલિકમ છે. દુઃસ્વમ આદિના નિવારણ માટે કરવામાં આવતા મેષના તિલકને કૌતુક કહે છે અને અક્ષત વડે મંગળ પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે) તેણે ધર્મસ્થાનકમાં જતી વખતે પહેરવા યોગ્ય કપડાં પહેર્યા હતાં અને મૂલ્યવાન આભૂષણે ધારણ કરેલાં હતાં. તેના હાથમાં રજોહરણ અને પાત્ર હતાં. તે પણ પાલખીની પ્રદક્ષિણા કરીને પાલખી પર ચઢીને “ સુfહત્તા સમઢિત સવત્તિમારરસ વાગે રે માસવરંતિ સંનિ ” ક્ષત્રિયકુમાર જમાલીની ડાબી બાજુએ ગોઠવેલા ઉત્તમ ભદ્રાસન પર બેસી ગઈ. “રા' ત ાના િરત્તિમારા દિ ઘજા કરી રહviાવાણા” ત્યાર બાદ એક બીજી સુંદર શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૫૫ Page #168 -------------------------------------------------------------------------- ________________ યુવતી પણ રથ પર આરોહણું કરીને ક્ષત્રિયકુમાર જમાલીની પાછળ ઊભી રહી. તેની વેષભૂષા અને તેનાં આભૂષણે એટલા બધા સુંદર હતાં કે તે વસ્ત્રાભરણ રૂપ શ્રૃંગારના ઘર જેવી લાગતી હતી. સંજય જય કાર વ जोधणविलासकलिया, सुदर थणजहणवयणकरचरणणयणलावण्णरूपजोधणTળવચા” અહીં “સંજય” ની સાથે જે “કાવ (પર્યત) પદ આવ્યું છે તેના દ્વારા નીચે પ્રમાણેને સૂત્રપાઠ ગ્રહણ કરે. “સિત, મતિ, રિત્રિવિદ્યાસહાપાનિપુણયુક્ટોઝારશસ્યા ” તેની ચાલવાની ઢબ પણ ઘણું સુંદર હતી, ઉચિત મન્દ હાસ્ય કરવામાં પણ તે ઘણી દક્ષ હતી, ઉચિત વાણી બોલવામાં પણ તે નિપુણ હતી, વિવિધ પ્રકારના ઉચિત વિલા. સમાં (નેત્ર સમસ્યા આદિમાં) પણ તે દક્ષ હતી તે સંલાપમાં (એક બીજા સાથે ઉચિત વાતચીત કરવામાં) અને ઉલાપમાં (ઉચિત રીતે વર્ણન કરવામાં) પણ નિપુણ હતી, કોની સાથે કેવી રીતે વર્તવું જોઈએ, તે સમજ વામાં પણ તે કુશળ હતી. “ જાનવરાતજિન” તે વિશિષ્ટ રૂપથી અને વિશિષ્ટ યૌવનથી યુક્ત હતી, તથા ઉઠવાની, બેસવાની, ગમન કરવાની આદિ તેની ક્રિયાઓમાં પણ સૌદર્ય અને લલિતતાનાં દર્શન થતાં હતાં અને તેની જાંઘ વગેરે અંગ શુભ લક્ષથી યુક્ત હતાં. "हिमरयय कुमुदकुंदेंदुप्पगासं सकोरेटमल्लदामधवलं आयवत्तं गहाय સજીઢ વરિ ઘારેમાળી વિરૂ” તે સમયે તેના હાથમાં એક ધવલ છત્ર હત. જે તેણે લીલાપૂર્વક ક્ષત્રિયકુમાર જ માલીના મસ્તક પર ધારણ કરેલું હતું. તે છત્ર હિમ, રજત (ચાંદી), કુમુદ, કુન્દ ( ગરે) અને ચન્દ્રમા કરતાં પણ અધિક શુઝ અને કોરંટ પુપોની માલાએથી વિભૂષિત હતું. “તર તરણ जमालिस्स उमओ पासिं दुवे वरतरुणीओ खिंगागचारचारू जाव कलियाओ" ત્યાર બાદ બે સૌંદર્યવતી યુવતીએ આવીને ક્ષત્રિયકુમાર જમાલીને જમણે તથા ડાબે પડખે ઊભી રહી. તેમના હાથમાં બે સફેદ ચામર હતાં અને તેઓ લીલાપૂર્વક અને ચામરો વડે ક્ષત્રિયકુમા૨ જમાલીને વાયુ ઢેરી રહી હતી. તેમણે એ સુંદર વેષ અને એવાં સુંદર આભૂષણે શરીર પર ધારણ કર્યા હતાં કે તેઓ શ્રગાના ઘર જેવી શેભતી હતી. તેઓ પણ ગતિ, હાસ્ય, વાળી આદિમાં છત્રધારી યુવતીના જેવી જ નિપુણ હતી. કોની સાથે કેવી રીતે વર્તવું, તે તેઓ ઘણી જ સારી રીતે સમજતી હતી અને તેઓ રૂપ, યૌવન અને વિલાસથી સંપન્ન હતી. “નાળામળાવમઢમતિ ળિજ્ઞાવિત્તિયો” હવે તેમના હાથમાં રહેલાં ચામરોનું વર્ણન કરતાં સૂત્રકાર કહે છે કે તે બને ચામરના દંડ વિવિધ મણીએ, કનક ( સ ) અને ૨ના બનેલા હોવાથી અદ્દભૂત લાગતા હતા. તે બને શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૫ ૬ Page #169 -------------------------------------------------------------------------- ________________ ચામરના લંડ વિમલ, અને મૂલ્યવાન તપનીય સુવર્ણ (રક્તસુવર્ણ) ના જેવાં ઉજજવલ હતા. :( પીત સુવર્ણને કનક કહે છે અને લાલ સુવણને “તપનીય' કહે છે.) “જિરિયામો, સંવંતુલનાચ મહિના પંsमंनिगामाभो धवलाओ चामराओ गहाय सलील वीयमाणीओ२ चिट्ठति " ते બને ચામ, શંખ, અંકરન (સ્ફટિક રત્ન), કુન્દપુષ્પ, ચન્દ્રમા, કરજ (જલબિંદુઓ) અને મથિત અમૃતના ફીણવુંજ જેવાં સ્વચ્છ, શુભ્ર અને તેજસ્વી હતાં. એવાં બે સુંદર ચામરો હાથમાં લઈને, તે ચામર વડે ક્ષત્રિય અમાર જમાવીને લાલિત્યપૂર્વક વાયુ ઢોરતી બે અતિ સુંદર તરુણીઓ તેને જમો અને ડાબે પડખે આવીને ઊભી રહી ગઈ” આ પ્રકારને સંબંધ આગલા વાકય સાથે સમજી લે. ___“तएण तस्स जमालिस्स खत्तियकुमारस्ल उत्तरपुरथिमेणं एगा परतहणी सिंगोरागार जाव कलिया सेयरययामयं विमलसलिलपुण्ण मत्तगयमहामहाकित्तिવાળું મિંજાર' ના વિર” ત્યાર બાદ ક્ષત્રિયકુમાર જમાલીની ઇશાન દિશામાં એક સુંદર યુવતી આવીને ઊભી રહી. તે સુંદર વેષભૂષા અને અલં. કારોથી કંગારના ઘર જેવી લાગતી હતી. તે સંગત, ગતિ, હાસ્ય આદિ કમાં નિપુણ હતી, અને રૂપ, યૌવન અને લાલિત્યથી યુક્ત હતી. તેના હાથમાં ક, કત. નિર્મળ જળથી ભરેલી ઝારી હતી. તે ઝારી ચાંદીની બનાવેલી હતી અને મત્ત હાથીના મહામુખના જેવા આકારની હતી. “તwi जमालिस खत्तियकुमारस्स दाहिणपुरस्थिमे णं एगा वरतरुणी सिगारा जाव દિશા નિરણાકંડતા જાય વિદ્ગુરૂ” બીજી એક શ્રેષ્ઠ તરુણી ક્ષત્રિયકુમાર જમાલીની અગ્નિ દિશામાં આવીને ઊભી રહી. તેને સુંદર વેષ શ્રગારના ઘર જેવું લાગતું હતે. તે પણ સંગત ગતિ, હાસ્ય, આલાપ વગેરેમાં નિપુણ હતી અને રૂપ, યૌવન અને લાલિત્યથી યુક્ત હતી. તેના હાથમાં વિચિત્ર સુવર્ણ દંડવાળે પડખે હતે. ___“तएणं तस्स जमालिस्प्ल खत्तिय कुमारस्स पिया कोडुबियपुरिसे सहावेइ " જયારે આ બધી સામગ્રી વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગઈ, ત્યારે ક્ષત્રિયકુમાર જમાલીના પિતાએ પિતાની આજ્ઞાકારી સેવકને બોલાવ્યા. “સદાજિત્તા પુર્વ જણાવી અને તેમને આ પ્રમાણે આજ્ઞા આપી. “ત્તિમે મો વાgિયા! सरिसयं सरित्तय सरिसव्वय सरिसलावण्णरूवजोव्वणगुणोववेय' 'एगाभरणवसण: rદારો' રચવાતારૂં સરાહ” હે દેવાનુપ્રિયે ! તમે બની શકે એટલી ઝડપથી એવાં ૧૦૦૦ શ્રેષ્ઠ, આજ્ઞાકારી યુવાનોને બોલાવી લાવે કે જેઓ દેખાવમાં સમાન લાગતા હોય, જેમના શરીરની ત્વચા સમાન રંગની હોય, જેમની ઉમર પણ સરખી જ હોય, જેમના રૂપ લાવણ્ય, યૌવન શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૫૭ Page #170 -------------------------------------------------------------------------- ________________ અને ગુણ (પાલખીને વહન કરવાના સામર્થ્ય રૂપ ગુણ) એક સરખાં હોય, તથા જેમણે એક સરખાં વસ્ત્રો અને આભરણે ધારણ કર્યા હેય. “તાળ ते कोडुबियपुरिसा जाव पडिसुणेत्ता खिप्पामेव सरिसयं सरित्तय जाव દતિ” પિતાના સ્વામીની આ પ્રકારની આજ્ઞા સાંભળીને તેમને ઘણે જ હર્ષ અને સંતોષ થયે. તેમણે વિનયપૂર્વક તેમની આજ્ઞા માથે ચડાવી. ઘણી જ ઝડપથી તેઓ સમાન દેખાવના, સમાન વચાવાળા, સમાન ઉમરના, સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણસંપન્ન, સમાન વસ્ત્રો અને આભરણેથી યુક્ત ૧૦૦૦ શ્રેષ્ઠ યુવાન આજ્ઞાકારી પુરુષને બેલાવી લાવ્યા. જમાલીના પિતા પાસે આવતાં પહેલાં તે સહસ્ર યુવાનેએ શું કર્યું તે સૂત્રકાર પ્રકટ કરે છે “तरण ते कोडुबियपुरिसा जमालिस्स खत्तियकुमारस्स पिउणा कोडुबिया पुरिसेहि सदाविया समाणा हद्वतुद्वा व्हाया कयवलिकम्मा, कयकोउयमंगल. તારકત્તા” જ્યારે જમાલીના પિતાએ પોતાના આજ્ઞાકારી સેવકોને મોકલીને તે શ્રેષ્ઠ, ૧૦૦૦ યુવાનને બોલાવ્યા, ત્યારે તેમને (તે ૧૦૦૦ યુવાનને ) આનંદ થશે અને સંતોષ થયે તેમણે પુલકિત હૃદયે એ જ સમયે સ્નાન કર્યું, બલિકર્મ પતાવ્યું અને કૌતુક મંગલ રૂપ પ્રાયશ્ચિત્ત પણ કર્યું. "एगाभरणाहियनिज्जोया, जेणे जमालिस खत्तियकुमारस्स पिया तेणेव જાતિ ” અને એક સરખાં વસ્ત્રો અને એક સરખાં આભૂષણથી વિભૂષિત થઈને તેમાં ક્ષત્રિયકુમાર જમાલીના પિતા પાસે આવી પહોંચ્યા. “કાછિત્તા વાથ૪ વાવ વøાવેત્તા હવે વધારી ” ત્યાં આવીને તેમણે બને હાથ જોડીને તથા મસ્તક નીચું નમાવીને તેમને નમસ્કાર કર્યા અને “જય હે, વિજય હે ” એવા શબ્દોથી તેમને વધાવ્યા, અને વધાવીને આ પ્રમાણે પૂછયું “સવિલંતુ તેવાણુવિઘા ! િવળિ” હે દેવાનુપ્રિય ! ફરમાવે શી આજ્ઞા છે? "तपणं से जमालिस्म खत्तियकुमारस्स पिया त कोडुबियवरतरुणसहरसं રિ ચાર” ત્યાર બાદ ક્ષત્રિયકુમાર જમાલીના પિતાએ તે સહસ્ત્ર આજ્ઞાકારી યુવાન સેવકોને આ પ્રમાણે કહ્યું“તુ એવં રેવાણુવિધા ! છઠ્ઠા कयवलिकम्मा जाव गहियनिज्जोया जमालिस्स खत्तियकुमारास सीयं परिवहह" હે દેવાનુપ્રિયે ! નાન, બલિકમ, અને કૌતુક મંગલ પ્રાયશ્ચિત્ત કરીને તથા એક સરખાં વસ્ત્રો અને આભૂષણે ધારણ કરીને આવેલા તમે લોકો ક્ષત્રિય કુમાર જમાલીની પાલખીને વહન કરે. “તપણે તે થોડું વિચપુરિ નમાસિક जाव पडिसुणेत्ता बहाया जाव गहियनिज्जोगो जमालिस्स खत्तियकुमाररस सीयं ઉરિવહૃતિ” સ્નાન, બલિકમ અને કૌતુક મંગલ રૂપ પ્રાયશ્ચિત્ત પતાવીને શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૫૮ Page #171 -------------------------------------------------------------------------- ________________ તથા એક સરખાં વસ્ત્રાભૂષણે ધારણ કરીને આવેલા સમાન દેખાવ, સમાન ઉમર આદિથી યુક્ત તે શ્રેષ્ઠ ૧૦૦૦ યુવાનાએ વિનયપૂર્વક તેમની આજ્ઞાને સ્વીકાર કરીને ક્ષત્રિયકુમાર જમાલીની પાલખી ઉપાડી લીધી, ,, (( " तरणं तस्स जमालिस्त खत्तियकुमारस्त पुरिसहस्ववाहिणी सीयं दुरुदस्स समाणस्य तपढमया इमे अदृट्ठ मंगळगा पुरओ अहाणुपुत्रीए संपट्टिया સહસ્ર પુરુષે! વડે વડુન કરાતી ક્ષત્રિયકુમાર જમાલીની તે પાલખીની આગળ સૌથી પહેલાં નીચે પ્રમાણે આઠ મંગલ દ્રવ્યે અનુક્રમે ચાલવા લાગ્યા એટલે કે તે આઠ દ્રબ્યાને હાથમાં લઇને તેમને વહન કરનારા માણસે ચાલવા લાગ્યા. ત’ગહ્વા ” તે આઠ મંગલ દ્રષ્યાનાં નામ- સ્રોસ્થિય વિવિ∞ ઝીન दप्पणा (૧) સ્વસ્તિક, (સ્વસ્તિક વિશેષ ) (૨) શ્રી વસ (૩) નન્દિકાવત (એક પ્રકારના ખ્રસ્તિક) (૪) વદ્ધમાનક, (૫) ભદ્રાસન, (૬) કલશ (૭) ચિત્રની મચ્છી, (૮) દેણુ, “ તાળંતર ચળ પુન્ન જમિનાર નહાવાÇ जात्र गगणतल मणुहिती पुरओ अहाणुपुत्रीए संपट्टिया ત્યાર ખાદ જળથી પરિપૂર્ણ લશ અને ઝારી ચાલવા લાગ્યા. આ વગ્ન ઔપપાતિક સૂત્રમાં '' "" ,, tr ગળતØનહિ'તી પુત્રો બાળુપુત્રી, સં દૈયા ” આ સૂત્રપાઠ પર્યન્તના સૂત્રપાઠ દ્વારા કરવામાં આવેલ છે. આ સૂત્રપાઠની આગળનેા સૂત્રપાઠ આ પ્રમાણે છે— વિાય છત્રતાા સામા વન વતા સ્રોજ રાનીયા વાતોजूत विजयवैजयन्ती चोच्छ्रिता अत्युच्चतया આ સૂત્રપાઠના અથ ઔપાતિક સૂત્રના ૪૯ માં સૂત્રની પીયૂષર્ષિણી ટીકામાં આપવામાં આવેલા છે, તે જિજ્ઞાસુઓએ તે અર્ધ ત્યાંથી વાંચી લેવા. “ Ë ના યાર્ તદેવ માળિ यन्त्रं जाव आहोयं वा करेमाणा जयजयवदं च पजमाणा पुरओ अहाणुपुवीए 26 ' સંન્રિયા ” આ પ્રમાણે જેવું વણુન ઔપાતિક સૂત્રમાં કરવામાં આવેલું છે, તેવુ. વર્ડ્સન અહીં પશુ आलोयं वा करेमाणा जयजयसद्दं च पजमाणा પુત્રો અનુપુથ્વીર્ સંઢિયા આ સૂત્રપાઠ પર્યન્ત ગ્રહણ કરવું. जाव ' પદ્મ દ્વારા જે આગળનું વજ્જુન ગ્ર ુણુ કરવામાં આવેલ છે તે નીચે પ્રમાણે સમજવું " तदनन्तर' च खलु वैडूर्यदीपमानविमलदण्डं प्रलम्बकोरण्टमाल्यदामोपशोभितम् चन्द्रमण्डलनिमं, समुच्छ्रितम्, विमलमातपत्रम्, प्रारसिंहासनम्, वररत्नपादपीठम् स्वपादुका मुगसमायुक्तम्, बहु कि कर कर्म कर पुरुषपादातपरिक्षितम्, पुरतो यथानुपूर्व्या संस्थितम् तदनन्तर' च खलु बहवो यष्टिप्राहिणः, कुन्तप्राहिणः, चामरપ્રાદિન:, પરાપ્રાશિ, વાવત્રાદ્દિનઃ, પુખ્ત ત્રાફિન, પ્રાત:, વીનાપ્રા:િ, कुतुपग्राहिणः, हडपत्राहिणः, ताम्बूलादिभाजनमाहिणः, पुरतो यथानुपूर्या संप्रચિતા:, તન્ન્તર ૨. વહુ નોકિનો, મુન્જિન, શિનિઃ લૅટિનઃ, વિચ્છિનઃ हासकराः, डमरुककराः, उमरकरा वा, द्रवकराः, चाटुकराः, वादकराः, कन्दर्प कराः શ્રી ભગવતી સૂત્ર : ૮ ܕܕ ૧૫૯ Page #172 -------------------------------------------------------------------------- ________________ कौकुच्यिकाः, क्रीडाकराश्च वाइयन्तश्च, गायन्तश्च, हसन्तश्च, न-यन्तश्व, भाषमाणाश्च આવનાર, નક્ષત્તર” આ સૂત્રપાઠને ભાવાર્થ ઔપપ તિક સૂત્રના પૂર્વાર્ધના ૪૯ માં સૂત્રની પીયૂષ વર્ષિણી ટીકામાં આપે છે, તે જિજ્ઞાસુ પાઠકેએ તે ભાવાર્થ ત્યાંથી વાંચી લે. " तयाणंतर च णं अदुसयं गयागं, अदुसब तुरयाण, अदृसय रहाण तयाण तर च ण असिसत्ति कुंत, तोमर, सूल, लउडमिडियालधणुप णिसज्ज વાયરાળી પુરો દિવં ” આ સૂત્રપાઠને અર્થે મૂળ સૂત્રાર્થમાં અ.મ્યા પ્રમાણે જ સમજ. “તવાળતા ર વ ૩, મોri, Tહા ૩૧ze जाव महापुरिसवग्गुरा परिक्खिता जनालिस्त खात्तियकुमारस्त पुरओय मग्गओय મોય બggશી સંપટ્રિય” ત્યાર બાદ અનેક ઉગ્ર જાતીય અને અનેક ગજાતીય કે જેમને આદિ દેવે રક્ષણના કાર્યને માટે નિયુક્ત કર્યા હતા અને તેમણે જેમને ગુરવ રૂપે વ્યવહારમાં લીધા હતા એવા ઉગ્રજાતિના પુરુષે ચાલતા હતા. આ રીતે ઉગ્રજાતિના અને ભેગ જાતિના પુરુ, અને રાજાઓ આદિદેવ દ્વારા વયસ્થરૂપે સરખી ઉંમરવાળા માનવામાં આવેલા પુરુષ, ઈલાકુ-નાભિ રાજાના વંશ જ પુરુ, જ્ઞાત-ઈવાકુ વંશ વિશેષ માં ઉત્પન્ન થયેલા પુરુષ, કૌરવ-કુરુ વંશમાં ઉત્પન્ન થયેલ પુરુષ, ક્ષત્રિય, બ્રાહ્મણ, ચોદ્ધાઓ અને પ્રશાસ્તા ( શાસન ચલાવનારા મલકી અને લેચ્છકી પુત્ર ઇત્યાદિને સમૂડથી જેની આગળ, પાછળ અને બાજુઓમાં વીંટળાયેલું છે એ તે ક્ષત્રિયકુમાર જમાલી આગળ વધે (તેની પાલખી આ સમૂહથી ઘેરાઈને આગળ ચાલી) “રયાના ૨ વહરે રાજા, તાઇ ઝાર રથનાં મો જુનો સંદિગો” ત્યાર બાદ અનેક રાજાઓ ઈશ્વર (યુવરાજ ) તલવર (માંડલિક રાજાઓ ) તથા સાથેવાહ પર્યન્તના લેકે પાલખીની આગળ ચાલતા હતા. અહીં સાર્થવાહની પહેલાં આવેલા “ઝાવ” પદથી “માંડલિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી અને સેનાપતિ ” આ પાંચ પદે પ્રવેશ કરાયા છે. “મહાપુરિસરમુ” આ સૂવાંશની સાથે જે “વાપુરા પદને પ્રયોગ થયો છે તે સમૂહના અર્થમાં થયેલ છે, પરનુ આગળ પાછળના સંબંધનો વિચાર કરતાં “મહાકુરિવાજા” એટલે “ પુરુષને મહા સમૂહ” અર્થ સમજ, અને “મહા ” પદ સમૂહના વિશેષણ રૂપે વપરાયું છે એમ સમજવું "तएणं से जम:लिस खत्ति यकुमारस्स पिया पहाए, कयबलिकम्मे जाव વિgિs, દુર્વિવાળ” ત્યાર બાત ક્ષત્રિયકુમાર જમાલીના પિતા પણ શ્રેષ્ઠ ગજરાજની પીડ પર સવાર થઈને તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. હાથી પર સવાર થતાં પહેલાં તેમણે સ્નાન, બલિકમ, કૌતુક મંગલ રૂપ શ્રી ભગવતી સૂત્ર: ૮ ૧૬ ૦ Page #173 -------------------------------------------------------------------------- ________________ ઃ પ્રાયશ્ચિત્ત આદિ પતાવીને સુંદર વસ્રો અને વજનમાં હલકાં પશુ અતિ મૂલ્યવાન આભૂષાથી શરીરને વિભૂષિત કર્યું હતું. “ સોનેટનામેળ છત્તળ નિમાળનું 'ઉત્તમ ગજરાજની પીઠ પર આરુઢ થયેલા જમાલીના પિતા પર કારટ પુષ્પાની માલાએથી યુક્ત છત્ર ધારણ કરવામાં આવ્યું હતું અને લેયચાનરાત્િ૩વુમાળેર્ ” શ્રેષ્ઠ, સફેદ ચામરા વડે તેમને વાયુ ઢાર થામાં આવતા હતા, हयगयरहपवरजोहक लियाए ” ઘેાડા, હાથી, થ અને શ્રેષ્ઠ ચેદ્ધાએથી યુક્ત “ ચાકર વળીણ સેળા સદ્ધિ' સંવુંકે ” ચતુરંગી સેનાથી તેઓ વીટળાયેલા હતા. મા મા નાવ વિપત્ત” વળી તેમની સાથે બીજાં વીર ચાદ્ધાઓના સમૂહ પણ ચાલતા હવે. “ નમાÇિ खन्तियकुमारस्स पिटूओर अणुगच्छ આ પ્રમાણે પુરતી સજાવટ સાથે ક્ષત્રિય કુમાર જમાલીના પિતા તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ર ,, " तरणं तस्स जमालिस्ख खत्तियकुमारस्त पुरओ मह' आसा, आम्रवरा, उभओ પાલિ` નાના નાના વિદુબારા રસોત્ઝી'' ક્ષત્રિકકુમાર જમાલીની આગળ શ્રેષ્ઠ ઘેાડાઆના માટે સમૂહ ચાલતા હતેા, મી પડખે મેાટા મેટા ગજરાસ્તે ચાલતા હતા અને તેની પાછળ રથ અને રથસમુદાય ચાલતા હતા. “ તળ સે નમાઝી खत्तियकुमारे अब्भुगयभिंगारे परिगहियतालियंटे ऊनविय सेयछते पवीइय सेयજામરાવીયનિર્ ” જેની પાસે ભૃંગાર (જળપાત્ર વિશેષ) મેજૂદ છે, જેની પાસે ૫ખાધારી તાલ‰ન્ત ( પ ંખેા, વીંઝણા ) લઇને ઊભા છે, જેના મસ્તક પર શ્વેત છત્ર ધારણ કરાયેલું છે અને શ્વેત ચામરા વડે જેને વાયુ ઢારવામાં આવી રહ્યો છે, એવા તે ક્ષત્રિયકુમાર જમાલી‘ગિદ્દાર નામનાસિરવેનં” અર્થાત્ પેાતાની સઘળી રાજય ઋદ્ધિથી, “ સત્રનુ‡વ ” સમસ્ત વા તથા આભૂષણેાના પ્રભાવ વડે “ સોળ ” પેાતાની સમસ્ત સેનાએ વર્ડ, “ સવ્વસમુળ ” પેાતાના સમસ્ત પરિજના વડે सव्वादरेणं આદર સત્કાર રૂપ સઘળા પ્રયત્ના વડે, “ સન્નતિમૂલ ” પેાતાના સમસ્ત વડે, “ સભ્યવિમૂલાણ ” તમામ પ્રકારના વસ્ત્રાભરણેાની શૈાભા વડે, સમમેળે ” ભક્તિ જનિત અત્યંત ઉત્સુક્તા વડે, “ સન્ત્ર-પુ-ñષ-મહા અંજારેળ ” સર્વ પ્રકારના પુષ્પા વડે સર્વ પ્રકારના ગધ દ્રશૈ વડે સવ પ્રકારની માળાએ વડે અને બધા પ્રકારતા અલકારા વડે “ સન્નદિયસદ્ સાિળાળ ', પ્રકારના વાત્રાના મધુર દૈવત વડે યુક્ત થઈને “ વ્રુત્તિયડુંમથR મા. મોળ-મેળેત્ર માળસુંશું >> અશ્વય सव्त्र (( મધા શ્રી ભગવતી સૂત્ર : ૮ k ૧૬૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ गामे नयरे जेणेव बहुसालए चेइए जेणेव समणे भगवं महाबीरे तेणेव पहारेत्य જમળા” ક્ષત્રિયકુંડગ્રામ નગરની બરાબર વચ્ચે થઈને, બ્રાહ્મણ કુંડગ્રામ નગ રના બહુશાલક ઉદ્યાન કે જયાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજતા હતા, ત્યાં જવા નીકળે. સર્વ ઋદ્ધિથી લઈને દુદુભિ પર્વતના સૂત્રપાઠને અર્થ ઔપપાતિક સૂત્રો પર માં સૂત્રની ટીકામાં વિસ્તારથી આપે છે, તે ત્યાંથી વાંચી લે. “વરકુટિરમwamહિતેન” આદિ સૂત્રપાઠને ભાવાર્થ આ પ્રમાણે છે––શ્રેષ્ઠ ત્રુટિતેની સાથે સાથે શંખ, પણવ, પટહ, ભેરી, ઝાલર ખરમુખી, હુડુક્ક, મુરજ, મૃદંગ, અને દુષ્ટુભિ વાગતાં હતાં અને તે વાર્જિ. ને પ્રતિધ્વનિ સંભળાતે હતો. તે સૂ. ૧૦ છે “ત માસ્ટિાર” ઈત્યાદિ– ટીકાર્થ–“રાdf તરણ સમાર્જિd gવં ત્વચારી” જ્યારે ક્ષત્રિયકમા જમાલી પિતાની પૂરેપૂરી વિભૂતિ અ દિથી સજજ થઈને ક્ષત્રિયકુંડ નગરની વચ્ચે વચ્ચે થઈને નીકળે, ત્યારે ક્ષત્રિયકુંડનગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ અને પથ, એ બધાં માર્ગો પર અનેક ધનાથજન, કામાર્થિજને ભેગાથ જન, લાભાર્થીજન, કિવિષિકજન, કાપાલિકજન, કારવાહિકજન, શંખીજન, ચક્રિયજન, લાંગલિકજન, મુખમાંગલિકજન, વદ્ધમાનજન, પુષ્પમાનવ અને સૂડિકગણ, એ સૌ એકઠાં થઈ ગયાં (આ બધા લેકેનું વર્ણન ઓપપાતિક સત્રના પ૩ માં સૂત્ર પ્રમાણે અહીં આપવામાં આવ્યું છે, જે લેકે ધન પ્રાપ્ત કરવાની અભિલાષાથી ત્યાં આવ્યા હતાં તેમને ધનાથ કહ્યાં છે. જે લેકે શુભ શરૂપ કામની અભિલાષાવાળાં હતાં, તેમને કામાથી કહ્યાં છે, શભ ગાદિકની અભિલાષાવાળા લોકોને ભેગાથી કહ્યાં છે, ધનાદિ લાભની અભિલાષાવાળા લેકેને લાભાર્થી કહ્યાં છે. વળી ભાંડાદિક, કિવિષિક, કાપાલિક, રાજકર ધારક કારવાહી, શંખ વગાડનાર શંખી, કુંભકાર આદિ ચક્રિક, લાંગલના જેવાં સુવર્ણ નિર્મિત આભૂષણેને ગળામાં ધારણ કરનાર લાંગલિક-ભટ્ટ વિશેષ, સુખમાંગલિક (ખુશામત કરનારા લોકો), વદ્ધમાનક-કાંધ પર કેને બેસાડીને આવેલા લેકે, માગધ (રાજા આદિની સ્તુતિ કરનારા ચાર૭) પુષ્પમાનવ અને સૂડિક (વિદ્યાર્થીગણ) પણ ત્યાં એકત્ર થયા હતાં. તેઓ ઈષ્ટ, કાન્ત, પ્રિય, મનેણ, મનમ, ઉઢાર, કલ્યાણ, શિવ, ધન્ય, માંગલિક, સશ્રીક, હૃદ. યંગમ, હદય, આહૂલાદજનક, મિત, મધુર અને ગંભીરશાહિક, અર્થશતિક (સેંકડો અર્થયુક્ત) અને અપુનરુત એવી પિતાપિતાની વાણીથી ક્ષત્રિયકુમાર જમાલીને અભિનંદન આપવા લાગ્યા. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૬ ૨ Page #175 -------------------------------------------------------------------------- ________________ હે ક્ષત્રિયકુમાર ! તમારો જય થાઓ, તમે દીર્ધાયુ થાઓ” ઈત્યાદિ વચને દ્વારા તેની અભિવૃદ્ધિ ચાહવા લાગ્યા અને આ પ્રમાણે તેની સ્તુતિ કરવા લાગ્યા. “ ના ના! ધમેળ, 1 = viા વેળ, કર ગરા માં સે” “જગતને આનંદ દેનર હે ક્ષત્રિયકુમાર ! તમારે જય થાઓ. એટલે કે તમે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરો. તમે ધર્મની શીતળ છત્ર છાયામાં બેસીને અંતરંગના કપાયાદિ દુશ્મનને એવાં તે પરાસ્ત કરે છે તેઓ ફરીથી તમારી સામે માથું જ ઉઠાવી ન શકે. હે નન્દ-જગતને આનંદ દેનાર છે જેમાલી ! તમે તપના પ્રભાવથી સદા વિજયી બને, હે નન્દ ! તમે તમારા માતાપિતાના એકના એક પુત્ર છે, તમારું સદા કલ્યાણ થાઓ. “ ગમશે બાળારરિતકુમે”િ અખ ડિત જ્ઞાન, દર્શન અને ચારિત્રથી “નિયા વિનાહિ વિચા, શિવે ર દિ સમાધwi” તમે અજિત ઈદ્રિને જીત અને પ્રાપ્ત થયેલા આ શ્રમણુધર્મનું પાલન કરે, “નિરविग्घोवि वसाहि तं देव ! सिद्धि मज्झे णियणाहिय रागदोसमल्ले तवेणं" है દેવ ! હે ક્ષત્રિયકુમાર ! વિદને પર વિજય પ્રાપ્ત કરીને પણ તમે સિદ્ધિની મધ્યમાં વસે અને તમારી તપસ્યાના પ્રભાવથી રાગદ્વેષ રૂપ મલોને પછાડે. “બ્રિતિબિચવાઇ છે” વૈર્યરૂપી કછટાને દઢતા પૂર્વક બાંધીને “મહિ અમરહૂ” આઠ કમરૂપ શત્રુઓના ભૂકે સૂકા ઉડાવી દે. “શાળે ઉત્તમે સુi નવમો ” સર્વોત્તમ શુકલ દયાનપૂર્વક, પ્રમાદ રહિત થઈને, તેરઝોલામ ધીરદૃદ્ધિ ર” હે ધીર ! ત્રિલેક રૂપ રંગભૂમિના મંચ પર આરાધના રૂપી વિજયપતાકા તમે ફરકાવે. (જ્ઞાન, દર્શન અને ચારિત્રનું સારી રીતે પાલન કરવું તેનું નામ આરાધના છે). પાવર વિનિરિમજુત્તર ૐ જ જાણે” હે નન્દ ! અજ્ઞાનાન્ધકારથી રહિત, સર્વેકષ્ટ એવા કેવળજ્ઞાનની તમે પ્રાપ્તિ કરો. “ ગોવર્ણ પરં પર્વ નિ: જોગિં સિદ્ધિમાં બહi દંતા પીતર” પરીષહ રૂપ સિન્યને સંડાર કરીને જિનવરે પદિષ્ટ સરલ સિદ્ધિમાગે ચાલીને તમે પરંપદ મોક્ષને પ્રમ કરો. “સમિવિર મરોત્રnvi ” ઈન્દ્રિયોને પ્રતિકૂળ એવાં કંટક સમાન ઉપસર્ગો દૂર થઈને “ઘ તે વિષમચ્છુ ” તમારા ધર્મમાર્ગમાં વિદને અભાવ રહે-તમને કઈ પણ વિદ્ધ ન નડે.” આ પ્રમાણે કહીને તે લેકે એ ક્ષત્રિયકુમાર જમાલી પ્રત્યેની પિતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી અને તેની સ્તુતિ કરી. "तएणं से जमाली खत्तियकुमारे नयणमालासहस्सेहि पिच्छिज्जमाणे ૨ ઘઉં નg રવવા ગો કાર નિrછ” આ પ્રમાણે ઔપપાતિક શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૬ ૩ Page #176 -------------------------------------------------------------------------- ________________ સૂત્રમાં વર્ણિત કૃણિક રાજાની જેમ ક્ષત્રિયકુમાર જમાવી પણ પણ ક્ષત્રિયકુંડગ્રામ નગરને મધ્યમાર્ગેથી નીકળે. તે વખતે દશકજનેની હજારો નયન પંક્તિએ તેની તરફ વારંવાર નિરખી રહી હતી. અહીં “ના” પદ દ્વારા નીચે સૂત્રપાઠ ગ્રહેણ કરાય છે “वचनमालासहनैः अभिस्तुयमानः २, हृदयमाला सहस्रः अभिनन्धमानः २ जनमनःसम्हैः समृद्धिमुपनीयमानः, जय जय नन्देत्यादि पर्यालोचनात्, मनोरथमालासहस्रः विस्पृश्यमानः २ कान्तिदिव्यसौभाग्यगुणैः प्राय॑मानः २ अगुलिमालासहस्रैः दश्यमानः २ बहूनां नरनारीसहस्राणां अनलिमाला सहस्राणि दक्षिणहस्वेग प्रतीष्यमाणः २, मजुमजुना घोषेण प्रतिवुध्यमानः २ पार वार मनुमोद्यमानः, भवनपक्ति सहस्राणि समतिकाम्यन् २ क्षत्रियकुंडग्रामनगरस्य મદદન” આ સૂત્રપાઠને અર્થ સરળ છે. છતાં સમજણ ન પડે તે. પપાતિક સૂત્રમાંથી વાંચી લે. " निग्गच्छित्ता जेणेव माणकुडग्गामे नयरे जेणेव बहुसालए येइए वेणेव રવાર” ત્યાંથી નીકળીને તે બ્રાહ્મણ કુંડ નગરના બહુશાલક નામના ચેત્ય (ઉદ્યાન) પાસે આવી પહોંચે, “રવાજા છત્તરી તિરંથારિણg T ” ત્યાં પહોંચતાં જ તેણે તીર્થકર ભગવાનના અતિશય રૂપ છત્રાદિ વિભૂતિને ખી. “પિત્ત શુરિસાપ્તાહિ ટર” છત્રાદિને દેખતાની સાથે જ તેણે હજાર પુરુષ વડે જેનું વહન થઈ રહ્યું હતું એવી પિતાની પાલખીને ઉભી રખાવી. “વેત્તા પુરિસરાફિળીયો પીવો જોઇ” પિતાની સહસ પુરુષવાહિની શિબિકીને ઊભી રખાવીને તે તેમાંથી નીચે ઉતરી ગયે. " तएणं त जमालिं खत्तियकुमार अम्मापियरो पुरओ का जेगेव समणं भगवं महावीरे तेणेव उवागछंति " ત્યાર બાદ ક્ષત્રિયકુમાર જમાલીને આગળ કરીને તેના માતાપિતા શ્રમણ ભગવાન મહાવીર જ્યાં પિરા જતા હતા, ત્યાં આવ્યાં. “વારિકા સમvi માવે મલ્હાવીર તિવૃત્તો લાવ નમસત્તા પર્વ વાશી” ત્યાં આવીને તેમણે ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણ પૂર્વક શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરી, નમસ્કાર કર્યો અને વંદણા નમસકાર કરીને તેમણે તેમને આ પ્રમાણે ह्यु-" एवं खलु भंते ! जमाली खत्तियकुमारे अम्हं एगे पुत्ते, इदे, कसे जाव વિશin gવારનવાણ” હે ભગવન્! આ ક્ષત્રિયકુમાર જમાલી અમારો એકને એક પુત્ર છે. તે અમને ઘણે જ ઈષ્ટ (અભિષિત), કાન્ત (કમનીય), પ્રિય, મનેણ, આદિ પૂર્વોક્ત વિશેષણવાળે છે. ઉદુમ્બર પુષ્પની જેમ તેની શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૬૪ Page #177 -------------------------------------------------------------------------- ________________ kr વાણી સાંભળવી પણ દુર્લભ છે. “ સે ના નામદ્ રહેર્ થા, ૧૩મેક્ થા, जब परमसहस्स पत्ते वो, पके जाए, जले संवुड्ढे गोत्रलिप्पड़ पंकरपूर्ण, જો વહિવ્વર લહરવી " જેમ કઈ એક ઉત્પલ, અથવા પદ્મ, અથવા કુમુ, અથવા નલિન, સુભગ, સૌગન્ધિક અથવા કમળ અથવા શતપત્ર અથવા સહસ્ર પુત્ર પંકમાં જ ઉત્પન્ન થાય છે અને જળમાં જ વૃદ્ધિ પામે છે, છતાં પણ તે પકરજથી પશુ અલિપ્ત રહે છે અને જલબિન્દુએથી પશુ અલિપ્ત જ રહે છે, “ વમિંગ ” એજ પ્રમાણે “ગનાજો વિત્તિયકુરે જામેફ્િ' =C, ઓનેહિ સંવુડ્ઝ, મોહિન્નફ્ જામાં, જો જીવ, મોતન, गोवfocus વિપળાદ નિયતલયગલįષિવલિયેનું ''. ક્ષત્રિયકુમાર જમાડી કામ (વાસના) દ્વારા ઉત્પન્ન થયા છે, શબ્દ, ગધ, સ્પર્શ આદિ લાગેામાં ઉછર્યાં છે છતાં પણ તે કામરૂપ રજથી (કામાનુરાગથી) અને ભગરજથી ( ભેગા પ્રત્યેની આસક્તિથી અલિપ્ત જ રહ્યો છે-તેનુ* મન તેમના પ્રત્યે આસક્તિયુક્ત થયુ' નથી, તથા મિત્ર, જ્ઞાતિજના, સ્વજાતીય (દાય.દાદિક), નિક (મામા આદિક), વજત (પિતા, કાકા વગેરે), સ`ધી (સાસુ, સસરા) અને પરિજન (દાસ દાસી) પ્રત્યે પણ તેના મનમાં અનુરાગ ઉત્પન્ન થયા નથી. આ રીતે મેહુ અને માયાના અધનાથી તે બધાયે નથી. “ સળ રેવાનુબિયા ! સવારभवि भीए, जम्ममरणाणं देवाणुप्पियाणं अतिए मुंडे भविता अगाराओ अणगारयं पव्वयइ }} હે દેવાતુપ્રિય ! તે સંસારજન્ય ભયથી વ્યાકુળ અને જન્મમરણથી ત્રાસીને આપ દેવાનુપ્રિયની પાસે મુડિત થઈને-પ્રત્રજ્યા લઈ ને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણુગારાવસ્થા (શ્રમણુ પર્યાય ) ધારણુ કરવા માગે છે, “સ યેં ના રેવાભુરિયાળ અદ્દે મિä યાો” તેથી અમે આપ દેવાનુપ્રિયને આ અમારા પુત્ર (ક્ષત્રિયકુમ ૨ જમાલી) શિષ્ય શ્વારૂપે અર્પણ કરીએ ઋતુ બંàત્રાળુવિયા atઘમિટ્યું ” હે દેવાનુપ્રિય ! આપ આ શિષ્યભિક્ષાના સ્વીકાર કરે. સૂ૦૧૧૫ છીએ. 66 * સફ્ળ સમળે અત્રે મહાવીરે ' ઇત્યાદિ~~~ 66 ટીકા સફ્ળ ચારી ” ત્યારબાદ શ્રમણ ભગવાન મહાવીરે ક્ષત્રિયકુમાર જમાલીને આ પ્રમાણે કહ્યું- બાસનું રેવાનુલ્વિયા મા ચિંધી રેફ ' હૈ દેવાનુપ્રિય ! તમને જે રીતે સુખ ઉપજે, એવું કાર્ય કરીશ, પણુ આવા શુભ કાર્યમાં વિલંબ કરવા જોઇએ નહી. “ સફળ સે નમાઝી ક્ષત્તિયકુમારે समणेणं० अत्रकमइ ” જ્યારે શ્રમણ ભગવાન મહાવીરે ક્ષત્રિયકુમાર જમાલીને આ પ્રમાણે કહ્યું ત્યારે તે ઘડ્યેા જ હું અને સંતેાષ પામ્યા. તેણે ત્રણવાર આદક્ષિશુ પ્રદક્ષિણ પૂર્વક શ્રમણ ભગવાન મહાર્વીરને વદણુા કરી અને નમસ્કાર કર્યાં. વંદા નમસ્કાર કરીને તે ઈશાનકાણમાં ગયા. ત્યાં જઇને “ મે12 મુફ્ ” તેણે પોતાના હાથથી જ પેાતાના આભરણા, માળાએ અને અલ'ચારાને ક્ષત્રિયકુમાર જમાલીની માતાએ હહસના જેવાં શુભ્ર વજ્રના 'ચલમાં "" શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૬૫ Page #178 -------------------------------------------------------------------------- ________________ ખાંધી લીધાં લઈ લીધાં. “ fgföt Ë વાલી ” અને હાર, જળધારા, સિન્દ્વવાર અને તૂટેલી માળાનાં મેતી જેવાં શુભ્ર આંસુ સારતી સારતી પાતાના પ્રિય પુત્ર જમાલીને આ પ્રમાણે શિખામજીનાં વચને કહેવા લાગી “ ક્રિયવ્યું_ત્તિ હ્ર?” એટા! આ સયમ યાગરૂપ અર્થાંમાં તુ પ્રયત્નશીલ રહેજે, ચા, નાચાય અપ્રાપ્ત સયમ ચેગેાની પ્રાપ્તિ માટે ચેષ્ટા (યત્ન) કરજે—સાવધાની પૂર્વક સયમની આરાધના કરજે. સયમની આરાધના માટે પુરુષાર્થ કરજે શ્રુતિ च अट्ठे णो पमाएवच्च " અને સયમની આરાધનામાં એક પળના પણુ પ્રમાદ કરીશ નહી. માછિન્ન લત્તિય”મારસ૦ બમંતક ” આ પ્રમાણે જમાલીને કહીને તેના માતા પિતાએ શ્રમણુ ભગવાન મહાવીરને વંદણા કરી અને નમસ્કાર કર્યો, “ Zuro પડિયા ” વંદણા નમસ્કાર કરીને તે જે દિશામાંથી આવ્યાં હતાં એજ દિશામાં પાછાં ફરી ગયાં. “ સફળ હોય ત્યારબાદ ક્ષત્રિયકુમાર જમાલીએ પેાતાની જાતે જ પંચમુષ્ટિપ્રમાણ લેચ કર્યાં. ‘ રિજ્ઞા॰ સન્ના છે ક્ લાચ કરીને તે શ્રમણ ભગવાન મહાવીર જ્યાં વિરાજમાન હતા, ત્યાં આન્યા. “ જીવાશ્ચિત્તા॰ન્વરૂત્રો " ત્યાં આવીને તેણે ઋષભદત્ત બ્રાહ્મણુની જેમ મહાવીર પ્રભુ પાસે પ્રત્રજ્યા લીધી. પણ તે ખન્નેની પત્રજયામાં આટલેા જ તફાવત હતા. “નવર' 'હિં પુતિન્નË અગ્નિ તત્ર ના, લગ સામાય માયા હ્રાસનારૂં નિર્' જમાલીએ ૫૦૦ પુરુષા સાથે પ્રત્રજ્યા મહેણુ કરી હતી~~ ?? ' ܕܕ ઋષભદત્ત બ્રાહ્મણે એકલા જ પ્રવજ્યા લીધી હતી. બાકીનું સમસ્ત કથન ઋષભદત્ત બ્રહ્માડુની પ્રવજ્યાના વધુ ન પ્રમાણે સમજવુ. ત્યારખાનૢ ક્ષત્રિયકુમાર જમાલીને સામાયિક વગેરે ૧૧ અગાનું અયન કર્યું. “ હિન્ગેજ્ઞા चित्थ छट्टन जाव मासमामणे विचितेहिं तत्रोकम्मेहिं अपाणं માલેમાળે વિરૂ” ૧૧ અંગેનુ' અય્યપન કરીને તેણે ચતુ ભક્ત ( એક દિવસને ઉપવાસ ), છઠ્ઠું, અર્જુમ વગેરે તપસ્યાએ કરી તથા અમાસખમણુ અને માસખમણુરૂપ અનેક વિવિધ તપસ્યાએથી તેણે પોતાના આત્માને ભાવિત કર્યા, ૫ સૂર ૧૨ મહાવીર સ્વામી કે કથન કે પ્રતિ જમાલિ કા અશ્રઘ્ધા યુક્ત હોને કા કથન “ સઘળું તે નમાઝી અળવારે ' ઇત્યાદિ ટીકા—સૂત્રકારે આ સૂત્ર દ્વારા ભગવાન મડૅાવીર પ્રત્યેની જમાલી અણુગારની અશ્રદ્ધા પ્રકટ કરી છે—— શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૬ ૬ Page #179 -------------------------------------------------------------------------- ________________ “तपणं से जमाली अगागरे अन्नया कयाइ जेणेव समणे भगवं महा વીર સેળેા જાજરઇફ” એક દિવસ જમ.લી અણગાર જયાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં આવ્યા. “૩ાાજિકતા” ત્યાં આવીને તેમણે “ામાં મi મહાવીર શ્રમણ ભગવાન મહાવીરને વંદણ કરી અને નમસ્કાર કર્યા, “વંરિરા નક્ષેપિત્તા પર્વ દયાણી” વંદણ નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે કહ્યું “છાનિ ન મરે! તમે બમણુજા માળે ” હે ભદન્ત ! આપની આજ્ઞા હોય તે “fહું અને જાઉં સન્નેિ વહિલા જ્ઞાવિદ્દાર વિરિત્તર” હું પાંચસે અણગારની સાથે બહારના જનપદેશમાં વિહાર કરવા માગું છું. “તi રે જમને મા महावीरे जमालिस्त अगगारस्स एयम णो आढाइ, णो परिजाणाइ, तुसिणीए સંવિર” જ્યારે જમાલી અણગારે આ પ્રમાણે વિહાર કરવાની આજ્ઞા મહાવીર પ્રભુ પાસે માગી, ત્યારે તેમણે તે વાતને આદર ન કર્યો, ભાવિ ષની સંભાવના હોવાને કારણે ઉપેક્ષા કરવા યોગ્ય હોવાથી તેમણે તેમ કરવાની અનુમોદના ન આપી, પણ તેઓ મૌન જ બેસી રહ્યા. "तएणं से जमाली अणगारे समणं भागवं महावीर दोचमि तच्चपि एवं જવાણી” જ્યારે ભગવાન મહાવીરે તેમને કંઈ પણ જવાબ ન આપે, ત્યારે જમાલી અણગારે બીજી વાર પણ એ જ પ્રમાણે પૂછયું અને ત્રીજી વાર પણુ એ જ પ્રમાણે પૂછ્યું કે “ રૂઝા િળે મત ! તુહિં ૩THપુત્રાણ પંéિ or rigfહું દ્રિ સાવ નિહારત્તહે ભદન્ત જે આપની આજ્ઞા મળે તે પ૦૦ અણગાર સાથે હું બહારના જનપદમાં વિહાર કરવા માગું છું. "तएणं समणे भगवं महावीरे जमालिस्स अणगोरस्स दोच्चापि तच्चति एयम mો શar, કાલ સુકોણ વિ ” પરંતુ શ્રમણ ભગવાન મહાવીરે બીજી અને ત્રીજી વાર પૂછવામાં આવેલ જમાલી અણગારની તે વાતનો આદર ન કર્યો, તેની તે વાતને અનુચિત ગણીને તેમણે તે વાતની અનુમતિ ન આપી અને તે વાતને ઉચિત નહીં ગણીને જવાબ આપવાને બદલે મૌન જ રહ્યા. " तएणं से जमाली अणगारे समणं भाव महावीर वंदइ, णमंसद, वदित्ता णमंसित्ता समणस्स भगवओ महावीरस्स अंतियाओ बहुसालाओ चेइयाओ पडि. શિવત્તમ” ત્રણ ત્રણ વાર પૂછવા છતાં પણ મહાવીર પ્રભુની આજ્ઞા ન મળવાથી “ રિઝar” મૌન સંમતિનું લક્ષણ છે એ ન્યાય અનુસાર “આજ્ઞા મળી ગઈ છે” એમ માનીને જમાલી અણગારે શ્રમણ ભગવાન મહાવીરને વંદણું નમસ્કાર કર્યા. વંદણ નમસ્કાર કરીને તેઓ ૫૦૦ સાધુઓ સાથે શ્રમણ ભગવાન મહાવીર પાસેથી અને તે ગુણુશીલક શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૬ ૭ Page #180 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાનમાંથી નીકળી પડયા. “ વૃદ્ધિનિમિત્તા જંદું ગળાવપત્તિ અધિ પતિયા નળવનાર વિર્” ત્યાંથી નીકળીને તેમણે ૫૦૦ અણુગારા સાથે બહારના પ્રદેશેમાં વિહાર કરવા માંડયેા. “ તેનું દાઢેળ તેમાંં સમાં સાવથી ખામ નચરી હોથા વળો, જોતુર્ ચે-ત્રોં નાવ વળસંસ્સ ” તે કાળે અને તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી. ઔપપાતિક સૂત્રમાં જેવું થપા નગરીનું વણૅન કરેલું છે, એવું જ શ્રાવસ્તી નગરીનું વર્ણન પશુ સમજવું. તે નગરીમાં કાષ્ઠક નામે એક ઉદ્યાન હતું. ઔપતિક સૂત્રમાં જેવું પૂર્ણ ભદ્ર ચૈત્યનું વર્ણન કરેલું છે, એવું જ આ કઇક ચૈત્યનુ વર્ણન પણ સમજવું. પરન્તુ તે વર્ણન વનખંડ પર્યન્ત જ ગ્રહણુ કરવુ. “ સેળ જાહેળ वेण समरणं चंपा णामं नयरी होत्था-वष्णओ, पुण्णमद्दे चेइए-वण्णओ जाव પુષિદ્ધાપટ્ટો ” તે કાળે અને તે સમયે ચંપા નામની એક નગરી હતી. તેનું વણુન ઔપપાતિક સૂત્રમાં કરવામાં આવેલ છે. પૂર્ણ ભદ્ર નામે ચૈત્ય ( ઉદ્યાન ) હતું. તેનું વન પણ કરવામાં આવેલું છે. પૃથ્વિશિલાપટ્ટના વર્ણન સુધીનુ કરવું જોઈ એ. 66 તે ચંપા નગરીમાં ઔપપાતિક સૂત્રમાં સ્થન અહીં ગ્રહણુ 66 * तरण से जमाली अणगारे अन्नया कयाई पंचहि अणगारसहि सद्धि संपरिवुडे पुत्रवाणुपुत्रि चरमाणे, गामाणुगामं दूइजमाणे जेणेव सावस्थी नयरी " મહાવીર પ્રભુ પાસેથી નીકળીને અનુક્રમે વિચરતાં વિચરતાં, એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં, તે જમાલી અણુગાર પેાતાના ૫૦૦ અણુ ગારાના પરિવાર સાથે એક દિવસ શ્રાવસ્તી નનરીના નાક નામના ઉદ્યાન પસે આવી પડે.ચ્યા. ત્યાં આવીને તેમણે “ અાદિવ ળદ્રુāિ યથાપ્રતિરૂપ ( સાકલ્પને ચેગ્ય) આજ્ઞા ( તે ચૈત્યમાં વસવાની આજ્ઞા ) પ્રાપ્ત કરી. “ વ્રુત્તિા સંજ્ઞમેળ તવસા શ્રઘ્ધાળ માગેવાને ફિ ,, આજ્ઞા પ્રાપ્ત કરીને તેઓ તપ અને સ'યમથી આત્માને ભાવિત કરતા ત્યાં વિચરત્રા લાગ્યા. तरण समणे भगव' महावीरे अन्नया कयाइ पुत्राणुपुत्रि सुहं सुहेण विहरमाणे जेणेव चंपा नयरी जेणेव चेइए तेणेत्र उत्रागच्छइ પાતાની પાસેથી અણુગાર વિદાય થવા પછી કોઇ એક દિવસે શુસુશીલક ચૈત્યમાંથી નીકળીને તીર્થંકર પરિપાટી અનુસાર વિચરતાં વિચરતાં, એક ગામથી ખીજે ગામ સુખપૂર્વક વિહાર કરતાં કરતાં શ્રમણ ભગવાન મહાવીર ચા નગરીના પૂણુ ભદ્ર ચૈત્ય પાસે આવી પહેાંચ્યા. “ અાહવ' ક્ ર્ " ત્યાં આવીને તેમણે થાયેગ્ય અગ્રડ (ત્યાં રહેવાની આજ્ઞા) પ્રાપ્ત કર્યાં. 66 चरमाणे जाव ' શ્રી ભગવતી સૂત્ર : ૮ पुण्णभ જમાલી ૧૬૮ Page #181 -------------------------------------------------------------------------- ________________ “સાહિત્તા સંગvi Rવા મા મામા વિહારુ” આજ્ઞા પ્રાપ્ત કરીને તેઓ સંયમ અને તપથી આત્માને વાસિત કરતા ત્યાં વિચરવા (રહવા) લાગ્યા. હવે સૂવકાર એ વાત પ્રકટ કરે છે કે કેકચૈત્યમાં વિરાજતા જમાવી અણગારની કેવી હાલત થઈ––“તpri' તરણ માહિરલ કાળા રે अरसेहि य, विरसेहि य, अवेहि य, पतेहि य, लहेहि य, तुच्छेहि य, कालाइ. कतेहि य, पमाणाइक तेहि य, मीयएहि य पाणभोयणेहि य, अन्नया कयाइ arriસિ વિષે રોજા પર મૂuત્યાર બાદ કઈ એક દિવસે જમાલી અણગારના શરીરમાં વિપુલ (પ્રચુર) રોગાતંક ઉત્પન્ન થયો. એટલે કે જવરાદિ રૂપ રેગ અને જીવનને શીઘ વિનાશ કરનાર શૂલાદિ રૂપ આતંક બને એક સાથે ઉત્પન્ન થયાં. આ રોગાતંક ઉત્પન્ન થવાનું કારણ બતાવતાં સત્રકાર કહે છે કે-અરસ ( હીંગ, જીરા આદિથી રહિત હોવાથી રસ–સ્વાદ રહિત), વિરસ (પુરાણે હોવાથી રસ રહિત બની ગયેલે) અન્ત (અરસ રૂપ હોવાથી સર્વ ધાન્યાન્તવર્તી), પ્રાન્ત (વાસી હોવાથી બિલકુલ સાધારણ) રૂશ્ન (ઘી આદિથી રહિત-૧) તુચ્છ (અસાર-સવહીન), કાલાતિક્રાન્ત (ભૂખ, ખાસ આદિના સમય બાદ પ્રાપ્ત થયેલ), પ્રમાણતિકાન્ત (ભૂખ અને પાસના પ્રમાણ કરતાં અધિક અથવા ન્યૂન) અને શીત (કાળ પસાર થવાથી બિલકુલ ઠડે પડી ગયેલ) આહાર પાન લેવાને કારણે આ રેગા તંક ઉત્પન્ન થયે હતો. તે રેવાતંક “Swછે” ઘણે જ દાકારક હતે. જેમાં શીતલતા તે નામની પણ ન હતી, “વા” વિપુલ હત–આખા શરીરમાં વ્યાપેલે હેવાથી પ્રચુર હતું, “પ ” પ્રગાઢ હત–પ્રકયુક્ત હોવાથી અતિશય વિકરાળ હતો, “પા” કઠોર દ્રવ્યની જેમ અનિષ્ટ હેવાથી અતિશય કઠેર હતું, “gg” મનને પ્રતિકૂળ હેવાથી કડવા દ્રવ્ય જે કહુક હો, “, તુદુગે ” ભયંકર હવાથી ચંડ (રૌદ્ર) હતે, સુખથી બિલકુલ રહિત હોવાથી દુઃખદ હતું, કષ્ટસાધ્ય હોવાથી મ્ય હતે, ઉકટ દુઃખનો જનક હોવાથી તીવ્ર હતું અને દુખપૂર્વક સહન કરવાને હોવાથી અસહ્ય હતે. પિત્ત નરાિરે હાહાતિર વિરૂઆ પ્રકારના ગાતંકથી જમાલી અણગાર એવું બની ગયે-પિત્તજવરથી વ્યાપ્ત થઈ ગયે. અને તે કારણે તેમને શરીરે દાહ (બળતરા) પણ થવા માંડે. “સઘળ સે કમાણી કરે તેવા ઉમા . જિં જવારા ત્યાર બાદ વેદનાને લીધે ખૂબ જ પીડા થવાથી જમાલી અણગારે શ્રમણ થિને પિતાની પાસે બે લાવ્યા અને બેલાવીને તેમણે તેમને એવું કહ્યું કે “સુમેળે તેવાણુવિચામન હેઝારંવાર સંહિ” હે દેવાનુપ્રિયે ! આપ મારે શયન કરવા માટે સંતારક ( બિછાનું) બિછાવી દે, શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૬૯ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૬ ' " तरणं ते समणा निगंधा जमालिस अणगारस्स पडणे त ” તે શ્રમ નિગ્ર ંથાએ જમાલી અણુગારના તે કથનના ( સસ્તારક ખિછાવી આપવા રૂપ કથનને ઘણા જ વિનયપૂ`ક સ્વીકાર કર્યાં. “ દિમુળજ્ઞાનમાહિલ્લ બળવાન્ન સે સંધારૂં સંચત્તિ ” અને તેએ જમાડ્ડી અજુગારને માટે સસ્તારક બિછાવવા લાગી ગયા. (6 "तपणं से जमाली अनगारे बलियतर' वेदयणाए अभिभूर समाणे दोच्च पि સમળે નિયે સાવે.-સચિત્તા ટોચનેવં વાસી ” એટલામાં અધિકવેદના થવાને કારણે તે જમાલી અણુગારે તે શ્રમણ નિષ્રથાને ફરીથી ખેલાવ્યા અને ખેલાવીને આ પ્રમાણે પૂછ્યું' $ ममं णं देवाणुपिया ! सेज्जासंथारप d, prs ” હૈ દેવાનુપ્રિયે ! મારે સુવાને માટે સસ્તારક બિછાવી નાખ્યું છે? કે બિછાવી રહ્યા છે ? એટલે શય્યાસસ્તારક તૈયાર થઇ ગયુ છે, કે તૈયાર થઈ રહ્યું છે ? આ પ્રકારના પ્રશ્ન નિર્દેશ દ્વારા ભૂતકાલિક ક્રિયા અને વર્તમાનકાલિક ક્રિયા વચ્ચે ભેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એટલે " નંત ’’૯ ભૂતકાળની ક્રિયા ખતાવે છે અને શિવમાળ ” પદ વત માન ક્રિયા બતાવે છે. અહીં આ બન્નેના નિર્દેશ થયા છે. આ નિર્દેશ દ્વારા કૂત અને ક્રિયમાણુમાં લેક દર્શાવવામાં આવ્યે છે, એ જ પ્રશ્નના આશય છે. “ થયું પુત્તે માળે વમળા નિયતિ-મોલામી ! કીર્” જ્યારે જમાલી અણગારે આ પ્રશ્ન પૂછ્યા, ત્યારે તે શ્રમનુ નિગ્ર થેએ તેમને આ પ્રમાણે કહ્યું; “ હે સ્વામિન્! અમે શ્વાસ સ્તારક બિછાવી રહ્યા છીએ, હજી તેને બિછાવી લીધું નથી. “જ્ઞા તેરમા નિયંત્રા ગમાજિ અમાર્યું પંચાણી જો વહુ વિચાળે સેષજ્ઞાસંવાદ્ હો, ૪૬ " જ્યારે તે શ્રમણ નિ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૭૦ Page #183 -------------------------------------------------------------------------- ________________ એ જમાલી અજુગારને એ જવાબ આપ્યો કે હે દેવાનુપ્રિય ! અમે આપનું શય્યાસંસ્મારક બિછાવી દીધું નથી પણ બિછાવી રહ્યા છીએ, “તoi માહિરણ અપાતા ર૪ યમેયાહરે કરિથg ૪ કિલરથા” ત્યારે શ્રમણ નિગ્રંથને આ પ્રકારને ઉત્તર સાંભળીને જમાલી અણુગારના મનમાં એ આધ્યાત્મિક–આત્મગત, ચિતિત, પ્રાર્થિત, કપિત, મને ગત વિચાર ઉત્પન્ન થયે કે “ તમને મારે માળીરે i gaફ, કાગ ઘ જરા, एवं खलु चलमाणे चलिर, डीरिज्जमाणे उही रए, जाव निजरिउजमाणे णिज्जिग्ने સંt fમ ” શ્રમણ ભગવાન એવું જે કહે છે, ભાખે છે, પ્રજ્ઞાપિત કરે છે અને પ્રરૂપિત કરે છે કે “જે વસ્તુ ચાલી રહી છે તે ચાલી ચુકી છે, જે વસ્તુ ઉદીર્યમાણ છે તે ઉદીર્ણ થઈ ચુકી છે, જે વેદ્યમાન છે તે વેદિત થઈ ચુકયું છે, જે પ્રહીયમાણ છે તે પ્રહણ થઈ ચુકયું છે, અને છિદ્યમાનને છિન્ન, ભિમાનને ભિન્ન, દામાનને દગ્ધ, પ્રિયમાણને મૃત અને નિજીયે. માણને નિર્જીણું કહી શકાય છે, આ તેમનું કથન સવથા અસત્ય છે. હવે સૂત્રકાર “વિચાર” પરની આગળ આવેલાં વિશેષણને ભાવાર્થ સમજાવે છે–તે વિચારને આત્મગત કહેવાનું કારણ એ છે કે તે વિચાર વિરોધી ભાવનાથી અથવા મહાવીર પ્રભુનાં વચને પ્રત્યેની અશ્રદ્ધાથી તેમના હૃદયમાં અંકુરની જેમ પહેલાં તે પ્રકટ થયેલ હતું. ત્યાર બાદ તે વિચાર તેના મનમાં વારંવાર આવવા લાગ્યો. જેમ અંકુરમાંથી બે કુમળી પાંદડી ટી નીકળે છે તેમ તે વિચાર તેના હૃદયમાં વધારે વિકસિત થવા માંડ્યો. તેથી તેને ચિતિત કહ્યો છે. તે વિચાર ચિતિત રૂપવાળો બતવાનું કારણ પણ જમાલીની ભગવાન પ્રત્યેની વિરોધી ભાવના અને અશ્રદ્ધા જ હતી. જેમ કોઈ લતા વિકસિત થઈને પલ્લવિત થાય છે, તેમ જમાલીને તે ચિતિત વિચાર વધારે વિકસિત થઈને કહિપત રૂપવાળ બની ગયું અને તેથી જ એવી પરિસ્થિતિ ઊભી થઈ કે તેને એમ લાગવા માંડયું કે “મહાવીર પ્રભુનાં વચને અશ્રદ્ધેય છે” જેમ પલવિત લતા વધારે વિકસિત થઈને પુષિત બને છે, તેમ જમાલીને તે વિચાર વધારે વિકસિત થઈને પ્રાર્થિત વિશેષણથી સુત બની ગયે, અને તે કારણે તે વિચારે એનું રૂપ ધારણ કર્યું કે શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૭૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુ મને ઈષ્ટ નથી” તે સંકઃપને મનોગત કહેવાનું કારણ એ છે કે જમાલી અણગારે પિતાને તે વિચાર કે ઈની પણ આગળ પ્રકટ કર્યો ન હત-પણ પિતાના મનમાં જ રાખ્યું હતું. જમાલ અણગારે મહાવીર પ્રભુના ઉપર્યુક્ત કથનને અસત્ય કેમ માન્યું તે હવે બતાવવામાં આવે છે–નીચે દર્શાવેલી દલીલ દ્વારા જમાલી અણગાર ભૂત અને વર્તમાન રૂપ કૃત અને ક્રિયમાણમાં ભેદ માનીને, તે બન્નેમાં અભેદનું પ્રતિપાદન કરનારા ભગવાનનાં વચનને મિથ્યા-અસત્ય માને છે. “of varોર હીદ સેકઝાનારા વાળે, છે, સંપત્તિને ગાંઘfu” કારણ કે મને તે આ પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે કે બિછા. વવામાં આવી રહેલું આ શવ્યાસસ્તારક બિછાવાઈ ચુકયું નથી, અને એ રીતે સંસ્તામાણુ એવું તે સંતારક અસંતૃત જ છે. “વ્હા” તેથી જો “સેકઝારંવાર નમાજે ન શકે, સંથરિનમ: असंथरिए तम्हा चलमाणे वि अचलिर जाव णिज्जरिज्जमाणे वि अणि जिणे પરં પંજા” ક્રિયમાણ શય્યાસંસ્મારક અકૃત હોય છે, અને સંસ્વીર્યમાણું સંસ્તારક અસંતૃત હોય છે, તે જે ચલમાન વસ્તુ છે તે પણ અચલિત હોય છે, અને નિયમાણ જે વસ્તુ છે તે પણ અનિજીણું હેય છે. અહીં Ta (યાવત) પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યું છે “ उदीयमाणं न उदीर्णम्, वेद्यमान न वेदितम् , प्रहीयमाणं न प्रहीण, छिद्य मान न छिन्नम्, भिद्यमान न भिन्नं, दह्यमान न दग्धम् , म्रियमाणो न मृतः " આ પ્રકારના જમાલી અણગારને વિચાર આવ્યો. “પર્વ સંશા મળે નિriધે શરા, સાવિત્તા પરં વાણી” આ પ્રકારને વિચાર કરીને તેમણે શ્રમણ નિશ્રાને પિતાની પાસે બોલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું: “= ળ વાળુવિચા! તને મારૂં મહાવીરે ઘ રૂa; જાવ પર g૪ રાહુ ચર્ચમાં રઢિા તં જે પદ કાર બિઝમળે અગિનિ ” હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવાન મહાવીર એવું જે કહે છે, ભાખે છે, ( વિશેષ કથન કરે છે), પ્રજ્ઞાપિત કરે છે અને પ્રરૂપિત કરે છે કે ચાલી રહેલી વસ્તુ ચાલી ચુકી છે, ઉદીર્યમાણ વસ્તુ ઉદીર્ણ થઈ ચુકી છે, અને વેવમાનને વેદિત, પ્રહીટમાણને પ્રહણ, છિદ્યમાનને છિન્ન, ભિમાનને ભિન્ન. દામાનને દગ્ધ, પ્રિયમાણને મૃત અને નિયમાણને નિજીણું કહી શકાય છે ” આ પ્રકારની તેમની માન્યતા સર્વથા અસત્ય છે. કારણ કે જે વસ્તુ ચાલી રહેલી હોય છે તે વાસ્તવિક રીતે તે અચલિત જ હોય છે, ઉદીયમાણ અનુદી જ હોય છે, (યાવતુ) નિર્જયમાણ અનિજીણું જ હોય છે. વળી પિતાના મન્તવ્યનું સમર્થન કરવા માટે તે કહે છે કે જેવી રીતે કિયા શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૭૨ Page #185 -------------------------------------------------------------------------- ________________ માણુ શસસ્તારકને તમે કૃત શય્યાસંસ્તારક કહેતા નથી પણ અકુત જ કરે છે, એ જ પ્રમાણે ચાલતી વસ્તુને ચાલી ચુકેલી માનવી તે પણ મિથ્યા માન્યતા જ છે. ક્રિયમાણ વસ્તુને કૃત માની શકાય જ નહીં પણ તેને અકત માની શકાય. કારણ કે જે ક્રિયામાણને કૃત રૂપે સ્વીકાર કરે છે તે જાણે કે વિદ્યમાન વસ્તુની કરણક્રિયાને સ્વીકાર કર્યો છે–એટલે કે જ્યારે એવું માનવામાં આવે કે “ થઈ રહેલી વસ્તુ થઈ ગયા રૂપ છે,” તે ચાલી રહેલી વસ્તુ જ ચાલી રહી છે અને તે ચાલી ચુક્યા રૂપ છે, તેથી એ પર. સ્થિતિમાં તે થઈ ચુકેલ વસ્તુની કરણક્રિયા માનવાને પ્રસંગે ઉપસ્થિત થયે પણું એવું માનવાથી અનેક દેશેનો સંભવ રહેશે-જેમકે જે કૂત હોય છે તે કિયમા હાતું નથી કારણ કે તે પુરાણ ઘટ (ઘડા) ની જેમ વિદ્યમાન હોય છે. જે કુત વસ્તુ પણ કરવામાં આવે તે તે કરવાને અન્ત જ કદી ન આવે તે તે નિત કરવામાં આવ્યા જ કરતા હોવાથી પ્રથમ સમયના જેમ સર્વદા કિયામાણ હોવાથી ક્રિયાની સમાપ્તિ થતી નથી, અથવા જે કિપમાણ વસ્તુને કુત માની લેવામાં આવે તે ક્રિયાની વિફલતા જ અનવી પડશે, કારણ કે અકૃત વિષયમાં જ ક્રિયાની સફળતા હોય છે. કૃત વિષયમાં થતી નથી, કારણ કે એ તે કરાઈ ચુકલ જ છે. જે વસ્તુ કરી લીધી હોય તેમા કરવા પશુ જ શું રહે છે ? - તથા જે વસ્તુ પહેલાં વિદ્યમાન ન હોય તે અમુક ક્રિયા દ્વારા વિદ્યમાન થાય છે. જેમકે માટીમાં ઘટ પર્યાય (ઘડાનું સ્વરૂ૫) વર્તમાન. કાળે વિધમાત નથી, પરંતુ અમુક ક્રિયા દ્વારા તેમાં તે પર્યાય ઉત્પન્ન થતી દેખાય છે, તેથી કિયામણને કત કહેવું તે પ્રત્યક્ષ વિરોધાભાસ ૩૫ લાગે છે. તથા લડા આદિના નિર્માણમાં ઘણું જ અધિક ક્રિયાકાળની જરૂર પડે છે. પ્રારંભ કાળે જ ઘરે બની જતો નથી, કે સ્થાસક (ચાક પર માટીના પિડને તાસકને આકાર આપવાના આદિ સમયમાં તેનું નિર્માણ થતું નથી. પરંતુ તેનું નિમૉણ થયું ત્યારે જ દેખાય છે કે જયારે ક્રિયાનું અવસાન ( સમાપ્તિ) થાય છે. આ પ્રમાણે હકીકત હોવાથી કિયાકાળમાં કાર્યો વિદ્યમાન છે એ વાત પર ઝાડા કેવી રીતે મૂકી શકાય? કારણ કે ક્રિયાકાળમાં તે કાય અધિદ્યમાન જ રહે છે, તથી કિયમાથું જે પદાર્થ છે તે ક્રિયાકાળલિબિત ( ક્રિયાકાળ પર આધાર રાખનાર) છે, તેને તેમાં વિદ્યમાન રહેલે કેવી રીતે માની શકાય- તે તે કિયાના અવસાન કાળે જ વિદ્યમાન થાય છે. તેથી જ કહ્યું છે કે વિનમાળ” થી લઈને “ ના એરિય સીણ અહીં આ ચાર ગાથાઓ દ્વારા જે કથન કરવામાં આવ્યું છે, તેને ભાવાર્થ પૂક્તિ રીતે સ્પષ્ટ કરવામાં આવેલ છે. આ રીતે ક્રિયમાણ આદિને કૃત આદિ રૂપ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૭ ૩ Page #186 -------------------------------------------------------------------------- ________________ બાનવામાં જમાલી અણગારને વિરુદ્ધ લાગે છે. તેથી તેઓ મહાવીર પ્રભુની માન્યતાને અસત્ય માને છે. “તને રાજસ્ટિા ગજા રણ ઘર બારિયા नाणरस जाय पस्येमाणस अत्थेगहया समणा निम्गंथा एयमदु सरह ति, पत्तियत्ति ”િ જમાલી અણગારે જ્યારે આ પ્રમાણે કહ્યું, વિશેષ કથન દ્વારા પ્રતિપાદિત કર્યું, પ્રજ્ઞાપિત કર્યું અને પ્રરૂપિત કર્યું, ત્યારે તેમના તે મતવ્યને કેટલાક અણગાર શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કર્યો, તેમને તેની પ્રતીતિ થઇ અને તે તેમને રૂપું. પરંતુ “અngયા તમ નિniા ઘચ જે a૯ તિ, નો ઉત્તિરતિ નો રોતિકેટલાક શ્રમણ નિર્ચ થેએ તેને તે મન્નવને (કિયમાણ વસ્તુ કુત હોતી નથી ઈત્યાદિ પૂર્વોક્ત મંતવ્યને) શ્રદ્ધાની નજરે એવું નહીં, તેમને તેની પ્રતીતિ થઈ નહીં અને તેમના તરૂપું નહીં, કારણ કે તેમને ભગવાન મહાવીરનાં વચનમાં અપાર શ્રદ્ધા હતી. તેઓ એવું માનતા હતા કે જે અકૃત-અભૂત-અવિદ્યમાન હોય છે તે અભાવ વિશિષ્ટ હેવાથી આકાશપુપની જેમ નિર્મિત કરી શકાતું નથી, જે અકૃત (અવિદ્યમાન) ની નિષ્પત્તિ કરાય છે એવું માનવામાં આવે તે ખરવિષાણની (ગધેડાના શિગની) નિષ્પત્તિ પણ કરી શકાય છે એમ સર્વકારવું પડશે, કારણ કે તે પણ અસત્ અવિદ્યમાન જ હોય છે. તથા કૃતને કરવાની તરકોણમાં નિત્ય કરવા આદિ રૂપ જે દેષ પ્રકટ કરવામાં આવ્યા છે. તે અસત્-અકૃતને કરવાની તરફેણમાં પણ પ્રકટ કરી શકાય છે. આ રીતે બન્ને પછે આ દેશોની સમાનતા છે. જેમકે સર્વથા અવિદ્યમાન પદાર્થનું જ નિર્માણ કરાય છે એવું ને માનવામાં આવે, તે ગધેડાના શિગની જેમ જે સર્વથા અસત (અવિદ્યમાન) છે તેનું નિર્માણ કદી પણ કરી શકાતુ નથી-કારણ કે એ પદાર્થ જે તેના મૂળ રૂપે જ અવિદ્યમાન છે, તે તેની નિષ્પત્તિ કરવાનું કેવી રીતે શકય બને? ને એવા પદાર્થનું નિર્માણ કરવાનું શકય માનવામાં આવે તે કાં તે સર્વદા તેની નિષ્પત્તિ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, કારણ કે અત્યના અસતને કરવામાં ક્રિયાની સમાપ્તિ જ થઈ શકતી નથી–અથવા અત્યન્ત અસ– તને કરવામાં ફિયાની વિફલતાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. કારણ કે ગધેડાના શિગની જેમ અત્યન્ત અભાવ રૂપ હોવાથી સર્વથા અવિદ્યમાન વસ્તુની નિષ્પત્તિ કરવાની વાતને સ્વિીકાર કરવામાં તે નિત્યક્રિયાદિક દેશ દુર્નિવાર હોઈ શકે છે, પરતું વિદ્યમાનની નિષ્પત્તિ કરવાની તરફેણમાં પર્યાયવિશેષની અપ ણાથી ક્રિયાવ્યપદેશ થઈ પણ શકે છે-એટલે કે નિત્યકિયાદિક દેષ લાગતા નથી. જેમકે.. જાનંદ” આકાશ કરા-(આકાશનું નિર્માણ કરે) પરંતુ એ ન્યાય અત્યન્ત અવિદ્યમાન ગધેડાના શિમ પગેરેમા સંભવી શકતું નથી. તથા પહેલાં અવિદ્યમાન હોય એવી વસ્તુની જ નિષ્પત્તિ થતી જોવામાં આપે છે, તેથી ક્રિયમાણને કૃત કહેવું છે તે પ્રત્યક્ષ રૂપે વિરોધ લાસ યુક્ત લાગે છે ” આ પ્રમાણે કહેવું તે પણ બરાબરી નથી કારણ કે એવું જ શ્રી ભગવતી સૂત્ર : ૮ १७४ Page #187 -------------------------------------------------------------------------- ________________ સાનવામાં આવે તે ગધેડાના શિંગ વગેરે પણ ઉપલબ્ધ થવી જ જોઇએ કારણ કે તેઓ પણ અભૂત ( અવિદ્યમાન ) રૂપ છે. તથા એવું જે કહેવામાં આવ્યુ' છે કે ઘડા વગેરેની ઉત્પત્તિમાં ઘણુંા ક્રિયાકાળ વ્યતીત થતા જોવામાં આવે છે, તા તેના નિષેધ કાણું કરે છે? કારણ કે પ્રતિસમય ઉત્પન્ન થતી જતી તથા પર્સ્પરમાં કંઇક કઇક વિલક્ષણુ એવી અનેક સ્થાસકાશકુસૂલ (માટીના પિંડમાંથી બનાવાતે આકાર વિશેષ ) આદિ કાર્યકાટિએ કે જે આરંભકાળે જ વૃતિાનુસારી ( અસ્તિત્વ ધરાવવારી) છે, તેમના ક્રિયાકાળ તે ઘણુંા વધારે જ હાય છે—તેથી ઘઢાના ક્રિયકાળમાં શું ખાધ આવ્યે ? તથા એવું જે કહેવામાં આવ્યુ છે કે શરૂઆતમા તે ઘટાદિ ( ઘડા વગેરે) દેખાતાં નથી, એ વાત તા ી છે, કારણ કે કાર્યાન્તરના આર્ભે કાર્યાન્તર કેવી રીતે દેખાઈ શકે છે ? જેમકે ઘડા મનાવવાની ક્રિયા શરૂ કરતાં જ ઘા દેખાતા નથી. સ્થાસકાસ ( માટીના પિંડમાંથી બનાવાતા આકાર વિશેષ )-માદિ રૂપ જે કાવિશેષ છે, તે ઘટ રૂપ હતાં નથી. જે તે ઘટ રૂણ ન હોય તે કાર્યવિશેષના સમય દરમિયાન ઘડા કેવી રીતે દેખાય ? ઘડાની ઉત્પત્તિ તા ક્રિયાના અન્ત સમયે જ થાય છે, તેથી ને ઘડા તે સમયે જ દેખી શકાય તે તેમાં વાંધા શે! છે? તથા ક્રિયમાણુના સમય નિર્દેશ હાવાથી ક્રિયમાણુ જ કૃત હોય છે. જે વર્તમાન સમયરૂપ ક્રિયાકાળમાં પણ વસ્તુને અકૃત માની લેત્રામાં આવે, તા તે સમય વ્યતીત થઈ ગયા બાદ પણ તેની ઉત્પત્તિ કેવી રીતે કરી થાય ! તથા ભવિષ્યયકાળમાં પણ તેનું નિર્માણુ કેવી રીતે કરી શકાશે ? કારણ કે અતિક્રાન્ત સમયમાં ( વ્યતીત થઈ ગયેલા સમયમાં ) અને ભવિષ્ય કાળમાં પણ વિનટ અને અનુત્પન્ન હાવાથી ક્રિયાનું અસત્ય (અવિદ્યમાનતા) છે. એટલે કે ક્રિયા સાધાર હાય છે–નિસધાર હાતી નથી. વર્તમાન સમય જ્યારે અતિકાન્ત થઈ જાય છે ત્યારે અમુક વસ્તુની ઉત્પત્તિ થવાના તે સમય નષ્ટ થઈ જાય છે. તે નષ્ટ થઈ જવાને કારણે તેમાં તે અમુક વસ્તુની ઉત્પત્તિ થવા રૂપ ક્રિયાના સદ્ભાવ રહેતા નથી. એ જ પ્રમ છું. લબ્ધિકાળમાં પશુ તે અનુત્પન્ન જ રહે છે તેથી અનુત્પન્ન હાવાને કારણે અત્યારથી જ તેમાં પશુ ઉત્પન્ન થવા રૂપ ક્રિયાના સદ્ભાવ કેવી રીતે રહી શકશે તેથી જે તે અન્ને કાળામાં ક્રિથા અસ’બધ્યમાન છે. તે કારણે ક્રિયાકાળમાં જ એવુ' કહી શકાય છે કે ક્રિયમાણુ વસ્તુ કૃત છે. એ જ વાત ૮ થેરાનમચં નાજ્યમ માવો ” થી લઈને “ àશિય ભારદ્ધો નTM ” આ પાંચમી ગાથા પન્તની ગાથાઓમાં સ્પષ્ટ કરવામાં આવેલ છે. તે બધી ગાથાઓનેા પૂર્વ પક્ષ રૂપથી અને ઉત્તર પક્ષ રૂપ અથ ઉપર પ્રકટ કરવામાં આવ્યે છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૭૫ Page #188 -------------------------------------------------------------------------- ________________ " तत्थणं जे ते समणा निग्गंथा जमालिस अणगारस्त एयम? सहति, ચિંતિ, રચંતિ, તે ળ મા૪િ રેવ અળગા રવસંન્નિત્તાણે વિનંતિ જમાલી અણગાર સાથે જે ૫૦૦ સાધુઓ હતા, તેમાંથી જે સાધુઓને જમાવી અણગારના મતવ્ય (ક્રિયમાણે અકૃત હોય છે એવું પૂર્વોક્ત મન્તવ્ય) પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થઈ, તે મન્તવ્યની પ્રતીતિ થઈ ગઈ અને તે મન્તવ્ય રૂચી ગયું, તેઓ જમાલી અણગારની પાસે જ રહ્યા. પરતુ “તરથ છે જે તે समणा निग्गंथा जमालिस अणगारस्स एयमद्रनो सहह ति, णा रोयति, से गं રાઝિરણ અTrરસ તિવા શેટ્ટાનો ફાળો હિનિવવમંતિ” જે શ્રમણ તોને જમાલી અનુગારના તે મન્તવ્ય પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન ન થઈ તે મન્તવ્યની જેમને પ્રતીતિ ન થઈ અને જેમને તે મન્તવ્ય રુચ્યું નહીં તેઓ જમાલી અણગાર પાસેથી અને તે કેષ્ટક ઉદ્યાનમાંથી ચાલી નીકળ્યા. “ફિનિમિત્તા જુદાજુપુત્રિ નામાનુજ ટૂરHIT” ત્યાંથી નીકળીને અનુક્રમે એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં “કેળા चपा नयरी जेणेव पुण्णभद्दे चेइए जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छंति" તેઓ જ્યાં ચંપા નગરી હતી તેમાં માં પૂર્ણભદ્ર ચીત્ય હતું અને તે ચૈત્યમાં જ્યા મહાવીર પ્રભુ બિરાજતા હતા ત્યાં આવ્યા. “ જાળષ્ઠિત્ત સમi મહાવીર સિંઘુત્તો લાચાહિi vયાદિ તિત્યાં આવીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર આદક્ષમ પ્રદક્ષિણપૂર્વક “ત્તા વંતિ णमंसति, वंदित्ता णमंसित्ता समणं भगव महावीर' उवसंपन्जित्ताणं विहरति" વંદણુ કરી અને નમસ્કામ કર્યા. વંદણુ નમસ્કાર કરીને તેઓ શ્રમણ ભગવાન મહાવીરની પાસે તેમની આજ્ઞાનુસાર વિચારવા લાગ્યા. એ સ. ૧૩ છે જમાલિકે મિથ્યાભિમાનપને કા ઔર કાલધર્મ પ્રાસિકા કથન તાળું રે બના” ઈત્યાદિ– ટીકાર્થ—આ સૂત્ર દ્વારા સૂત્રકારે જમાલી અણગારના મિથ્યાત્વાભિમાનની પ્રરૂપણ કરી છે-“રે કમાટી બજારે મઝાાચારું તારો રો રંગો વિવો દૂત જ્ઞાણ, કોણ વઢિયારારે” ત્યાર બાદ ધીરે ધીરે તે જમાલી અણગારને રગડતંક શમી ગયું અને એક દિવસ તેઓ રોગથી બિલકુલ મુક્ત થઈ ગયા. તેથી તેમને હર્ષ અને સંતોષ થયો. રોગાતંકથી મુક્ત થયા બાદ તેમનું શરીર જ્યારે બલિષ્ટ બન્યું ત્યારે “રાવથી નજતો યાગો વેચાયો પફિનિમરૂ” તેમણે શ્રાવતી નગરીના કેઝક શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૭ ૬ Page #189 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાનમાંથી વિહાર કર્યો. “કનિકaમિત્તા વાળુપુત્રિ શરમાળે જામgrH gggTT » કોષ્ટક ઉદ્યાનમાંથી નીકળીને ક્રમશઃ એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં તેઓ “નેકેડ જંપા નચર નેવ પુvમ વેરૂણ જેવા માં મહાવીરે તેલ ૩૪Tઝરૂ” જ્યાં ચંપા નગરી હતી, જેમાં પૂણ. ભદ્ર ચત્ય હતું અને તે ચૈત્યમાં જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજતા હતા. ત્યાં આવ્યા, “વાછિત્તા પ્રમાણ માવો મટ્ટાવરણ બલૂણામને હિના સળે મન મહાવીરે ઇ વાત ” ત્યાં આવીને તેઓ શ્રમણ ભગવાનની બહુ પાસે પણ નહીં અને બહુ દૂર પણ નહીં એ ઉચિત સ્થાને ઊભા રહીને તેમને આ પ્રમાણે કહેવા લાગ્યા. “કહા તેવાણુવિચાળે વાવે अंतेवासी समणा निग्गया छउमत्था भवेत्ता छ उमस्थावक्कमणेणं अवक्ता " જેવી રીતે આપી દેવાનુપ્રિયના અનેક શ્રમણ નિગ્રંથ શિષ્ય છસ્થ હોવાથી છાપક્રમથી છસ્થ વિહારથી વિચરણ કરે છે, “જે વસ્તુ લઈ રહ્યા છ૩ મવિર મલ્યા મળેળ ગામ” એવી રીતે હું છદ્મસ્થ દશાયુક્ત ન હોવાથી છદ્મસ્થ વિહારથી વિચરણ કરતા નથી. પરંતુ કળ ૩૪ण्णनाणदंसणधरे अरहा जिणे केवली भवित्ता केवली अवक्कमेण अवक्कमिए " હું તે ઉત્પન્ન જ્ઞાનદર્શનધારી-સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાનથી યુક્ત અરિહંત જિન કેવલી (કેવળજ્ઞાની) છું અને કેવલિ વિહારથી વિચરણ કરનારો છું. agi મારે જોયમે કમા૪િ TTv વવાણી” જમાલી અણુગારની આ પ્રકારની વાત સાંભળીને ભગવાન ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું “જો खलु जमाली ! केवलिस्स णाणे वा दसणे वा सेलंसि वा, भसि बा, थूमसि જા કારિગરૂ , નિરાઝિર” હે જમાલી ! કેવલીનું કેવળજ્ઞાન અને કેવળ દર્શન પર્વતમાં, સ્તંભમાં કે સૂપમાં આવૃત થતું નથી એટલે કે જ્ઞાનમાં પર્વતાદિ પણ આડખિલી રૂપ બની શક્તા નથી અને તેમના દ્વારા તે બંનેનું નિવારણ પણ કરી શકાતું નથી. “= તુ કમાણી ૩quiાળams अरहा जिणे केली भवित्ता केवली अवक्कमणेग अवकते तो ण इमाई दो વાળાડું રા”િ હે જમાલી ! જે તમે ઉત્પન્ન કેવળજ્ઞાન અને કેવળ દર્શનવાળા અહંત જિન કેવલી થઈને કેવલિ વિહારથી વિચરણ કરતા , તે મારા આ બે પ્રશ્નોને ઉત્તર આપ–“સાર જો મારી ! ગણાતા ત્રો મારી! તાણ કરીને મારી! જાણg ની ગમાણી! ” હે જમાલી ! શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૭૭ Page #190 -------------------------------------------------------------------------- ________________ આ લેાક શાશ્વત છે કે અશાશ્વત છે? હે જમાલી ! જીવ શાશ્વત છે કે અશાશ્વત છે? " तरणं से जमाली अणगारे भगवया गोयमेव एवं वृत्ते समाणे संकिए, कंखिए, वितिगिच्छिर, भेदसमात्रम्ने, कलुससमावन्ने जाए यावि होत्था " જ્યારે ભગવાન ગૌતમે જમાલી અણુગારને આ બે પ્રશ્ના પૂછ્યા, ત્યારે જમાલી અણુગારની કેવી હાલત થઇ તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે 66 લેાક તથા જીવને શાશ્વત કહેવા કે અશાશ્વત કહેવા, એ પ્રકારની શકાથી તેઓ યુક્ત થયા. “ આ બન્ને પ્રશ્નાના આ ઉત્તર ઠીક છે કે ટીક નથી, ઘડિક એમ લાગે કે તે ખન્નેને શાશ્વત કહેવા ઉચિત છે, ઘડિક એમ લાગે કે અશાશ્વત કહેવા ઉચિત છે, ” આ પ્રકારની વિમાસણથી તેએ યુક્ત થઈ ગયા. લાકને તથા જીવને શાશ્વત કહેવાથી ગૌતમને મારી વાત પર શ્રદ્ધા બેસશે, કે અશાશ્વત કહેવાથી શ્રદ્ધા બેસશે, ” આ પ્રકારની વિચિકિ સાથી તેએ યુક્ત થયા. “ શે! જવાબ આપવેશ-શાશ્વત કહેવુ` કે અશાશ્ર્વત કહેવુ, ” એવા મતિભેદથી તેએ યુક્ત બન્યા. આ પ્રમાણે જવાબ આપવાને પેાતે અસમર્થ હોવાથી તેમા આત્મા ખિન્ન થયે “નો સંચાછુ મળવો गोयमस्व किंचि वि पमोक्खा इक्खित्तर तुसिणीए सचिट्ठ ,, આ પ્રકારની પરિસ્થિતિમાં મૂકાયેલા જમાલી અણુગાર ભગવાન ગૌતમના પ્રશ્નોના કાઈ પશુ ઉત્તર આપી શકયા નહીં કેવળ ચુપચાપ ઊભા જ રહ્યા. ત્યાર બાદ મહાવીર પ્રભુ તે પ્રશ્નોના કેવા ઉત્તર આપે છે તે સૂત્રકારે ખતાવ્યું છે—‹ જ્ઞમાહિતિ સમળે મળ્યું. મહાવીરે નમાજ બજાર चयास्री ત્યાર બાદ “ હે જમાલી! ” એવું સ'એધત કરીને શ્રમણ ભગ· વાન મહાવીરે જમાલી અણુગારને આ પ્રમાણે કહ્યું "" " अस्थि जमाली ! ममं बहवे अतेवासी समणा निग्गंथा छउमस्था जे નવમૂ યં વાળ' વારિસર્—ના ઊંધું ” હે જમાલી ! મારા અનેક શ્રમણ્ નિગ્રંથ શિષ્યા છદ્મસ્થ છે. તેઓ પણ મારી જેમ આ પ્રશ્નનેાનું સમાધાન કરવાને સમર્થ છે. પરન્તુ " णो चेत्र णं एयप्पगार भासं भासित्तए-जहा णं' तुम ” તેઓ તમારા જેવી આ ભાષા કે ‘હું ઉત્પન્ન જ્ઞાનદર્શનધારી અત જિન દેવલી હાવાથી કેવલિ વિહારથી વિચરણ કરૂ છુ.” ખેલતા નથી. હવે મહાવીર પ્રભુ અનેકાન્તવાદને આશ્રય લઇને તે એ પ્રશ્નનેાના જે ઉત્તર આપે છે તે સૂત્રકાર પ્રકટ કરે છે— 66 खास लोए जमाली ! जं जो कयाबि णासी, णो कयाविण भइ નો યાનિ ન મનિલફ ” હે જમાલી! આ લેાક શાશ્વત છે એટલે કે તેનું અસ્તિત્વ સદા રહેવાનું જ છે. “ પહેલાં તેનું અસ્તિત્વ ન હતું, ” એવું પણ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૭૮ Page #191 -------------------------------------------------------------------------- ________________ નથી. તે પહેલાં પણ હતું, અને વર્તમાન કાળમાં પણ તેનું અસ્તિત્વ પ્રત્યક્ષ દેખાય છે. અને તે અપર્યાસિત (અનંત) હોવાથી ભવિ. ધ્યમાં પણ તેનું અસ્તિત્વ રહેશે જ, એ જ વાત “મુ ૨, મારૂચ, દારૂ ” આ સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે વ્યક્ત કરી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ લેક અનાદિ અનંત હોવાથી ત્રણે કાળમાં તેનું અસ્તિત્વ રહે છે. એ કઈ પણ કાળ નથી કે જયારે આ લેકનું અસ્તિત્વ ન હોય. આ રીતે સર્વદા સ્થાયી હોવાથી તેને શાશ્વત કહ્યો છે. એ જ કારણે આ લેક ત્રિકાળ ભાવી હોવાથી “દુરે, નિતિg, રાસ[, , લાઠવા, ગપgિ, ળિ ધ્રુવ છે-મેરુ આદિ પતના જે અચલ છે, નિયત છે-જે તેને આકાર છે એવા આકારમાં તે પ્રતિનિયત છે, પ્રતિનિયત આકારવાળે હોવાથી જ તે શાશ્વત છે, અને એક ક્ષણભર પણ તેના અસ્તિત્વને અભાવ સંભવી શકતે નથી, શાશ્વત હોવાથી જ તે અક્ષય (વિનાશ રહિત) છે, અક્ષય હેવાથી જ તે પિતાના પ્રદેશની અપેક્ષાએ ભયરહિત છે, અવસ્થિત છે, દ્રની અપેક્ષાએ સર્વદા વ્યવસ્થિત છે તથા નિત્ય છે–પ્રદેશ અને દ્રવ્ય એ બનેની અપેક્ષાએ તે નાશરહિત છે. આ રીતે લેકમાં શાશ્વતતાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર અમુક દષ્ટિએ લેકમાં અશાશ્વતતાનું પ્રતિપાદન કરે છે– " असासए लोए जमाली ! जओ ओसप्पिणी भवित्ता उस्स प्पिणी भवइ, उस्स gિી મહત્તા ગોવિપળી માર” હે જમાલી ! આ લેક અશાશ્વત પણ છે કારણ કે તેમાં અવસર્પિણી કાળ આવીને ત્યાર બાદ ઉત્સર્પિણી કાળ આવે છે અને ઉત્સર્પિણી કાળ આવીને અવસર્પિણી કાળ આવે છે. આ પ્રકારના કાળના પલટાઓની અપેક્ષાએ આ લેક અશાશ્વત પણ છે. હવે જીવમાં શાશ્વતતા અને અશાશ્વતતાનું પ્રતિપાદન કરવામાં આવે છે–“સાહg નીરે ઝમારી ! = યાર બાહ, નાવ ળશે” મહાવીર પ્રભુ જમાલી અણગારને કહે છે કે હે જમાલી ! જીવ (આત્મા) શાશ્વત છે. ભૂતકાળમાં પણ તેનું અસ્તિત્વ હતું, વર્તમાનકાળમાં પણ તેનું અસ્તિત્વ છે અને ભવિષ્યમાં પણ તેનું અસ્તિત્વ રહેશે. કારણ કે તે અનાદિ હોવાથી પહેલાં હતો, વર્તમાનમાં પણ તેનું અસ્તિત્વ દેખાય છે, અને તે અપર્વવસિત (અનંત) હોવાથી ભવિષ્યમાં પણ તેનું અસ્તિત્વ રહેશે જ. તેથી તે પ્રવ. નિયત. શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. “બાપા ની તમારી! ” હે જમાલી ! અમુક દૃષ્ટિએ વિચારતા જીવ અશાશ્વત પણ છે, પગ કે નરયિક પર્યાયમાંથી તિર્યચનિકોમાં ઉત્પન્ન થાય છે અને તિર્યંચ ચાનકમાંથી નીકળીને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે અને મનુષ્યમાંથી દેવગતિમાં પણ જાય છે. આ રીતે પર્યાયે બદલાતી રહેતી હોવાથી તે પર્યાયની અપે. ક્ષાએ અશાશ્વત છે. ઉપર્યુક્ત કથનના નિચોડ રૂપે એમ કહી શકાય કે જીવ અને લોક દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વત છે અને પર્યાયાર્થિક નાની અપેક્ષાએ અશાશ્વત છે, શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૭૯ Page #192 -------------------------------------------------------------------------- ________________ "तएणं से जमाली अणगारे समणस्स भगवओ महावीरस्स एवमाइ. क्खमाणस्स जाव एवं परूवेमाणस्स एयमgणो सदहइ, णो पत्तिएइ, णो रोपड" જ્યારે શ્રમણ ભગવાન મહાવીરે લેક અને જીવને અમુક અપેક્ષાએ શાશ્વત અને અમુક અપેક્ષાએ અશાશ્વત કહ્યા, વિશેષ કથન દ્વારા એ વાતનું સમર્થન કર્યું, દૃાન્ત દ્વારા એ વાતને પ્રજ્ઞાપિત કરી અને પ્રરૂપિત કરી, ત્યારે જમાલીને મહાવીર પ્રભુના તે મન્તવ્ય પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન ન થઈ તેને તેની પ્રતીતિ ન થઈ અને તે મન્તવ્ય તેને રૂપું પણ નહીં “एयमढे असहहमाणे, अपत्तियमाणे, अरोयमाणे दोच्चपि समणस्स મળવો મહાવરણ અંતિયાનો ગયા વક્રમ” પિતાની આદત આગળ લાચાર બનીને તેણે મહાવીર પ્રભુના તે કથન પ્રત્યે અશ્રદ્ધા જ રાખી, તેના પ્રત્યે અપ્રતીતિ જ રાખી અને તેને પ્રત્યે પોતાની અરુચિ જ બતાવી. આ પ્રકારની પરિસ્થિતિને અધીન બનીને તે ફરીથી પણ શ્રમણ ભગવાન મહાવીર પાસેથી રવાના થઈ ગયે-કેઈએ તેને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું ન હતું છતાં પણ મહાવીર પ્રભુની અનુમતિ લીધા વિના તે ત્યાંથી ચાલ્યા ગયે. " अबक्कमित्ता बहहिं असन्भानुभावणाहि मिच्छत्ताभिणियेनेहिय अप्पाणच परच तदुभयं च बुग्गाहेमाणे वुप्पापमाणे बहुयाइं वासाइं सामनपरियागं Targ” ત્યાંથી નીકળીને તેણે પિતાની કપોલકલ્પનાઓથી-અસત્ વસ્તુને સત્યરૂપે પ્રતિપાદિત કરનારી અસત્ય કલ્પનાઓથી તપ મિથ્યાત્વ કદાહથી પિતાને, અન્યને તથા ઉભયને (પિતાને અને અન્યને ) કુશ્રદ્ધાયુક્ત બનાવ્યા, અને મિથ્યાત્વમાં ડૂબેલા તેણે બીજા લોકોને પણ મિથ્યાત્વમાં ડૂબાડ્યા. આ રીતે અનેક વર્ષ પર્યત આ પ્રકારની કુપ્રરૂપણ કરતાં કરતાં તેણે શ્રામાણ્ય પર્યાયનું પાલન કર્યું. “પાત્તા અમારા સંસેના ના ઘરે” ત્યાર બાદ જ્યારે તેને અન્તકાળ નજદીક આવ્યા ત્યારે તેણે અર્ધા માસનો સંથારે ધારણ કર્યો. અને સંથારા દ્વારા તેણે પોતાના શરીરને કુશ કરી નાખ્યું. “સુરા તીરં મારું ગાલ પર છે?શરીરને કૃશ કરી નાખીને તેણે અનશન દ્વારા ત્રીસ ભક્તોનું (ત્રીસ રંકના જનનું) છેદન કરી નાખ્યું. “એરિતા તણ ટાળeણ ગાઢોરાશિ તે જાણે વારું શિશ” ત્રીસ ભક્તોને પરિત્યાગ કરવા છતાં પણ પિતાના પૂર્વ પાપસ્થાનેની આલે. ચના અને પ્રતિકમણ કર્યા વિના, કાળને અવસર આવતા કાળધર્મ પામીને " लंतप कप्पे तेरससागरोवम ठेइएसु देवकिठिवसिएसु देवेसु देव किविसियરાણ કથાને” તે લાન્તક વિમાનમાં ૧૩ સાગરોપમની સ્થિતિવાળા કિલ્પિપિક માં-વ-નિમાં-કિલિવષિક દેવની પર્યાયે ઉત્પન્ન થયા. ૧૪ શ્રી ભગવતી સૂત્ર: ૮ ૧૮૦ Page #193 -------------------------------------------------------------------------- ________________ જમાલિકા ફિલ્મિષિક દેવપને સે ઉત્પન્ન હોને કા કથન “ સાં ને માર્ગ નોયમે માહિ બળનાર' ? ઈત્યાદિ ટીકા — સì છે માત્ર ગોયમે જ્ઞમાહિ અળનાર' જાહાય જ્ઞાનિન્ના जेणेव समणे भगव' महावीरे तेणेव उवागच्छइ "" ત્યારમાદ જ્યારે ભગવાન ગૌતમે એ વાત જાણી કે જમાલી અણુગાર કાળધર્મ પામી ગયા છે, ત્યારે તેઓ જ્યાં શ્રમણુ ભગવાન મહાવીર વિરાજતા હતા, ત્યાં આવ્યા. " उवागच्छित्ता समणं भगव महावीर वंदs, नमस्र वंदिता नर्मसित्ता एव વચારી ’” ત્યાં આવીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વણા કરી, નમસ્કાર કર્યાં. અને વદણા નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું— 66 एव देवाणुप्रियाणं अंतेवासी कुत्सिसे जमाली णामं अणगारे से णं અંતે ! અનારે જાનમારે હારું વિા ઇન્દુિ' નપ, દ્િ વને ? હું શદન્ત 1 આપ દેવાનુપ્રિયને જમાલી અણુગાર નામના જે કુશિષ્ય હતા, તે પેાતાના કાળના અવસર આવે કાળધમ પામીને કર્યાં ( કઈ ગતિમાં) ગયા છે અને કયાં ઉત્પન્ન થયા છે ? ગોચમાર સમળે મળવું મહાવીરે મળવ' નોયમ વ' વચાણી ” ત્યારે “ & ગૌતમ ! ” એવું સ’બેાધન કરીને શ્રમણુ ભગવાને ગૌતમને આ પ્રમાણે કહ્યું : " एवं खलु गोयमा ! ममं कुस्सिसे जमाली णामं अजगारे से णं तया मम आइक्खमाणस्स भासमाणस्स पण्णवेमाणस्स परूवेमाणस्स एयमट्ठ णो सहહર, નો ત્તિવ, નો રોષ,ચમતૢ ઊન્નદ્ભાળે, જ્ઞત્તિચમાળે, રોમાને दोच्चपि ममं अंतियोओ आयाए अवक्कमइ अवक्कमित्ता बहूहि असम्भावुभावહાફ્રિ તંત્રેય પાયાવિહ્રિયત્તાત્ વને ” ૪ ગૌતમ ! મારા અન્તે વાસી કુશિષ્ય જમાલીને તે સમયે મારા દ્વારા કહેવામાં આવેલી, મારા વડે ભાષિત કરવામાં આવેલી, પ્રજ્ઞાપિત કરવામાં આવેલી અને પ્રરૂપિત કરવામાં આવેલી વાત પ્રત્યે (લાક તથા જીવ અમુક અપેક્ષાએ અશાશ્વત છે અને અમુક અપેક્ષાએ શાશ્વત છે, એ પૂર્વોક્ત કથન રૂપ વાત) શ્રદ્ધા ન ઉપજી, તેને તેની પ્રતીતિ ન થઈ અને તેને એ વાત રૂચિ નહીં. આ રીતે મારા મન્ત્રબ્ય પ્રત્યે અશ્રદ્ધાની દૃષ્ટિએ જોતા એવે, તે મન્તવ્યની પ્રતીતિ કરતા એવે અને તેના પ્રત્યે અરુચિ સેવતા એવા તે મારી પાસેથી મારી અનુમતિ લીધા વિના જ બીજી વાર પણ ચાલ્યા ગયેા. ત્યાર બાદ તેણે પોતાની પાલકલ્પિત માન્યતાએથી અને મિથ્યાત્વયુક્ત કદાગ્રડાથી પેાતાને, અન્યને અને ઉભયને કુશ્રદ્ધાયુક્ત બનાવ્યા અને મિથ્યાત્વમાં ઝુમાવ્યા. આ પ્રમાણે અનેક વષૅ પન્ત એવાં જ કુકાર્યોના પ્રચાર કરવામાં જ તેણે શ્રામણ્યપર્યાય વ્યતીત કરી. ત્યારબાદ અમાસને સથારે કરીને, અનશન દ્વારા ૩૦ શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૮૧ Page #194 -------------------------------------------------------------------------- ________________ ભોનો પરિત્યાગ કરીને પિતાના પાપસ્થાનકેની આચને અને પ્રતિક્રમણ ર્યા વિના તે કાળને અવસર આવતા કાળ કરીને લાતક દેવલોકમાં ૧૩ સાગરોપમની સ્થિતિવાળા કિલિવષિક દેવમાં કિલ્વિષિક દેવની પર્યાયે ઉત્પન્ન છે. સ્વાર્થ સરળ હોવાથી અહીં વિશેષ વિવેચનની જરૂર નથી. તંત્ર રાજ” પદથી જે સૂત્રપાઠ ગ્રહણ કરવાનું છે, તે સૂવાથંમાં જ આપી દેવામાં આવ્યો છે. સૂ. ૧૫ છે દેવઝિબિષિક કે ભેદોં કા કથન देवकिल्विषिकप्रभेदवतव्यता“વિશાળં મતે ! દિશા પumત્તા” ટીકાર્થ–દેવકિવિષિકને અધિકાર ચાલી રહ્યો હોવાથી ગૌતમ વામી તે દેના ભેદે વિષે આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે–“રવિણા અંતે ! વિિિરણા પunત્તા ?” હે ભદન્ત! કિવિષિક દેના કેટલા પ્રકાર કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ મા” હે ગૌતમ! “ રિષિ જિજિ. રિચા ઘomત્તા” કિલિાષિક દે ત્રણ પ્રકારના કહ્યા છે. સંગા” તે ત્રણ પ્રકારો આ પ્રમાણે છે–“તિક્રિોવદિશા, fernોદિયા, તેરસોવટ્રિફા” (૧) ત્રણ ૫૫મની સ્થિતિવાળા, ત્રણ સાગરોપમની સ્થિતિવાળા, (૩) તેર સાગરોપમની સ્થિતિવાળા. ગતમ સ્વામીને પ્રશ્ન–“ િof મંતે ! સિક્રિોવરિયા રેજિરિત્ર રિચા પરિવર્તરિ?” હે ભદન્ત! જે કિવિષિક દેવેની સ્થિતિ (આયુષ્યકાળ) ત્રણ પાપમને હોય છે, તે કિવિષિક દેવ કયાં રહે છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા!” હે ગૌતમ ! “ધિ વોરિયા हिदि सोहम्मीसाणेसु कप्पेमु एत्थ ण तिपलिओवमद्रिइया देवकिविनिया परिवसति" ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિવિષિક દે તિષિક દેવેના નિવાસસથાનેની ઉપર અને સધર્મ તથા ઈશાન કો (દેવક) ની નીચે રહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ મતે વિસામચિ પેવિિરવરિચા જયાંતિ? ” હે ભદન્ત! ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિલિવષિક દે જ્યાં રહે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! “ સી साणाणं कप्पाण', हिदि सण कुमारमाहि देसु कप्पेसु एस्थ ण तिसागरोवमद्रिश्या વિઝિટિવરિયા ”િ તે ત્રણ ગામની સ્થિતિવાળા કિલિવષિક સૌધર્મ અને ઈશાન, એ બે કલ્પની ઉપર તથા સનસ્કુમાર અને મહેન્દ્ર કપની નીચે વસે છે શૌતમ સ્વામીને પ્રશ્ન–“તેરસનારોલ વિક્રિડિલિયા વ૬ mવિંતિ? ” હે ભદન્તા તેર સાગરોપમની સ્થિતિવાળા કિલિવષિક દે કયાં રહે છે ? શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૮૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !હે ગૌતમ! “ ધંમાણ पास हिटिं लंतए कप्पे एत्थ णं तेरससागरोवमद्विइया देवकिबिसिया देवा જીવિનંતિ” તે તેર સાગરોપમની સ્થિતિવાળા કિલિવષિક દેવે બાક કપની ઉપર અને લાન્તક ક૯૫ની નીચે આવેલા સ્થાનમાં રહે છે. તમ સ્વામીને પ્રશ્ન-વિઝિટિવરિયા ! હું મારા સેકશિવિત્તિવત્તા ૩વવાનો મયંતિ ?” હે ભદન્ત! ક્યાં કર્મ રૂપ નિમિત્તો ઉદભવવાથી કિલ્વિષિક દેવે કિવિષિક દેવપર્યાયે ઉત્પન્ન થાય છે ? ને મહાવીર પ્રભુને ઉત્તર-“જોવા ! હે ગૌતમ! “ને જે જીવા શારિવાહિકા, ૩૩sણા ળિયા, ગુજરિયા, કિરિપm જે જીવ આચાર્યહી હોય છે, ઉપાધ્યાયદ્રોહી હોય છે, કુલદ્રોહી (એકજ આચાર્યના પરિવાર રૂપ કુળના દ્રોહી હોય છે) હેાય છે, અથવા તેમને વેષ કરનારા હોય છે, અને કુલના સમુદાય રૂ૫ ગણના હેવી હોય છે, ચતુર્વિધ સંઘના દ્રોહી હોય છે, આચાર્ય અને ઉપાધ્યાયની દિવ્યાપી પ્રસિદ્ધિને નિષેધ કરીને તેમને અપયશ કરનારા હોય છે, તેમની નિન્દા રૂપ અવર્ણવાદ કરનારા હોય છે, તેમની અપકીર્તિ કરનારા હોય છે, “જE असव्भावुभावणाहि मिच्छत्ताभिनिवेसेहि य अप्पाण' च पर च तदुभयं च बुग्गा માળા, ગુદાપમાળા વહિં વાવાઝું સામરચા પાવળ માં તેઓ પિતાની અનેક કપોલકલ્પિત અસત્ય કપનાઓ દ્વારા તથા મિથ્યાત્વગ્રસ્ત કદાગ્રહથી મિથ્યાત્વ પ્રચારક દુરાગ્રહથી–પિતાને, અન્યને તથા ઉન્નયને (પિતાને તથા અન્યને) કુશ્રદ્ધાયુક્ત કરે છે અને તેમને મિથ્યાત્વ રૂપ અંધકારમાં અટકાવે છે, તેઓ દેવ, ગુરુ આદિના વિષે સંશય ઉત્પન્ન કર્યા કરે છે, અને આ પ્રકારના પ્રચારમાં (કુકુના પ્રચારમાં તે પિતાની અનેક વર્ષ સુધી આરા. ધિત કરેલી ગ્રામ પર્યાયને વ્યતીત કરી નાખે છે. ___ 'पाउणिचा तस्स ठाणस्स अणालोइयपडिकवे कालमासे कालं किच्चा અન્ન રેસ શાક્રિદિવસિ વિશિવિવિચત્તા સાવત્તા મવ” પર પિતાના પાપકર્મોની આલોચના કરવાને કે તેનું પ્રાયશ્ચિત્ત કરવાને વિચાર સવપ્નમાં પણ તેમના મનમાં ઉદ્દભવ નથી. એવા જી એવાજ પાપકમાં પિતાનું જીવન વ્યતીત કરીને તેની આલોચના કર્યા વિના તથા તેનું પ્રાયશ્ચિત્ત કર્યા વિના કાળને અવસર આવતાં કાળધર્મ પામીને ત્રણ પ્રકારના કિવિષિક દેવોમાંથી કોઈ પણ એક પ્રકારના કિલિબષિક દેમાં કિવિષિક દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. “વિવિમદિરાપુ વા, તિરાદ્રિ વા, સેaણા. સમરિવણ વા” એટલે કે તેઓ કાં તે ત્રણ પલ્યોપમની આયુષ્ય સ્થિતિવાળા શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૮ ૩ Page #196 -------------------------------------------------------------------------- ________________ કિવિષિક દેવમાં ઉત્પન્ન થાય છે, અથવા ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિવિષિક દેવમાં ઉત્પન્ન થાય છે, અથવા તેર સાગરોપમની સ્થિતિવાળા કિવિષિકોમાં ઉત્પન્ન થાય છે. અનેક વર્ષો સુધી આરાધિત કરાયેલી શ્રમણ્ય પર્યાયને જે લાભ તેમને મળવું જોઈએ, તે લાભથી તેઓ વંચિત રહે છે. તે લાભથી વંચિત રહેવાનું કારણ મિથ્યાત્વયુક્ત કદાહોને પ્રચાર અને તે માટે આલેચના તથા પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્તને અભાવ બતાવવામાં આવેલ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“વિડિવિચાi મોત ! તારો જેવો માળો आयुक्खएणं भवक्खएण, ठिइक्खएणं अणंतर' चयं चइत्ता कहिं गच्छति, कहि વાવતિ?” હે ભદન્ત! દેવાયુના નિષેકનું (કમપદ્રની રચના વિશેષનું) નિરણ કરીને, ભવક્ષય કરીને–દેવભવના કારણરૂપ કર્મની નિર્જરા કરીને, સ્થિતિક્ષય કરીને–આયુષ્યાદિ કર્મસ્થિતિની નિર્જ કરીને, ત્યાંથી ચ્યવીને ( કિલિવષિક દેવશરીરને છોડીને) તે દેવલોકમાંથી નીકળીને કિવિષિક રે ક્યાં જાય છે ? કયાં ઉત્પન્ન થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“જોવા ! જાવ ચત્તાર પંર જોરસારિત जोणियमणुस्सदेवभवग्गणाई संसार' अणुपरियट्टित्ता तओ पच्छा सिझंति, રિ, વાવ અંત 'તિ” હે ગૌતમ ! તેઓ નરયિક, તિયચનિક. મનુષ્ય અને દેવગતિના ચાર અથવા પાંચ ભવ ગ્રહણ સુધી સંસારમાં ભ્રમણ કરે છે, ત્યાર બાદ તેઓ સિદ્ધ થઈ જાય છે, બુદ્ધ થઈ જાય છે, મુક્ત થઈ જાય છે, પરિનિર્વાહ (સમસ્ત શારીરિક અને માનસિક પરિતાપથી રહિત) થઇ જાય છે અને સમસ્ત દુઃખને સર્વથા ક્ષય કરી નાખે છે. “અલ્યા બારીયં બજારમાં વમદ્ધ રાવતianતાર અનુચિક્રુતિ” તથા કેટલાક ડિલિવષિક દેવે તે કિલ્વિષિક દેવ પર્યાયમાંથી નીકળીને અનાદિ, અનંત નિમેદની અપેક્ષાએ અતિશય વિકટ માગયુક્ત એવા ચાર ગતિવાળા સંસાર રૂપી ગહન વનમાં ભ્રમણ કર્યા કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“નારી છi મતે ! વારે વરસાહારે, ગિરરાણા, તારે, કંતાર, હૃાો , તુઝાહાર” હે ભદન્ત ! જમાલી અણગાર રસરહિત આહાર કરતા હતા, વિરસ આહાર કરતા હતા, અત આહાર કરતા હતા, પ્રાન્ત આહાર કરતા હતા, રૂસ ( લૂખા-ઘી આદિથી રહિત ) આહાર કરતા હતા, અને તુચ્છ આહાર કરતા હતા, અને તે કારણે શું તેઓ અરસ જીવી, વિસજીવી, અતજીવી, પ્રાન્તજીવી, રૂક્ષ જીવી, તુછજીવી ઉપશાન્તજીવી, પ્રશાન્તજીવી અને વિવક્તજીવી–એકાન્તજીવી ( સ્ત્રી આદિના સંપર્કથી રહિત એવું એકાન્ત જીવન જીવનારા) પવિત્ર આત્મા હતા ખરાં? મહાવીર પ્રભુને ઉત્તર–“હંતા, શોચમા ! કમાટી અને આ સાહારે, વિરારે, જાવ વિયિત્તીવી” હા, ગૌતમ! જમાલી અણગાર અરસ આહાર કરનારા, વિરસ આહાર કરનારા, અન્ત આહાર કરનારા, પ્રાન્ત શ્રી ભગવતી સૂત્ર : ૮ १८४ Page #197 -------------------------------------------------------------------------- ________________ આહાર કરનારા, રૂક્ષ આહાર કરનારા, અને તુચ્છ આહાર કરનારા હતા. તે કારણે તેઓ અરસજીવી, અતજીવી, પ્રાન્તજીવી રૂક્ષ જીવી, તુચ્છ જીવી, ઉપશાન્તજીવી, પ્રશાન્તજીવી અને એકાન્તજીવી હતા. ગૌતમ સ્વામીને પ્રન–“મતે ! વાહ રે અરસાણા, જિલ્લાહારે વાવ વિવિત્તશીવી” હે ભદન્ત ! જમાલી અણગાર અરસાહારી હતા, વિરસાહારી હતા અને પૂર્વોક્ત વિવિક્તજીવી (એકાન્તજીવી) પર્યન્તના ગુણેથી યુક્ત હતા, તે છતાં પણ “વાળ અને ! કમઢી અને મારે कालं किचा लतए कप्पे तेरससागरोवमद्विइएसु देवकिब्विसिएसु देबेसु देवकिविવિચરણ કરવજે?” તેઓ કાળને અવસર આવતા કાળ કરીને લાન્તક કપમાં ૧૩ સાગરોપમની સ્થિતિવાળા કિવિષિક દેમાં કિલિવષિક દેવની પર્યાયે શા કારણે ઉત્પન્ન થયા છે? મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે-- જોવા !” હે ગૌતમ! “કમાણી કરે મારિચરિળી, उवमायपडिणीए, आयरियऊवज्झायाणं अयसकारए, जाव वुप्पाएमाणे बहईवासाई સામરિશા જાળ” જમાલી અણગાર આચાર્યને દ્રોહ કરનારા હતા, ઉપાધ્યાયને દ્રોહ કરનારા હતા, આચાર્ય ઉપાધ્યાયને અપયશ કરનારા હતા, તેમના નિન્દક હતા, અને તેમની અકીર્તિ કરનારા હતા તેમણે તેમની અસહ્ય ભાવનાઓથી ( કપિલકહિપત સિદ્ધાંતથી અને મિથ્યાભિનિવેશ દ્વારા (મિથ્યાત્વ યુત વિચારોના પ્રચાર દ્વારા) પોતાની જાતને, અન્યને તથા ઉભયને (પિતાને અને અન્યને) કુશ્રદ્ધાયુક્ત બનાવ્યા હતા અને મિથ્યાત્વ રૂપી કાદવમાં તેમને ફસાવ્યા હતા. આ રીતે કુકા અને મિથ્યાત્વના પ્રચારમાં તેમણે પિતાની ઘણાં વર્ષની પ્રાપ્ય પર્યાયને વ્યતીત કરી હતી, ત્યાર બાદ મૃત્યુને સમય નજીક આવ્યા ત્યારે તેમણે અર્ધા માસન (૧૫ દિવસને) સંથારે કર્યો. “રામાણિg iાળા સીલે મારું ગળતળાર છે” તે અર્ધમાસિક સંથારા દ્વારા પિતાના શરીરને ક્ષીણ કરી નાખીને તેમણે અનશન દ્વારા ૩૦ ભક્તોનું છેદન કર્યું. ત્રીસ ટંકના ભજનને પરિત્યાગ કર્યો. “છત્તા તથા ઢાળa ગળાકોર જિતે જાનારે ૪ જિજ્ઞા ૪ag #વે નાર ૩રને આ રીતે ૩૦ ટંકના ભજનને પરિત્યાગ કરવા છતાં પણ તેમણે પોતાનાં પાપસ્થાનકે ની આલોચના પણ ન કરી અને પ્રતિક્રમણ (પ્રાયશ્ચિત્ત) પણ ન કર્યું. આ રીતે પાપસ્થાનકેની આલોચના અને પ્રતિક પણ કર્યા વિના કાળને અવસર આવતા કાળ કરીને તેઓ લાન્તક કલપમાં ૧૩ સાગરોપમની સ્થિતિવાળા કિવિષિક દેવમાં કિલિવષિક દેવ રૂપે ઉત્પન્ન થયા છે. છે સૂ. ૧૬ | શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૮૫ Page #198 -------------------------------------------------------------------------- ________________ “ જીમાજી ને અંતે 1 જૂને સાઓ ટ્રેવોચાળો '' ઇત્યાિ ટીકાથ-જમાલી અણુગારની વક્તવ્યતાના ઉપસંહાર કરતાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રકારના પ્રશ્ન પૂછે છે-“ માછી શું અંતે ! લેताओ देवलोयाओ आउक्खपणं जाव कहि उववज्जिहिड् ” હૈ ભદન્ત ૧૩ સાગરાપમની આયુષ્ય સ્થિતિવાળા તે લાન્તક દેવલાકમાંથી આસુને ક્ષય થયા બાદ, ભવના ક્ષય થયા બાદ અને સ્થિતિના ક્ષય થયા બાદ, જમાલી અણુગાર ત્યાંથી પૃવીને કર્યા ઉત્પન્ન થશે ? મહાવીર પ્રભુને ઉત્તર--‹ ìચમા ! હૈ ગૌતમ! " चत्तारि पंच तिरिक्खजोणिय मगुरुदेव भवग्गहगाई संबार अणुपरियट्टित्ता तओ पच्छा સિદ્ધિજ્ઞપ્તિ જ્ઞાન તો જાહેરૢ ' તેએ તિય ચગતિમાં, મનુષ્યગતિમાં અને દેવગતિમાં ચાર અથવા પાંચ ભવ કરશે. આ રીતે ચાર અથવા પાંચ ભવ સુધી તેએ સ’સારમાં પરિભ્રમણુ કરશે. ત્યાર બાદ તેએ સિદ્ધિ પામશે, યુદ્ધ થશે, મુકત થશે સમસ્ત પરિતાપે થી રહિત થશે અને સમસ્ત દુ:ખાને અત કરશે, મહાવીર પ્રભુનાં વચનામાં અપાર શ્રદ્ધા વ્યક્ત કરવા નિમિત્તે ગૌતમ સ્વામી કહે છે-“ સેવ મંતે ! ક્ષેત્રે અંતે ! ત્તિ ” “ હે ભગવન્ ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય જ છે. હું પ્રભા ! આપે જે કહ્યું તે સર્વથા સત્ય જ છે, ” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. ॥ સૂ. ૧૭ ૫ શ્રી જૈનાચાય –જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ ભગવતી સૂત્ર' ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના નવમા શતકના તેત્રીસમા ઉદ્દેશે સમાપ્ત ! ૯–૩૩ }} પુરૂષ અશ્વ આદિકોં કા હનન- મારના ઔર ઉનકે બૈર બંધન કા નિરૂપણ નવમા શતકના ચાવીસમા ઉદ્દેશાના પ્રારંભ નવમાં શતકના આ ૩૪ માં ઉદ્દેશકનું સ ́ક્ષિપ્ત વિષય વિવરણ નીચે પ્રમાણે છે.—પુરુષ, અશ્વ આદિના હનન ( હત્યા )ની વક્તવ્યતા, પુરુષ આદ્ધિની હત્યા કરનાર જે વેરનેા ખધ કરે છે તેની વ્યક્તવ્યતા. પૃથ્વીકાયિક વગેરેના શ્વાસેાશ્ર્વાસની વક્તવ્યતા. પૃથ્વીકાયિક વગેરે જીવાની તથા વાયુકાયિકાની ક્રિયાની વકતવ્યતા. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૮૬ Page #199 -------------------------------------------------------------------------- ________________ ટીકાથું–આ પહેલાના તેત્રીસમાં ઉદ્દેશામાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે આચાર્ય આદિને દ્રોહ કરનાર જીવ પિતાના ગુણેને પણ ક્યાઘાત કરે છે. તે વ્યાઘાતના સંબંધને અનુલક્ષીને અહીં એ વાતનું. પ્રતિ ટીકાર્થ–આ પહેલાના તેત્રીસમાં ઉદ્દેશામાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે આચાર્ય આદિને દ્રોહ કરનાર જીવ પિતાના ગુણોને પણ જાઘાત કરે છે. તે વ્યાઘાતના સંબંધને અનુલક્ષીને અહીં એ વાતનું પ્રતિ પાદન કરવામાં આવ્યું છે કે પુરુષાદિને હણનાર વ્યક્તિ તે હણનાર પુરુષ સિવાયના અન્ય જીવોને પણ ઘાત કરે છે– તે સેળ તેf agi સાજિદેનાર વં ચાલી” તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. તેમને વંદણ નમસ્કાર કરવાને ત્યાંની જનતા નીકળી પડી. વંદણુ નમસ્કાર કરીને તથા ધર્મોપદેશ શ્રવણ કરીને પરિષદ ત્યાંથી પાછી ફરી, ત્યાર બાદ મહાવીર પ્રભુની સેવાશઋષા કરતાં કરતાં ગૌતમ સ્વામીએ ઘ| વિનયપૂર્વક નમસ્કાર કરીને મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછ– "पुरिसेणं भंते ! पुरिसं हणमाणे किं पुरिसं हणइ, णो पुरिसे हणइ ?" હે ભગવન્! જ્યારે કઈ પણ વ્યક્તિ દ્વારા કેઈ એક પુરુષની હત્યા થાય છે, ત્યારે હત્યા કરનાર તે વ્યક્તિ ફક્ત તે હણનાર પુરુષની જ હત્યા કરે છે, કે તે પુરુષ સિવાયના અન્ય જીવોની પણ હત્યા કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર“ોચના!” “હે ગૌતમ! “પુ િ િજ, તો કુરિ વિ દુ” પુરુષની હત્યા પણું કરે છે અને તે હણનાર પુરુષ સિવાયના અન્ય જીવોની પણ હત્યા કરે છે. હવે તેનું કારણ જાણવા નિમિત્તે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન કરે છે-“હે ળળ મંતે! gવં પુરવરૂ, પુરિë વિ ળફ, નો પુણે કિ સુખરૂ?” હે પ્રભે! આપ શા કારણે એવું કહે છે કે પુરુષની હત્યા કરતી તે વ્યક્તિ પુરુષને પણ હણે છે અને તે પુરુષ સિવાયના અન્ય જીવને પણ સાથે સાથે હણે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જો !” હે ગૌતમ! “તરણ of gવં મારૂ, હર્ષ સંજુ મહું એ પુસિં ગામ” તે હત્યા કરનાર પુરુષ તે એમ જ માને છે કે હું આ એક જ પુરુષની હત્યા કરી રહ્યો છું, પરંતુ “સે i gi કુરિવં ફાળે જે નીરે ” એક પુરુષની હત્યા કરનારે તે પુરુષ, શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૮ ૭ Page #200 -------------------------------------------------------------------------- ________________ હિણનાર પુરુષના શરીરાશ્રિત જ, લીખ, ચરમિયાં વગેરે અનેક જીને પણ હણે છે. “પરે તેni જોયા ! ઇયં યુવરૃ-પુi fજ છુ, જો gfણે ” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે પુરુષની હત્યા કરનાર તે વ્યક્તિ તે પુરુષને ઘાત કરે છે અને તે પુરુષ સિવાયના અન્ય જીવોને પણ ઘાત કરે છે. ગૌતમ સ્વામીને પ્રઢ– “પુષેિ 9 મતે ! મારું દળમાળે ૪ ગાd દળ, જો મારે વિ હૃજરૂ? ” હે ભગવન્! ઘેડાની હત્યા કરતા મનુષ્ય શ ઘેડાની જ હત્યા કરે છે, કે ઘેડા સિવાયના અન્ય જીની પણ હત્યા કરે છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“જોયા! ” હે ગૌતમ! “વાસં કિ , જો ભારે વિ શુળ” ઘેડાને ઘાત કરનાર તે મનુષ્ય ઘેડને પણ ઘાત કરે છે અને ઘેડા સિવાય અન્ય જીને પણ ઘાત કરે છે. ૌતમ સ્વામીને પ્રશ્ન–“ È.” હે ભદન્ત ! આપ શા કારણે કારણે એવું કહે છે કે ઘોડાની હત્યા કરતે પુરુષ ઘડાને પણ હણે છે અને સાથે સાથે ઘેડા સિવાયના જીવને પણ હણે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“કરો તહેવ” હે ગૌતમ તેનું કારણ પણ આગળ કહ્યા પ્રમાણે જ સમજવું. એટલે કે...ઘોડાની હત્યા કરનારા તે પુરુષના મનમાં એ વિચાર આવે છે કે હું અત્યારે એક ઘેડાની જ હત્યા કરી રહ્યો છું, પરન્તુ એક ઘોડાની હત્યા કરતા તે પુરુષ ઘેડાની હત્યા કરવા ઉપરાંત બીજા અનેક જીની પણ હત્યા કરતા હોય છે, કારણ કે તે ઘેડાના શરીરને આશ્રય કરીને રહેલાં અનેક જૂ, લીખ આદિ જીવોને પણ સાથે સાથે વિદ્યાત થઈ જાય છે. gવું ધિ, સી, વર્ષ, નાર ઉત્તર ” પુરુષ અને અશ્વની જેમ હાથી. સિંહ, વાઘ, “વિ, રવિ, ગજું, તા, પરારું, સિયારું, વિરારું, Ima, છોટાળા, , ” વૃક-નાર, દ્વીપિક-દિપડાં, અચ્છ-રીંછ, તરછ-વાઘ જાતિ વિશેષ, પરાપર-ગુંડા, શિયાળ, બિલાડી, કૂતરા, કેલશુનક શિકારી કૂતરા, કડી, સસલા અને ચીતાની હત્યા કરનાર મનુષ્ય તેમની હત્યા કરે જ છે પણ તે ઉપરાંત તેમના શરીરને આશરે ૨હેલાં અને અન્ય ની પણ હત્યા કરે છે. (“વાવ વિ ' માં “ sa” પદથી ગ્રહણ કરવામાં આવેલ સૂત્રપાઠ પણ સાથે લઈને અર્થ બતાવવામાં આવેલ છે) શતમ સ્વામીને પ્રશ્ન–કુરિસે i મતે ! ન્નયાં તi Tof pળમા વિ અન્નJર Toi pળરૂ, ળો થર તરે પાળે ફળરૂ?” હે ભગવન્ ! કોઈ એક ત્રસ જીવની (દ્વીન્દ્રિયદિક જીવની) હત્યા કરતા મનુષ્ય શું તે ત્રસ જીવની જ વિરા શ્રી ભગવતી સૂત્ર : ૮ १८८ Page #201 -------------------------------------------------------------------------- ________________ મ ધના કરતા હોય છે, કે તે ત્રસ જીવ સિવાયના અન્ય ત્રસ જીવાની પણ વિરાધના કરતા હાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-નોથમાં !” હે ગૌતમ ! અન્નચર વિસર્જ पाणं हणइ નો અન્નયરે વિતરે વાળે દર્ ” જ્યારે કોઇ મનુષ્ય કોઈ એક ત્રસ ( હીન્દ્રિયાદિક જીવની ) હત્યા કરતા હોય છે, ત્યારે તે મનુષ્ય તેત્રસ જીવની હત્યા કરવા ઉપરાંત તે ત્રસ જીવ સિવાય અન્ય જીવાની પણ હત્યા કરે છે, ગૌતમ સ્વામીને પ્રશ્ન- " से केजद्वेण भंते एवं बुवइ - अन्नयरं पि तसं વાળ ખરૂ, નો અન્નયરે વિતસે પાળે ફળફ '' હે ભદન્ત ! આપ એવું શા કારણે કહી છે. કે કેાઈ એક ત્રસ જીવની વિરાધના કરતા મનુષ્ય તે ત્રસ જીત્ર સિવાયના અન્ય ત્રણ જીવાની પણ સાથે સાથે વિરાધના કરે છે? મહાવીર પ્રભુના ઉત્તર- ગોયમા ! ” હું ગૌતમ “ સત્તનું પુત્ર વધુ તું ઘી અન્નયાં તસં વાળ મિ” તે એક ત્રસ પ્રાણીને મારવાને પ્રવૃત્ત થયેલા તે મનુષ્યના મનમાં તે એમ જ લાગે છે કે હું આ એક ત્રસ જીવને મારી રહ્યો છું, પરન્તુ “મૈં નં બ્રાયર તસં વાળ દળમાળે ગળેને जीवे हणइ ” એક ત્રસ છત્રની હત્યા કરતા તે મનુષ્ય ખીજા' પણ અનેક ત્રસ જીÀાની હત્યા કરે છે. કારણ કે તે ત્રસ જીગનના શરીરને આશ્રય લઇને ખીજા' પશુ અનેક ત્રસ જીવે રહેલાં હાય છે. તેથી તે એક ત્રસ છત્રના ધાત કરવાથી તેને આશ્રયે રહેલાં અનેક ત્રસ જીવે.ના પણ વિદ્યાત થઇ જાય છે. “ કે તેનટ્રેનનું જોવમા ! સંચેત્ર પણ ધ્રુવે વિપક્ષમાં ” હે ગૌતમ ! તે કારણે મે' પૂર્વોક્ત રૂપે કહ્યું છે. હાયીથી શરૂ કરીને ચિત્તા પન્તના જીવે ને વિધાત કરવા વિષેને સૂત્રપાઠ એક સરખા જ સમજવા, ગૌતમ સ્વામીને પ્રશ્ન - પુસે જે મંતે સિદળમાળે નિવૃત્તિ ફુનરૂ, બોલી નર્ '' હે ભગવન્ ! કોઈ પુરુષ જ્યારે કોઇ એક ઋષિની હત્યા કરે છે, ત્યારે શું તે પુરુષ તે ઋષિની હત્યા કરે છે, કે ઋષિ સિવાયના ખીજા પણ જીવાની હત્યા કરે છે ? મહાવીર પ્રભુના ઉત્તર---“ગોચમાં ! દ્ઘિ પિળ, નો ફ્રી વિ हणइ ” હે ગૌતમ ! ઋષિ ( મુનિ )ના હત્યા કરતા પુરુષ તે ઋષિની હત્યા પણ કરે છે અને સાથે સાથે ઋષિ સિવાયનાં ખીજા' જીવેાની પણ હત્યા કરે છે. તેનું કારણ જાણુવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે—° સે કેળસેળ અંતે ! વૅ યુચર, ગાય નો રૂમી ત્રિફળ ” હે ભકત ! એવું આપ શા કારણે કહા છે કે ઋષિની હત્યા કરતા તે પુરુષ ઋષિની હત્યાની સાથે સાથે ઋષિ સિવાયના અન્ય જીવાની પણ હત્યા કરે છે ? મહાવીર પ્રભુના ઉત્તર---‘ વોચમાં !''હું ગૌતમ !સલ ાં વં મ ય લજી ગદું પણ' નિ' ગામિ ’ ઋષિની હત્યા કરનાર તે મનુષ્ય તેા પેાતાના મનમાં શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૮૯ Page #202 -------------------------------------------------------------------------- ________________ એવું જ માને છે કે હું એકલા ઋષિની જ હત્યા કરી રહ્યો છું, પરંતુ of gi grળે તે જીવે દુધ, જે તેજરે નિઝારો ” તે અવિને હણનારે પુરુષ એક ઋષિને ઘાત કરવાની સાથે સાથે બીજા અનંત જીને પણ ઘાત કરતે હોય છે, કારણ કે તે ઋષિ (મુનિ) પિતાના જીવનપર્યત ધાર્મિક ઉપદેશ દ્વારા અનેક જીવને પ્રતિધિક કરે છે–તેમને તે તાત્વિક ધર્મોપદેશ સાંભળીને અનેક જ પ્રતિબદ્ધ થઈને ક્રમશઃ મુક્તિ પ્રાપ્ત કરે છે મુક્ત જીવે સંસારના અનેક જીવોના ઘાતક હેતા નથી. વળી તે મુનિ લેકેને જીવોની હિંસા ન કરવાને ઉપદેશ આપીને લેકેને જીવની હિંસા કરતા અટકાવે છે. આ રીતે તેમના ઉપદેશથી અનેક જીવેને અભય. દાન મળે છે. કવિને વધ થવાથી આ બધું થઈ શકતું નથી. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે ઋષિને વધ કરનાર મનુષ્ય બીજાં અનંત જીવોને પણ વધ કરે છે હે ગૌતમ! તે કારણે મેં પૂર્વોક્ત રૂપે કહ્યું છે. ગૌતમ સ્વામીને પ્ર—“મરે ! કુરિ{ ળમાણે જિં ઉત્તિરે પુરિ ?” હે ભદત્ત! કેઇ એક પુરુષની હત્યા કરનારી વ્યક્તિ શું તે પુરુષને જ વેરથી તે પુરુષના વધજન્ય પાપથી-સંબદ્ધ થાય છે, કે તે પુરુષ સિવાયના અન્ય જીવોના વધ જન્ય પાપથી પણ સંબદ્ધ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! “નિચમાં પુતિti T?” તે પુરુષને વધ કરનાર વ્યક્તિ નિયમથી જ (અવશ્ય) તે પુરુષના વેરથી વધુ જન્ય પાપથી-સંબદ્ધ થાય છે. “gવાં પુરા ૨, જો પુલિવે ૨ પુ” અથવા તે પુરુષને વધ કરનાર વ્યક્તિ તે પુરુષના વધ જન્ય પાપથી અને તે પુરુષ (તે પુરુષ સિવાયના કેઈ એક જીવ)ના વધ જન્ય પાપથી સંબદ્ધ થાય છે, “ગઢા ગુણરેખ ૨ નો પુરણહિ ચ પુ” અથવા તે પુરુષને વધ કરનાર વ્યક્તિ તે પુરુષના વધ જન્ય પાપથી અને તે પુરુષ સિવાયના અન્ય જીવોના વધ જન્ય પાપોથી સંબદ્ધ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અહીં ત્રણ ભાંગા ( વિકલ્પ) અને છે. (૧) તેના દ્વારા પુરુષની હત્યા થઈ જવાથી તે વ્યક્તિ નિયમતઃ પુરુષ વધ જન્ય પાપથી સંબદ્ધ થાય છે. (૨) પુરુષની હત્યા કરતાં કરતાં કોઈ એક જીવની હત્યા થઈ જાય છે તે હત્યા કરનાર વ્યકિત પુરુષ વધ જન્ય પાપથી પણ સંબદ્ધ થાય છે. અને “ને પુરુષ” (તે પુરુષ સિવાય એક જીવના વધજન્ય પાપથી પણ સંબદ્ધ થાય છે. (૩) જે તે વ્યક્તિ દ્વારા તે પુરુષને વધ કરતી વખતે અનેક અન્ય જીને પણ ઘાત થઈ જાય, તે તે વ્યકિત તે પુરુષના વધજન્ય પાપથી પણ સંબદ્ધ થાય છે. " एव आसं एवं जाव चिल्ललगं जाव अहवा चिल्ललगवरेण य, णो રિણારહિ પુ” એ જ પ્રમાણે અશ્વ, હાથી આદિ ચિત્તા પર્યન્તના જીની હત્યા કરનાર પુરુષના વિષયમાં પણ પ્રશ્નોત્તર રૂપ આલાપક સમજવા એટલે કે અશ્વ, હાથી આદિ ચિત્તા પર્યન્તના ઉપયુક્ત જીની હત્યા કરનાર શ્રી ભગવતી સૂત્ર : ૮ Page #203 -------------------------------------------------------------------------- ________________ પુરુષ શું તે અશ્વ હાથી આદિ ના વધજન્ય પાપથી સંબદ્ધ થાય છે, કે તે સિવ યનાં અન્ય જીવોના વધજન્ય પાપથી પણ સંબદ્ધ થાય છે. આ પ્રશ્નોને ઉત્તર ત્રણ ભાગાઓ ( વિકલ્પ) દ્વારા આપવા જોઈએ (૧) અશ્વ આદિની હત્યા કરનાર મનુષ્ય નિયમથી જ અશ્વ આદિના વધ જન્ય પાપથી સંબદ્ધ થાય છે. અશ્વાદિના શરીરાશ્રિત કેઈ પણ જીવની હિંસા તેના દ્વારા થતી ન હોય ત્યારે આ પ્રમાણે બને છે. અથવા (૨) તે મનુષ્ય અધાદિ જીવના વધજન્ય પાપથી સંબદ્ધ થાય છે અને કોઈ એક અન્ય જીવના વધજન્ય પાપથી પણ સંબદ્ધ થાય છે. જ્યારે તે મનુષ્ય અશ્વઆદિની હત્યા કરવાની સાથે સાથે તેના શરીરાશ્રિત કઈ એક બીજા જીવની પણ હત્યા કરે છે ત્યારે આ પ્રમાણે બની શકે છે. અથવા (૩) તે મનુષ્ય અશ્વાદિ જીવના વધજન્ય પાપથી સંબદ્ધ થાય છે અને અશ્વાદિ સિવાયના અનેક ના વધજન્ય પાપથી પણ સંબદ્ધ જ્યારે તે મનુષ્ય અશ્વ દિ જીવોની હત્યા કરવાની સાથે સાથે તેના શરીરાશિત અનેક જીની પણ હત્યા કરે છે ત્યારે આ વિકલ્પ શક્ય બને છે. ચિત્તાની હત્યા કરનાર મનુષ્યને પણ ઉપરના ત્રણે વિકલ્પો લાગુ પડે છે. તેમાં છેલે વિકલ્પ આ પ્રમાણે સમજ-ચિત્તાની હત્યા કરનાર મનુષ્ય ચિત્તાની હિંસા જન્ય પાપથી સંબદ્ધ થાય છે અને ચિત્તા સિવાયના અનેક અન્ય જીવોની હત્યાથી પણ સંબદ્ધ થાય છે. તેનું કારણ પણ ઉપર દર્શાવેલા ત્રીજા વિકલ્પ પ્રમાણે જ સમજવું. ગૌતમ સ્વામીને પ્રશ્ન–પુરિ લં મંતે ! ાિં રૂનમને ક્રિ રૂરિ પુ, જો સિવેરે પુ?” હે ભગવન્! કઈ મુનિની હત્યા કરનાર પુરુષ શું મુનિના વધજન્ય પાપથી જ સંબદ્ધ થાય છે, કે મુનિ સિવાયના અન્ય જેના વધજન્ય પાપથી પણ સંબદ્ધ (લિત) થાય છે? મહાવીર પ્રભુનો ઉત્તર - “ચમા !” હે ગૌતમ! “નિરમા સરળ T સહિ g” એ પુરુષ મુનિના વધજન્ય પાપને બંધક તે અવશ્ય બને જ છે અને સાથે સાથે તે મુનિ સિવાયના અન્ય જીના વધ જન્ય પાપને પણ બંધક બને છે. તે સૂ ૦૧ છે. પૃથ્વીકાયિક આદિક કે આનમાણ આદિકા નિરૂપણ પૃથ્વીકાયિક વગેરે જીવોની વિશેષ વક્તવ્યતા– પુદ્ધવિશigu i મંતે પુદ્ધવિશે વ” ઈત્યાદિ ટકાથ-હનન (હત્યા, જીવ હિંસા)ને અધિકાર ચાલી રહ્યો છે. શ્વાસોચ્છવાસ અને નિઃશ્વાસ, એ બને ક્રિયાઓ દ્વારા પણ જીવેની વિરાધના શ્રી ભગવતી સૂત્ર: ૮ ૧૯૧ Page #204 -------------------------------------------------------------------------- ________________ થતી હોય છે, તેથી સૂત્રકારે તે બંનેની વકતવ્યતાનું આ સૂત્રમાં પ્રતિપાદન કર્યું છે આ વિષયને અનુલક્ષીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે 3-" पुढविक्काइए णं भंते ! पुढ विक्काइयं चेत्र आणइ था, વાળરૂ વા, કરૂ વા, નિતારું વા?” હે ભગવન્! પૃથ્વી કાયિક જીવ શું પૃથ્વીકાવિક જીવને જ ઉચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે, પ્રકૃષ્ટ ઉચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે? નિઃશ્વાસ રૂપે છેડે છે? પ્રકૃણ નિઃશ્વાસ રૂપે છેડે છે? એટલે કે પૃથ્વીકાયિક જીવ શું પૃથકાયિક જીવતે જ પિતાના શ્વાસ છવાસ રૂપે ગ્રહણ કરે છે? અને શું તેને જ તે નિઃશ્વ સ રૂપે બહાર કાઢે છે. મહાવીર પ્રભુને ઉત્તર–હંતા, મા ! પુવાર પુષિ ધારૂ વેવ સારૂ વા, ગાય નોલર રા” હા, ગૌતમ! પૃથ્વીકાયિક જીવને જ પિતાના શ્વાસોચ્છવાસમાં લે છે અને તેને જ તે નિઃશ્વ સ રૂપે બહાર કાઢે છે. જેવી રીતે અન્ય વનસ્પતિની સાથે સંબદ્ધ રહેતી વનસ્પતિ, તેના રસ તેજદિકને ઝડણ કરે છે, એ જ પ્રમાણે પૃથ્વીકાયિક આદિ જીવ પણ પરસ્પર ની સાથે સંબદ્ધ હોવાથી પૃથ્વીકાયિક આદિને શ્વાસે છૂવાસ રૂપે ગ્રહણ કરે છે અને નિઃશ્વાસ રૂપે છેડે છે. કહેવાનું કાર્ય એ છે કે કોઈ પૃથ્વીકાયિક જીવની લગોલગ કે અન્ય પૃથ્વી કાવિક જીવ રહેલે હેય, તે તે પૃથ્વીકાયિક જીવ જે ઉચ્છવાસ નિવાસની ક્રિયા કરે છે તે તેની લગોલગે રહેવા પ્રશ્વીકાયિક જીવ રૂપે કરે છે. જેમ કેઈના પટમાં કપૂર, ઈજમેટના ફૂલ આદિ ઉતારેલ હોય, તે તેના શ્વાસોચ્છવાસમાં પણ તે કપુર આદિની વાસ આવે છે, એ જ પ્રમાણે પૃથ્વીકાયિક જીવ પિતાની લગોલગ રહેલા-પિતાની સાથે સંબદ્ધ એવા અપૂકાયિક આદિને શ્વાસ રૂપે ચણ કરે છે અને વિશ્વાસ રૂપે છેડે છે. જે પૃથ્વીકાલિક સાથે તૈજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક સંબદ્ધ હોય, તે તે પ્રકાવિક જીવ તે તૈકાયિક આદિને શ્વાસરૂપ લે છે અને નિઃશ્વાસ રૂપે છેડે છે આ રીતે પૃથ્વીકાયિક આદિ પાંચ પ્રકારના સ્થા. વર છે આશ્રિત કરીને પૃથકાવિક જીવના પાંચ પ્રશ્ન સૂત્ર અને પાંચ ઉત્તર સૂત્ર બને છે એ જ પ્રમાણે અપ્રકાવિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક આદિના પણ પાંચ પાંચ સૂત્ર બને છે. આ રીતે કુલ ૨૫ સૂત્ર બને છે. આગળ જે ક્રિયા સૂત્રોનું પ્રતિપાદન કરવામાં આવવાનું છે, તે ક્રિયા સૂત્રે પણ ૨૫ બને છે. આ વાતને હવે સૂકારના પ્રશ્નોત્તરો દ્વારા પ્રકટ કરવામાં આવે છે–ૌતમ સ્વામીને પ્રશ્ન–પુaarzu í મંતે ગાડા બાળારૂ વા, નવ નવતરૂ a ! ” હે ભગવન્! પૃવીકાયિક જીવ છે તેની લગોલગ રહેલા અપૂકાયિક અને શ્વાસોચ્છરા શ્વમાં ગ્રહણ કરે છે? અને શું તે તેને નિવાસ રૂપે બહાર કાઢે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“હુંતા, મા ! પુષિા આ૩#igધ વ્યાજમ; વા નીલરૂ થાહા ગૌતમ! પૃથ્વીકાવિક જીવ વસંબદ્ધ (પિતાની શ્રી ભગવતી સૂત્ર : ૮ Page #205 -------------------------------------------------------------------------- ________________ લગોલગ રહેલા ) અાયિકને શ્વાસેચ્છાષ્ટ્ર રૂપે લે છે અને છેડે છે. વં સેકાય, ન વાકાચ વ' વળજ્ઞાÄ' એજ પ્રમાણે પૃથ્વીકાયિક જીવ સ્વસ’બદ્ર તૈજસકાયિકને, વાયુકાયિકને અને વનસ્પતિકાયિકને પણ તે તે રૂપે શ્વાસેાચ્છવાસમાં ગ્રણ કરે છે અને છેડે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-‘ બાજઠાડ્યું, અંતે ! પુલિસ્તારું બાળમરૂ થા પાળમફવા ? '' હે ભગવન્ ! અપ્રિયક જીવ શું સ્વસ`બદ્ધ પૃથ્વીકાયિકન શ્વાસે શ્વાસ રૂપે ગ્રહણુ કરે છે અને છેડે છે ? :: મહાવીરના પ્રભુના ઉત્તર— ä ચેત્ર ” હા, ગૌતમ! અપ્રકાયિક જીવ સ્વસબદ્ધ પૃથ્વિકાયિકને શ્વાસેાચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે, અને નિઃશ્વાસ રૂપે બહાર કાઢે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન- આાવતાં મંતે ! બાધારું ચૈવ બાળમ वा० ” હે ભગવન્ અકાયિકજીવ શુ' સ્વસ ́બદ્ધ (પેતાની લગોલગ રહેલા ) અપ્રકાયિકજીવને જ શ્વાસરૂપે ગ્રહણ કરે છે, અને નિઃશ્વાસરૂપે બહાર છેડે છે ? મહાવીર પ્રભુને ઉત્તર-ધત્ત્વ એવ” હા ગૌતમ ! અકાયિક છત્ર અપૂકા યિકને પણ શ્વાસમાં લે છે. અને નિશ્વાસ રૂપે બહાર કડ્ડાડે છે. “ તેકવાનવળસ્ત્રાÄ ' એજ પ્રમાણે અાયિક જીવ સ્વસબદ્ધ તેજસ્કાયિકને, તથા વાયુકાત્રિકને તથા વનસ્પતિકાયિકને ત્રાસ રૂપે ગ્રહણ કરે છે અને ઉચ્છ્વાસ રૂપે છેાડે છે, એમ સમજવુ', '' ગૌતમ સ્વામીને પ્રશ્ન— —àવસ્તારૂપ નેં મંતે ! પુવિશાફ્ટ' બાળમર્ ।૦? હૈ ભદન્ત। તેજસ્કાયિક જીવ શુ સ્વસ`ખદ્ધ પૃથ્વીકાયિકને શ્વાસમાં લે છે, અને નિઃશ્વાસ રૂપે છેડે છે? ઉત્તર—હા, ગૌતમ એવું જ મને છે—તેજકા ચિક જીવ સ્ત્રસંબદ્ધ પૃથ્વીકાયિકને શ્વાસેવાસ રૂપે ગ્રહણ કરે છે અને બહાર કાઢે છે. एवं जाव वणरसइकाइएणं भंते ! वणरसइक्काइयं चेत्र आण. મા॰?” હે ભગવન્! એજ પ્રમાણે શુ તેજસ્કાયિક જી1 સ્વસબદ્ધ અપૂકા ચિકને, તેજસ્કાયિકને, વાયુકાયિકને અને વનસ્પતિકાયિકને શ્ર્વ,સોચ્છ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને બહાર કાઢે છે ? એજ પ્રમાણે શું વાયુકાયિક જીવ સ્વસ`બદ્ધ પૃથ્વીકાયિકને, અપ્રકાયિકને, તેજસ્કાયિકને, વાયુકાયિકને અને વનસ્પતિકાયિકને શ્વાસેાશ્ર્વાસ રૂપે ગ્રહણ કરે છે અને છેડે છે ? એજ પ્રમાણે શું વનસ્પતિ કાયિક જીવ સ્વસ ́બદ્ધ પૃથ્વીકાયિકને, અકાયિકને, તેજસકાયિકને, વાયુકાયિકને અને વનસ્પતિકાયિકને શ્ર્વાસાચ્છ્વાસ રૂપે મહુણ કરે છે અને બહાર કાઢે છે? શ્રી ભગવતી સૂત્ર : ૮ 29 ૧૯૩ Page #206 -------------------------------------------------------------------------- ________________ આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “તદેવ” હા. ગૌતમ! એવું જ બને છે. એટલે કે તૈજસકાયિક જીવ સ્વસંબદ્ધ અપ્રકાયિકને, તેજસ્કાયિક, વાયુકાયિકને અને વનસ્પતિકાયિકને શ્વાસે રવાસ રૂપે ગ્રહણ કરે છે અને છેડે છે, વાયુકાયિક જીવ વસંબદ્ધ પૃથ્વીકાયિકને, તેજસ્કાયિકને વાયુકાયિકને અને વનસ્પતિકાવિકને વાસોશ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને છેડે છે. વનસ્પતિકાયિક જીવ સ્વસંબદ્ધ પૃથ્વીકાયિકને તૈજસકાયિક, વાયુકાવિકને Aવાસે શ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને છોડે છે. આ રીને ઉપર્યુક્ત પૃથ્વીકારિકથી લઈને વનસ્પતિકાયિક પર્વતના બધા જ સ્વસંબદ્ધ પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક પર્યન્તના સમસ્ત જીવોને શ્વાસે રવાસ રૂપે ગ્રહણ કરે છે અને બહાર કાઢે છે, એમ સમજવું. હવે સૂત્રકાર પૃથ્વીકાયિક આદિ જીવોની ક્રિયાઓનું પ્રતિપાદન કરે છેગૌતમ સ્વામીને પ્રશ્ન-પુદ્ગવિશtgu i મંતે ! પુષિાર્ચ चेव भाणमाणे वा, पाणमाणे वा, ऊससमाणे वा, नीससमाणे वा, कइ દિgિ? ” હે ભગવન્! પૃથ્વીકાયિકને શ્વાસે છૂપાસ રૂપે ગ્રહણ કરતા અને છેડતા પૃથ્વીકાયિકને જીવ વડે કેટલી ક્રિયા કરાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જોવા !” હે ગૌતમ! “શિર સિન્નિgિ, ચિ રશિરિણ, પૃથ્વીકાયિક જીવને શ્વાસોચ્છવાસ રૂપે ગ્રહણ કરો અને છેડતે પૃથ્વીકાયિક જીવ ક્યારેક કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી, આ ત્રણ ક્રિયાઓ કરતે હોય છે, ક્યારેક કાયિકી, અધિકરણિકી, પ્રાષિકી, અને પારિતાપનિકી, આ ચાર ક્રિયાઓ કરતા હોય છે અને ક્યારેક કાયિકી, અવિકરણિકી, પ્રાàષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી, એ પાંચે ક્રિયાઓ પણ કરતા હોય છે. આ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–પૃથ્વીકાયિક અદિને શ્વાસોચ્છવાસ રૂપે ત્રણ કરવાની અને છોડવાની ક્રિયા કરતે હોય, ત્યારે સ્વભાવ-વિશેષને લીધે તેને જે પીડા પહોંચાડતું નથી, તે એવી પરિસ્થિતિમાં તે તે કાયિકી, આદિ ત્રણ કિયાએવાળે જ હોય છે. પણ શ્વાસોચ્છવાસ લેતી અને છેડતી વખતે જે તે તેમને પીડા પહોંચાડતે, હય, એવી પરિ. સ્થિતિમાં તે કાયિકી આદિ ત્રણ ક્રિયાઓ ઉપરાંત પરિતાપનિકી ક્રિયાવાળે પણ હોઈ શકે છે અને જ્યારે તે પૂર્વોકત કાર્ય કરતી વખતે તે પૃથ્વીકાયિક આદિ જીવને ઘાત કરી નાખે છે ત્યારે તે ઉપર્યુકત ચાર કિયાઓ ઉપરાંત પ્રાણાતિપાતિક ક્રિયાથી પણ યુકત બને છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન—“ રૂઢવિરૂi મતે ! મારૂ દારૂ ગાળમાળવા, Tળમાળે વા, કરણમાને વા, નીરણમાને વા %િg? ” હે ભગવન! જયારે પૃથ્વીકાવિક જીવ અપ્રકાયિક જીવને *વાસોચ્છુવાસ રૂપે ગ્રહણ કરે છે અને છેડે છે, ત્યારે તે કેટલી કિયાવાળે હોય છે. શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧ ૯૪ Page #207 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુના ઉતર-— ત્રં ચૈત્ર ” હે ગૌતમ ! અાયિક જીવને શ્વાસાવાય રૂપે ગ્રહણ કરતા અને છેડતા પૃથ્વીકાયક જીવ કલ્યારેક ત્રણ ક્રિયાએવાળા હાય છે, કયારેક ચાર ક્રિયાઓવાળા હાય છે અને કયારેક પાંચ ક્રિયાઓ વાળા હૈાય છે. ‘ત્ત્વજ્ઞાન વળવાÄ' એજ પ્રમાણે તેજસ્કાયિકને, વાયુકાયિકને અને વનસ્પતિકાયિકને શ્ર્વ સેશ્વાક રૂપે ગ્રહણ કરતા અને છેડતા પૃથ્વીક.યિક જીવ કયારેક ત્રણ ક્રિશાએ વાળા પણ હુંય છૅ, કયારેક ચાર ક્રિપાવાળા પણ હોય છે અને કયારેક પાંચ ક્રિયાએવાશે! પણ હાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૃથ્વીકાયક અદ્વિપાંચ પ્રકારના એકેન્દ્રિય જીવાને શ્વાસેાકૂવાસ રૂપે ગ્રહણ કરતે અને છેડને પૃથ્વીકાયિક જીવ અમુક સચાગેામાં ત્રણ ક્રિયાઓ વાળા હાય છે, અમુક સંચાગે!મા ચાર ક્રિયાઓ વાળા પણ હાય છે. તે સચેાગા ઉપર બતાવવામાં આવી ચુક્યા છે. एवं आउक इण वि सव्वे वि भाणियन्त्रा, एवं तेउकाइरण वि, एवं बाउજાફા વિ” એજ પ્રમાણે (પૃથ્વીકાવિકની પ્રમાણે ) અાયિક સાથે પણ પૃથ્વીકાયિક આદિ પાંચે એકેન્દ્રિયાના સંબંધ સમજવા. જેમ કે.....પૂકા વિક જીવ જયારે પૃથ્વીકાયિક આદિ જીવને શ્વાસોચ્છ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને છેડે છે, ત્યારે તે કયારેક ત્રણ ક્રિયાવાળા પણ હાય છે, કચારેક ચાર ક્રિયાઓ વાળા પણ હાય છે અને કયારેક પાંચ ક્રિયાઓ વાળા પણ હેય તે. એજ પ્રમાણે તેજસ્કાયિક અને વાયુકાવિકની સાથે પૃથ્વીકાયિક આિ પાંચના સંબધ સમજવા. કહેવાનું તાત્પ એ છે કે પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક પન્તના સ્થાવર જીવાને શ્વસેચ્છવાસ રૂપે ગ્રહણ કરતે અને છેડતા તેજસ્કાયિક જીવ તથા વાયુકાયિક જીવ પણ કચારેક ત્રણ ક્રિયાએ વાળા હોય છે, કયારેક ચાર ક્રિયાઓ વાળા હોય છે, અને કયારેક પાંચ ક્રિયાઓ વાળે પણુ હાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન—“ જ્ઞાન વનસાફા મતે ! વળÄરૂ જાય' એવ જ્ઞાનમાળે॰ પુછા ? '' હે ભગવન્ ! પૃથ્વીકાયિકને, અાયિકને, તેજસ્કાયિકને વાયુકાર્વિકને, અને વનસ્પતિકાયિકને શ્વાસેચ્છ્વાસ રૂપે ગ્રહણ કરતે અને છેડતા વનસ્પતિકાયિક છત્ર કેટલી ક્રિયાઓ વાળે હાય છે. ? મહાવીર પ્રભુને ઉત્તર—ડે ગૌતમ! વનસ્પતિકાયિક જીવ જ્યારે પૃથ્વી કાયિક આદિ જીવાને શ્વાસેાશ્ર્વાસ રૂપે ગ્રહણ કરે છે અને બહાર કાઢે છે, ત્યારે તે લિપ તિષ્ઠિર, સિય ચાિર, fલય પંદિરિÇ '' કયારેક ત્રણ ક્રિયાઓ વાળા પણ હાય છે કયારેક ચાર ક્રિયાવાળા હોય છે. અને કયારેક પાંચ ક્રિયાઓ વાળા પણ હાઇ શકે છે. ! સૂ. ૨ ૫ "" શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૯૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષકે ચાલનમેં વાયુકાય સંબંધી ક્રિયા કા નિરૂપણ “ વારસાળ મંતે ! લક્ષમનું ' ઇત્યાદિ— ટીકા”—ક્રિયાને અવિકાર ચાલી રહ્યો છે વાયુકાયિક જીવ જ્યારે પેાતાના વ્યાપાર વિશેષમાં પ્રવૃત્ત હોય છે, ત્યારે તે કેટલી ક્રિયાઓ કરે છે. તે વિષયનું સૂત્રકારે અડી નીચે પ્રમાણે પ્રતિપાન કર્યુ છે-ગૌતમ સ્વાસીને પ્રશ્ન-- વાવ ફ્ળ મતે ! શ્ર્વાસ મૂરું વાઢેમાળે વા, पवाडेमाणे વા, રૂÇિ ? ” હે ભગવન્! વાયુકાયિક જીવ જ્યારે વૃક્ષના મૂળને કપાવે છે અને તેને નીચે જમીન પર પાડી નાખે છે, ત્યારે તે કેટલી ક્રિયાઓ વાળા હોય છે ? મહાવીર પ્રભુના ઉત્તર--“ સિયતિિિર, સિધ ચર્જરિ, ત્રિચ વયંશિÇિ ' હે ગૌતમ! વૃક્ષના મૂળને કપાવતા અને તેને જમીન પર પછાડતા વાયુકાયિક જીવ કયારેક ત્રણ ક્રિયાઓ વાળા હોય છે. કયારેક ચાર ક્રિયાઓવ ળે! હાય છે, અને કયારેક પાંચ ક્રિયાએ વાળે પણ હૈય છે. અડી' વાયુ દ્વારા પરિતાપના આદિ થવાની સભાવના હોવા છતાં પણ વાયુકાયિક જીવને ત્રણ ક્રિયાવાળા જે કહેવામાં આવ્યો છે, તે અચિત્ત મૂળની અપેક્ષાએ કહેલ છે. વાયુ દ્વારા વૃક્ષના મૂળને કપાવવાનું અથવા તેને ઉખેડીને નીચે પછાડવ નું ત્યારે જ શકય અને છે કે જ્યારે વૃક્ષ નદીના કિનારા પર જમીન દ્વારામાટી દ્વારા અનાવૃત દશામાં ઊભુ` હોય છે. “ ટ્યું ફ્ Ë નાવ થીય વાઢેમાળે વા પુચ્છા ” મૂળથી લઈને બીજ પન્તના ૧૦ વૃક્ષાંગા હોય છે-(૧) મૂળ, (૨) કેન્દ્ર, (૩) ક-૪ (થડ), (૪) ત્વ છાલ, (૫) શાખા, (૬) પ્રવાલ, (૭) પાન, (૮) પુષ્પ, (૯) ક્ળ અને (૧૦) ખીજ. ગૌતમસ્વામી મહાવીર પ્રભુને અહીં એવે પ્રશ્ન કરે છે કે કદથી લઈને બીજ પન્તના પ્રત્યેક વૃક્ષાંગને કપાવતા અથવા તે પ્રત્યેકનું પતન કરને વાયુકાયિક જીવ કેટલી ક્રિયાએ વાળે! હાય છે? મહાવીર પ્રભુના ઉત્તર--“ોયમા ! ” હે ગૌતમ ! “ સિય તિિિર, સિય ચકશિલ્પિ, સિયહિત્િ '' કંદથી લઈને ખીજ પન્તના પ્રત્યેક વૃક્ષાંગને કપાવતે અથવા તે પ્રત્યેકનું પતન કરના વાયુકાયિક જીવ કયારેક ત્રણ ક્રિયાએ વાળે! હાય છે, કયારેક ચાર ક્રિયા વાળે હાય છે અને કચારેક પાંચ ક્રિયાએ વાળા પણ ડાય છે. કેવા સજોગામાં તે ત્રણ ક્રિયાવાળે! હાય છે, કેવા સંજોગામાં ચાર ક્રિયાવાળો હાય છે અને કેવા સ જોગેામાં પાંચ ક્રિયાવાળો હોય છે, તે વાત ઉપર સમજાવવામાં આવેલ છે. ઉદ્દેશાને અન્તે પ્રભુના વચનને પ્રમાણભૂત ગણીને તેમાં પેાતાની અપાર શ્રદ્ધા વ્યક્ત કરતાં શ્રી ભગવતી સૂત્ર : ૮ ૧૯ ૬ Page #209 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામી કહે છે કે- “મતે રે મરેરિ” “હે ભગવન ! આપે છે કહ્યું તે સત્ય જ છે. હે ભગવદ્ ? આપના દ્વારા આ વિષયનું જે પ્રતિપાદન કરવામાં આવ્યું તે સર્વથા તે સત્ય જ છે.” આ પ્રમાણે કહીને પ્રભુને વંદણ નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને બેસી ગયા. એ સૂ. 3 છે નવમાં શતકને 34 મે ઉદ્દેશક સમાપ્ત છે શ્રી જૈનાચાર્ય–જૈનધર્મ દિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતી સૂત્ર” ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાનું નવમું શતક સમાપ્ત છે 9-34 છે શ્રી ભગવતી સૂત્ર : 8 19 7