________________
પ્રમાણે અહીં પણ એકાદિ ભેદને રત્નપ્રભા આદિ ઉપરની પૃથવીઓમાં અને સંખ્યાત રાશિને નીચેની પૃથ્વીઓમાં રાખવામાં આવેલ છે. નીચેની પૃથ્વીઓની સંખ્યાત રાશિમાંથી એક આદિ સંખ્યાને કાઢી નાખવા છતાં પણ તે સંખ્યાત સંખ્યાના સંખ્યાતવમાં કેઈન્યૂનતા આવતી નથી, પણ તે સંખ્યાતતા તે કાયમ રહે છે, કારણ કે તે ઘણું જ મેટી સંખ્યા છેરત્નપ્રભા પૃથ્વીની સાથે ૧ થી લઈને સંખ્યાત સુધીની ૧૧ પદેને તથા શર્કરા પ્રભા આદિ પૃથ્વીઓની સાથે ક્રમશઃ સંખ્યાત પર્યન્તના પદને સંચાર કરવાથી ૬૬ ભંગ થાય છે. એટલે કે રત્નપ્રભાની પ્રધાનતાથી પહેલા વિકલ્પ દ્વારા ૬ ભંગ થાય છે. એવાં ૧૧ વિકલ્પ દ્વારા રત્નપ્રભાની પ્રધાનતાવાળા ૯૪૧૧ =૬૬ દ્વિસંગી ભંગ થાય છે એ જ પ્રમાણે શર્કરપ્રભાને પછીની પાંચ પૃથ્વીઓ સાથે યોગ કરવાથી પ્રત્યેક વિકલ્પના પાચ ભંગ થાય છે એવાં ૧૧ વિકલ્પના કુલ ૫૧૧=૫૫ બ્રિકસંગી ભંગ થાય છે. વાલુકાપ્રભાને પછીની ચાર પૃથ્વીઓ સાથે યોગ કરવાથી પ્રત્યેક વિકલપના ૪ ભંગ થાય છે. તેથી ૧૧ વિક૯૫ના ૪૪ ભંગ થાય છે. પંકપ્રભાને પછીની ત્રણ પૃથ્વીઓ સાથે યોગ કરવાથી પ્રત્યેક વિકલ્પના ૩ ભંગ થતા હોવાથી ૧૧ વિકલપના ૩૩ ભંગ થાય છે. એ જ પ્રમાણે ધૂમપ્રભા પછીની બે પૃથ્વીઓ સાથે યોગ કરવાથી પ્રત્યેક વિકલ્પના ૨ ભંગ થતા હોવાથી ૧ વિકલ્પના ૨૨ ભંગ થાય છે. એ જ પ્રમાણે તમ પ્રભા સાથે સાતમી પૃથ્વીને એગ કરવાથી પ્રત્યેક વિકલ્પને ૧ ભંગ થવાથી ૧૧ વિકલ્પના ૧૧ ભંગ થાય છે. આ રીતે કુલ ૬૬પપ-૪૪+૩+૨૨+૧૧=૨૩૧ કુલ બ્રિકસંગી ભંગ થાય છે. તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે –
અહીં બ્રિકસંગમાં નીચે પ્રમાણે ૧૧ વિકલ્પ બને છે–પહેલે એક અને સંખ્યાતને, બીજે બે અને સંખ્યાતના, ત્રીજે ત્રણ અને સંખ્યાતને, ચેાથે ચાર અને સંખ્યાને પાંચ પાંચ અને સંખ્યાતને, છઠ્ઠો છે અને સંખ્યાતને, સાતમે સાત અને સંખ્યાતને, આઠમે આઠ અને સંખ્યાતને, નવમે નવ અને સંખ્યાતને, દશ દશ અને સંખ્યાતને, અને ૧૧ મો સંખ્યાત અને સંખ્યાતને વિક૯૫.
શ્રી ભગવતી સૂત્ર : ૮