________________
જેમકે રત્નપ્રભા સાથેના પહેલા વિકલ્પના ૬ ભંગ નીચે પ્રમાણે અને છે. (૧) એક નારક રત્નપ્રભામાં અને સખ્યાત નારક શાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (ર) અથવા એક નારક રત્નપ્રભામાં અને સખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભામાં અને સખ્યાત નારક પકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં અને સખ્યાત નારક તમઃપ્રભમાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક નારક રત્નપ્રભામાં અને સખ્યાત નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે.
આ રીતે રત્નપ્રભા સાથે પછીની ૬ પૃથ્વીએના યાગ કરવાથી પહેલા વિકલ્પના ભ'ગ બને છે. એજ રીતે ઉપરના ૧૧ વિકલ્પે દ્વારા ૬-૬ ભંગ મનતા હૈાવાથી રત્નપ્રભાની પ્રધાનતાવાળા ૬×૬=૬૬ દ્બિકસચેાગી ભગે ખને છે. એજ પ્રમાણે શાપ્રભાની સાથે પછીની પાંય પૃથ્વીએને ચેાગ કરવાથી પહેલા વિકલ્પ દ્વારા નીચે પ્રમાણે પાંચ ભંગ બને છે.
(૧) એક નારક શક`રાપ્રભામાં અને સખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે.
(૨)
પ કપ્રભામાં
,,
,
(૫)
99
27
99
77
,,
""
શ્રી ભગવતી સૂત્ર : ૮
27
""
29
99
19
""
93
',
,,
79
99
""
""
,
+2
,, ,,
આ રીતે શર્કરાપ્રભાની પ્રધાનતાવાળા પાંચ ભંગ પહેલા વિકલ્પ દ્વારા થાય છે. એવાં ૧૧ વિકલ્પ દ્વારા શર્કરાપ્રભાની પ્રધાનતાવાળા ૫૪૧૧=૫૫ દ્વિસ ચૈાગી ભંગ થાય છે. એજ પ્રમાણે વાલુકાપ્રભા, પકપ્રભા આદિની પ્રધાનતાવાળા ભંગે વિષે પણ સમજવુ. તે દરેકની પ્રધાનતાવાળા ભંગાની સખ્યા ઉપર આપવામાં આવેલ છે. આ રીતે તે મધાં ભંગાને સરવાળે કરવાથી કુલ ૨૩૧ દ્વિકસચેાગી ભંગ થઈ જાય છે.
સખ્યાત નારકેાના ત્રિકસયેાગી કુલ ભગ ૭૩પ થાય છે. તે ભંગાનુ સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે સમજવું-રત્નપ્રભા, શર્કરાપ્રભા અને વાલુકાપ્રભાના
99
'
ધૂમપ્રભામાં તમ પ્રભામાં અધઃસપ્તમીમાં
99
97
99
,
.
99 ,,
""
५७