SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ રીતે રત્નપ્રભા પૃથ્વીની પ્રધાનતાવાળા ૫+૪+૩+૨+૧=૧૫ ભંગ થાય છે. એજ પ્રમાણે શર્કરપ્રભા અને વાલુકાપ્રભા સાથે પછીની પૃથ્વીઓના ગથી ૪ ભંગ, શર્કરપ્રભા અને પંકપ્રભા સાથે પછીની પૃથ્વીના વેગથી ૩ ભંગ, શર્કરા પ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની પૃથ્વીના પેગથી ૨ ભંગ, અને શર્કરામભા અને તમાપ્રભા સાથે સાતમી પૃથ્વીના પેગથી ૧ ભંગ થાય છે. આ રીતે શકરપ્રભાની પ્રધાનતાવાળા ૪+૩+૨+૧=૧૦ ભંગ બને છે. વાલુકાપ્રભા અને પંકપ્રભા સાથે પછીની ૩ પૃથ્વીઓને યોગ કરવાથી ત્રણ ભંગ, વાલુકા પ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની ૨ પૃથ્વીઓને વેગ કરવાથી બે ભંગ. અને વાલુકાપ્રભ અને તમપ્રભા સાથે સાતમી પૃથ્વીને યોગ કરવાથી ૧ ભંગ બને છે. આ રીતે વાલુકાપ્રભાની પ્રધાનતવાળા ૩++=૬ ભંગ બને છે. પંકપ્રભા અને ધૂમ ખભા સાથે બાકીની બે પૃથ્વીઓનો વેગ કરવાથી ૨ ભંગ અને પંકપ્રભા અને તમભા સાથે સાતમી પૃથ્વીને વેગ કરવાથી ૧ ભંગ બને છે. આ રીતે પંકપ્રભાની પ્રધાનતાવાળા ૨+૧=૩ ભંગ બને છે. ધ્રુમપ્રભા અને તમ પ્રભા સાથે સાતમી પૃથ્વીને ગ કરવાથી ધૂમપ્રભાની પ્રધાનતાવાળે ૧ ભંગ બને છે. આ રીતે ૧૫+૧૦+૬+૩+૧=૩૫ ભંગ પહેલા વિકલ્પની અપેક્ષાએ બને છે. એવાં ૬ વિકલ્પના કુલ ત્રિકસંગી ભંગ ૩૫૪૬=૧૦ થાય છે. પહેલાં તે સૂત્રકાર એક-એક-ત્રણના વિકલ્પવાળા અંગેનું નીચે પ્રમાણે કથન કરે છે-(વા- ચાદરમાણ, જે સ માણ, સિન્નિ વાઘજમા કોડા) (૧) અથવા તે પાંય નારકમાંથી એક નારક રતનપ્રસામાં, એક નારક શર્કરામભામાં અને ત્રણ નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (gવું જ્ઞાન ગવા જે રચનામા, જે તcqમાણ, સિન્નિ કહે સત્તમા દોડા) (૨) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં, અને બાકીના ત્રણ નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભામાં, એક ના૨ક શર્કરામભામાં અને ત્રણ નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે (૪) અથવા એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરા પ્રભામાં અને ત્રણ નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) એક નારક રત્નપ્રભામાં, એક નારક શર્કરામભામાં અને ત્રણ નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે પ્રથમ વિકલ્પના પાંચ ભંગનું કથન કરીને હવે સૂત્રકાર બીજા વિકલ્પના(૧-૨-૨ ના વિકલ્પના) પાંચ ભંગનું નીચે પ્રમાણે કથન કરે છે – ( अहवा एगे रयणप्पभाए, दो सकरप्पभाए, दो वालुयप्पभाए होज्जा) (૧) અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરા પ્રભામાં અને બે વાલુકાપ્રભામાં ઉત્પન્ન શ્રી ભગવતી સૂત્ર : ૮ ३७
SR No.006422
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy