SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ને કહે તત્તમાંg (૨) અથવા બે નારક રત્નપ્રભામાં, બે નારક શ8. રાપ્રભામાં અને એક નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે નારક રત્નપ્રભામાં, બે નારક શર્કરામભામાં અને એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા બે નારક રત્નપ્રભામાં, બે નારક શર્કરા પ્રભામાં અને એક નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા બે નારક રત્નપ્રભામાં, બે નારક શર્કરપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે ૩-૧-૧ રૂપ છઠ્ઠા વિકલ્પના પાંચ ભંગ કહેવામાં આવે છે – “બહૂવા સિન્નિ રચનામાંg, ને પ્રામાપ, ને સાસુમા ફોજના” (૧) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં અને એક નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. “gવું જ્ઞાવ હવા સિક્તિ રચા પૂમાણ, pm સવમા, જે કદે સત્તના રોડના” (૨) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં એક નારક શર્કરામભામાં અને એક નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં અને એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં અને એક નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે (૫) અથવા ત્રણ નારક રત્નપ્રભામાં, એક નારક શરામભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. હવે રત્નપ્રભા અને વાલુકાપ્રભા સાથે પછીની પૃથ્વીના વેગથી જે ભાંગાએ બને છે, તે સૂત્રકાર પ્રકટ કરે છે– “વા રામા, ને પાથરમાર, તિ૪િ પંજમણ હો ના.” (૧) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને ત્રણ નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક નારક રતનપ્રભામાં, એક નરક વાલુકાપ્રભામાં, અને ત્રણ નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રતનપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને ત્રણ નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક વાલુકાપ્રભામાં અને ત્રણ નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે પડેલા વિકલપના ૧-૧-૩ રૂ૫ ચાર ભાંગાઓ થાય છે એ જ પ્રમાણે ૧-૨-૨ રૂપ બીજા વિકલ્પના પણ ચાર ભાંગાએ સમજવા એજ પ્રમાણે ત્રીજા, ચોથા, પાંચમા અને છડૂ વિકલ્પના પણ ચાર ચાર ભાંગાએ સમજવા. એજ વાતને સૂચિત કરવાને માટે “વં gui = ૨૩૦થું ઉતરાણં મળિો , તë Garg તિયા સંકોનો માળિચરો” આ સૂત્રપાઠનું કથન કરવામાં આવ્યું છે તેમાં એ પ્રકટ કરવામાં આવ્યું છે કે પહેલાં જેવાં ચાર નારકોના ત્રિકસંગી ૧૦૫ વિકલ્પ કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણે અહીં પાંચ નારકના ત્રિકસંગી શ્રી ભગવતી સૂત્ર : ૮ ૩૯
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy