________________
થાય છે. (વં નવ કહવા પશે નવમા તો અજમા, સો કહે સત્તારૂ દોરના) (૨) અથવા એક નારક રત્નપ્રભામા, બે નારક શર્કરા પ્રભામાં અને બે નારક પંકપ્રભામાં ઉતપન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભામાં, બે નારક શર્કરામભામાં અને બે નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે (૮) અથવા એક નારક રત્નપ્રભામાં, બે નારક શકરપ્રભામાં અને બે નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં, બે નારક શરામભામાં અને બે નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
હવે ૨-૧-૨ રૂપ ત્રીજા વિકલ્પના પાંચ ભંગ પ્રકટ કરવામાં આવે છે. (જવા તો રામાણ, છે સામg, લો વાસ્તુ પ્રમાણ વ્હોરા) (૧) અથવા બે નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરામભામાં અને બે નારક વાલુકા પ્રભામાં ઉત્પન્ન થાય છે. (gવં ગાવ ગવારો જળમાણ, જે રcqમાણ, તો જ સત્તના હોદા) (૨) અથવા બે નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં અને બે નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા બે નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં અને બે નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા બે નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરપ્રભામાં અને બે નારક તમાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા બે નારક રત્નપ્રભામાં એક નારક શરામભામાં અને બે નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
હવે ૧-૩-૧ રૂપ જે ચે વિકલ્પ છે તેને પાંચ ભંગ પ્રકટ કરવામાં આવે છે-(gવા તેને વધુમાણ, સિન્નિ સ્તવવાદમણ, ને વાયુચમાd ફોજના) (૧) અથવા એક રત્નપ્રભામાં, ત્રણ શર્કરા પ્રભામાં અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે ( રાવ મહુવા રચવમાં, સિન્નિ સત્રમાણ, ને તત્તમrg ડ્રોકા) (૨) અથવા એક નારક રત્નપ્રામામાં, ત્રણ શર્કરાપ્રભામાં અને એક નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભામાં, ત્રણ નારક શર્કરા પ્રભામાં અને એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં, ત્રણ નારક શર્કરા પ્રમામાં અને એક નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં ત્રણ નારક શરામભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
હવે ૨-૨-૧ રૂપ પાંચમાં વિકલ્પના પાંચ ભેગે પ્રકટ કરવામાં આવે છે-“બવા રો રચcણમrg, રો સરિમાણ, વાસુદામા રોજના” (૧) અથવા બે નારક રત્નપ્રભામાં, બે નારક શર્કરા પ્રભામાં અને એક નારક વાલકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. “પર્વ આવ હવા તો જવાબૂમાણ, છે માણ
શ્રી ભગવતી સૂત્ર : ૮
૩૮